Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain
Catalog link: https://jainqq.org/explore/020095/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir FO બરાસ, કસ્તુરીની વાર્તા. છપાવી પ્રસિદ્ધ કે રનવે બુકસેલરાદરૂદીન હુસેનુ દીત નીઝામ ઠે, ત્રણ રાજા એકાદ આતિ 2 જી. સને ૧૯૨૩ સન ૧૯ શ્રી જૈન વિદ્ય વિજય પ્રીન્ટીંગ પ્રેસમાં શા, વાડીલાલ નાચલાવે છાપી રીચર્ચીગઢ-અમદાવાદ નં. ૧ ૧૬ કીમત અને સ્વા &T) વ્રત ૪૦૦ ૦. For Private And Personal Use Only વ્યાજે રૂ. ૧ કીર જલેશ્વર ખાતે Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસકસ્તુરીની વાર્તા. –– –– શ્રી ગણેશાએ નમઃ શ્રી શારદાએ નમઃ દાહરે. શ્રી ગણપતી તુજને નમું, શારદાને લાગુ પાય; જે ઈષ્ટદેવ કરશું કરે, તે ગ્રંથ પુરણ થાય. અષ્ટ ભૈરવ તુજને નમું, નમું જુગત અંબાય; સૌ કવીને કરું વીનતી, બ્રાહ્મણને લાગું પાય. કરગર હું કરૂણ કરે, મુને કેઈ ન દેશ ખેડ; તમ દાસ તણે હું દાસ છું, માગું બેઉ કરજે, છપા. પ્રાણશક્તિ તું અંબાય, રંગ સ્વરૂપે કાન્તિ; દૈત્ય દુષ્ટને પરીતાપ, ભક્ત જનને હેય શાંતિ, હસ વાહની છે એજ, તેજ પ્રગટ તે હારે; તું જડ ચેતનમાંહ, અવતરી ભક્તને સારું; અરી ગંજન સુખ દુઃખ, દાવાદલ કાપી આપી રસ્વતી શામળ ભટ કહે સૈએ મળી, શે સાચી સરસ્વતી. ચોપાઈ-પુર્વદેશ રળીઆમણું ઠામ, કેશંબી નગરીનું નામ મીત્રસેન તેને રાજન, તેને પેટ નહેતું સંતાન. રાણી ઘરમાં પ્રભાવતી, તે પણ પુર્ણ શીરામણું સતી; રાણી તેજ તો અંબાર પણ પુત્રવિણ ઝુરે અપરંપાર, પ્રજા પાળે રૂડી રીત, પુત્ર જેવી રા છે પ્રીત; પ્રજા પામે અદકુ સુખ, વન માંહે નહી તેને દુw. અગલ ચાડીયા ને હરામખોર, તે ગામમાં મળે નહી કેઈ: પ. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) બરાસ કસ્તુરીની વાર્તા. કાના મનમાં નહી ચડે, ભૂત વાતાળ કષ્ટ નવ પડે વિગ ફામ જાણે નહિ તેહ, સુખી છે સર્વ કેાઈની દેહ, દંડની કઈ ન જાણે વાત, દંડ એક સીપાઈને હાય એવું નિષ્કટ છે રાજ, અસત્ય અન્યાય અંતરથી તાજ; પ્રજા પામે અદકુ સુખ, પણ પુત્ર નહિ તેનું બહુ દુઃખ, હેમ યા તે કીધા ઘણ, દાન દીધાં એમાં શી મણ એમ ઘણું ઉપાય કીધા સહી, પણ પુત્ર ફળ કાંઈ પામે નહી. પંડિતને પુછ્યું રાજન, કેમ પુત્ર થાયે ઉત્પન્ન, પંડિત એવી બામા વાણ, જોઈએ શાસ્ત્ર વેદ પુરાણ. પાંચ લાખ ચિતામણું કરે, તેથી પુત્ર પ્રગટશે ખરે. પારથી કરાવે પાતીક જાય, પુત્ર ફળ ત્યારે તે થાય. રાજાએ તે માની વાત. પગે લાગે જેમા ને હાથ; તતક્ષણ રાજા હરખે એહ. કહ્યા પ્રમાણે કીધું એહ. રાજા સુખ પામે તે નેટ, ગર્ભ રહ્યો નારીને પેટ, ગર્ભવતી તે રાણું થઈ, રાજની તે ચીંતા ગઈ. ઘણું હરખીત તે મનમાં થયે, અવે ચઢીને મ્રગીયા ગયો; સામે સકળ સૈન્ય પરવરી. ચાદશ સેવક રહ્યા તરવરી. દેહરા–જ્યારે સૈન્ય સહુ આવું સહિ, ત્યારે રાજા બોલ્યા વાણ; હવે અમે જાશું સહી. તમે પાછા વળે પ્રધાન રાજા ચાલ્યો એકલ, જ્યાં મેટું જંગલ રાન; તે ઠેકાણે પરવર્યા ઘેર ગયે પ્રધાન, મયાન કાળ પુર્ણ થયે, તાપે તન પીડાય; ત્રસા લાગી અતી ઘણી, તેથી જીવ તલપાપડ થાય. રાહ માર્ગ સૂઝે નહિ. તે જંગલ મે જણ; ત્યાં એક કૌતક થયું, તે સંભળાવું કાન, એક અપછરા સ્વ ગેની બેઠી કુંભ વિમાન, અંત્રીસ માર્ગે જાયે સહી, તેનું નવજુગશા નામ. તેણે દીઠે રાયને, જંગલમાં ફરતે જાણ; એને રાજા ચિત્રસેન, એવું જોઈને બેલી વાણુ જુહાર જુહાર તેણે કર્યો, - જ તેણી વાર; તે રાજા કાંઈ જાણે નહિ, ને ફરતે વન ઝાર. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. ( ) તે જુહાર લીધે નહિ, તેણે વિચાર્યું મન; શ્રાપ દીધે તે રાયને, ક્રોધથી કશો વચન. તે રાજા ગે રાજકી, છે નર ચતુર સુજાણ; &ાર મારે લેતા નથી, એડે અભિમાન એ બાવરે સરખા થઈ રહ્યો જાપ દીશાએ કરે; મારા જુહાર મિથ્યા કર્યો, માટે એને દઉ કર કોઇ મારે રહેતા નથી, આજ જણાયું એનું પાપ શારે જુગાર માન્યો નહિ, એવડું શું અભિમાન, તમ નારીને વિજેમ થશે, એમ કહ્યું તે વાર. પણ ખમર રાયને નથી, જે કાણેક - દીધે શ્રાપ ત્યાંથી આગળ ચાલીયા સહી, આજે પોતે તે નગર મળે આવ્યો સહી, સામે આવ્યો પ્રધાન; વાજતે ગાજતે રાયજી, ગયા મંદીરમાં રાજન. ચેપાઈ-અપસરાએ દીવે શ્રાપ, તે પોતે જ નહિ વાત: ગર્ભવતી તે નારી જેઠ, રાજા જેને પાપો નેહ ક્ષત્રીલેકમાં એ ધર્મ, તે રાયને સંભળાવું મર્મ; ગર્ભવાળી નારી થાય જયારે સ્વામી તેને પુછે ત્યારે જેનું મન નારીને થાય, તેના સ્વામીને કહેવી હાય માટે એમ પુછે રાજન, કહે સ્ત્રી તમ શેનું મન જે મારા મનની પુરે હામ; તે હું કહું કરો તે કામ; લેહીએ કરીને વાવ ભરાવ. તેમાં તે મુજને નવરાવ. વસ્ત્ર વીના તેમાં ઝીલું સહી, એવી મારે મન ઇચ્છા થઈ; તે રાજા સાંભળી વિસ્મ થયો, મનમાં પસ્તાઈને રહ્યા. જે માઠું થયું નારીનું મન, તે કાંઈ થાશે મેટું વિઘન: તે રાજાથી ના કેમ થાય, ના કહે છે તેનું શીર જાય, જે કાંઈ ઈશ્વરને બનાવ, એક વાડીમાં ગાડાવી વાવ; પછી રાએ મન વિચાર્યું, હવે રૂધીર ક્યાંથી શરું. એમાં પાણી ભરવું સહી, પછી બધું વિચાર્યું તહીં. પાણી માંહી નંખાવો પતંગ, ત્યારે થયો રૂધિય સરખે રંગ. તે રાણીને દેખાડયું કષ્ટ રાજા મનમાં પામ્યા કરું, રાણીને કહે તત્પર થાઓ, સખીઓ તેડી વાડીમાં જાઓ. જેમ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરસ કસ્તુરીની વાર્તા. મન થાય તેમાં નહાય. રાણીને મન હખ ન માય રાજાના પેટમાં પડી છે ફાળ, ત્યાં મોકલ્યા છે પાછળ ૨ખવાળ હરામી દ્રષ્ટાને હરે; જઈ રાણીની રક્ષા કરે; દશ સેવક રજા તરવરી, રાણી વાડી મધે પરવરી. વસ્ત્ર ઉતારી મુક્યાં છે બહાર અંગે ધો છે સોળે રાણુગાર; શેવક ઉભા છે વાડી બહાર, હાથમાં રહી છે નગ્ન તલવાર, બંદુકે પીસ્કુલે કરમાં રહી. ઉભા વાડી ઘેરી તહીં; પેલી સખી સઘળી ઉભી બહાર, જળ મળે ઉતરી તે નાર. તેને મન તે ધોર સહી, તેમાં ઝીલી રાણી રહિ; સુંદર રાણી ઃ શેભે સે હાગ, મુસ્તકે વેણુ વાસુકી નાગ. તેજ તપે તારૂણીતણું, વળી ગર્ભથકી થયું અતિ ઘણું ઘડી બે ચાર થઈ જ્યાહરે, સખી બહારથી બેલી ત્યારે; રાણીજનીકળેને બહાર. ઘણું થઈ ગઈ તમને વાર; રાજાજી જોશે બહુ વાટે તે કરતા હશે ઉચાટ. ત્યારે રાણી કહે હું ખુશી થાઊ જાણે આખો દહાડે નાહું નીકલ્યાનું મને મને નવ થાય, એવું કહીને તેમાં નાહાય, જે જે રાણું તણી એ ગતી, થાશે થવાનું તે ખબરજ નથી. - દેહરા–રાતે વાવમાં ઝીલે સુંદરી, થઈ ઘડીકા ચાર ત્યારે એક કૌતક થયું; સાંભળે નર ને નાર, એક ગરૂડ ગગને જાતે હત; તેણે દીઠી નાર; તેને મન ઉપર છે, એવો કર્યો વિચાર પતંગ રંગ રૂધિર સહી, તેમાં ઝીલે ધરી આનંદ; તેમાં ગીર કાયા દેખીને; જાણે માંસનો પંડ, શીશ કેશની શોભા શી કહુ. જાણે વળગ્યો રંગ નેત્ર જાણે કાચબા, એ દિઠ રંગ તરત લીધી એને ચાંચમાં, ઉડે લઈ આકાશ; એ ગઈ એ જાય છે, સા જોયા કરે ચોપાસ, બંદુક નાળ ઉભી કરી, મારે તડતડ તિર; સખી હાથ ઘસી રહી, સૈએ નયણે ભસ્યાં નિરસ ચિત્રામણ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરાસ કસ્તુરીની વાર્તા. ( ૫ ) ઉડી ગઇ, નથી ચરથર કંપે કામ, વત થઈ રહ્યા, સુજે નહિ કાંઈ પેર; સુધ સાન વાતુ ઘેર. હવે જવાબ શું દેશું રાયને, એમ એક દ્રષ્ટે ઉચુ જીવે સહી, કયા કરે હાય હાય. વાર જ્યારે ઘણી ચ, ત્યારે રાય થાય અસ્વાર; થાડા સેવક લઇ કરી, આવ્યા વાડી મેજાર. દીનમુખ દીઠાં સર્વનાં, ત્યારે પુછે એમ; રાણી મારી ક્યાં ગઇ, મુખ ખેલે નહીં કેમ. ડુમા ખાઝયા સત્ર તે, મુખે નવ એલાય; કઠે રૂદન થાય સહી, થર થર કંપે કાય. રાજા પણ વિસ્સે થયા, રખે થયુ વિધન, રાણી મારી ક્યાં ગઇ, એમ પુછે રાજન. કહે સેવક રાજા સુણા, થયેા મહા ઉતપાત; રાણી ઝીલતાં હતાં વાવમાં; કહું સૈ માંડીને વાત, પછે તક માટું થયું, આવ્યો વિનતાના તન; તેણે લીધી ચાંચમાં, તે લેઇ ઉડયા ગગન. અમે ઉપાય અદા કર્યા, મારા અતિશેમાર; તે અંત્રિક્ષ મારગ ઉડી ગયા, તે મે જોયા કર્યું આ ઠાર. એવું કહેતાં ઝખકી ગયા, રાજા પડયા પૃથ્વી માઝાર; શ્વાસ નહિ ચેતન નહિ, ત્યાં થઇ રહ્યો હાહાકાર. ત્યાં નગર બધું આવી મળ્યું, આવ્યે પુર પ્રધાન; તે રાજાને ઘણું વિનવે, તાય ખાલે નહિ રાજન ગુલાબ અત્તર તેા છાટમાં ઘણાં, એમ કીધા ઘણા ઉપાય; ચાર ઘડીએ મુર્છા વળી, ત્યારે આલ્યા રાય. રાણી મારી કર્યાં ગઇ ? શી થઈ એની પેર; રાષ્ટ્રી રણમાં મુકી કરી, શુ માં લઈ જાશુ ઘેર, ત્યારે પ્રધાન રાયને પ્રીતે, વળી નગરલાક તે ઠામ; નગર શેઠ આદે સહી; તે સહુ કરે પ્રાગ, મેં ધાર્યું તે શું થયું, તુટી મારી આશ; મેં પુત્ર સુખ દીઠું' નહિ, હું છેક થયા નિરાશ, મહા કપાંત કી બહુ, પછી વિચારી પેર; પ્રધાન લેાક સહુએ મળી, તેડી લાવ્યા ઘેર. તે દુ:ખ અતિશે ભાગવે, મનથી રહે ઉદાસ; સભા મધ્યે બેસે સહિ પશુ મત નારીની પાસ. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કરતુરીની વાત. પાઠ--એ વાત એટલેથી રહી, પેલી નારીની શી ગત થઇ. તે ગરડ લેઈ ઉડયો તે ગગન, આ છે એક સો જેજન. એક મેટો પહાડ દીઠે છે તહી, ઉભા ગરૂડ તે ઉપર જઈ; ચાંચમાંથી કાઢી છે નાર, કરવા બેઠે તેને અહાર, તે ગરૂડે જ્યારે કાઢી બહાર, જુવે તે; જીવતી દીઠી નાર; મુકી નારી ઉડે ગગન, નારી બેઠી ત્યાં કરે રૂદન ત્યાં અરણ્ય વન તે ભારે સહી, પશુ પંખી જઈ માનવ નહિ; જળ ફળ ન મળે લગાર, ત્યાં એકલી રૂદન કરે છે નાર, મેં એ કાંઈ માટે કર્યો વિચાર નાહાવા મન કીધું રૂધિર મજાર; મારા રામને બહુ નેહ, તેમની તજશે હવે એ દેહ, અને પ્રભુ નધિારાને આધાર, ચડે વેગે મારી વાર; તમો ભગત દુખની સાંભળો વાણ, તતક્ષણ રહે તમે ભગવાન. (૭) પ્રથમ મી સ્વરૂપ, ભુપ શખાસુર માર્યો; બીજે કશ્યપ રૂપે. ચોદ રત્ન બહાર કહાથે, ત્રીજે વરાહ સ્વરૂપ, પૃથવિ અહિ દહાડે રાખી; હિરણાકશ્યપને તત્કાળ, લજ્યા તેની નવ રાખી ચોથે નરસિંહ સ્વરૂપ પ્રગટ, પ્રહાદ કાજે સરી; સ્થંભમાંથી પ્રગટ ટયા તહીં, તેના બાપને માર્યો સહી. પાંચમે પરમેશ્વર રૂ૫, વામન થઈ વિશ્વમાં વ્યાપે; એ બાણાસુરને બાપ બળી પાતાળે ચાં; છઠે ફરશુરામ, કરણી તે કરમાં લીધી; સહસ્ત્ર અરજુનને નાશ, પછી પૃથવિ નક્ષત્રી કીધી. સાતમે રામચંદ્રજી થયા. વાંદર ટોળી મેળવી સહિ; સમુદ્રમાં પત્થર તારી, રાજા રાવણ મા જઈ આઠમે શ્રીકૃષ્ણ અવતાર. મને હર મેહન જેવું પુર્ણ સોળ અવતાર, ભગતને દરશન દેવું. નવમે બુધ સ્વરૂપ, ધ્યાન એક ચિત માંડી; મારૂ મારું નહિ કાએ, લજજા શાની તરછોડી. દશમે કલંક આવતાર, પૃથ્વિને પ્રલય કર્યો; વળી ભક્તને કારણે એમ મળે અવતર્યો. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાસ કસ્તુરીની વાર્તા. ( v) ચાપા—એમ નારી કરે રૂદન, કાણુ સહાય કરે ભગવંત; એમ ગુ દિવસને ત્રણ રાત, એકલી રૂદન કરે છે જાત. એચ દિવસ ત્રણ ગયા જ્યાહરે, પછી કામ થયું સાહરે ત્યાંથી એક જોજનપર તહી, એક યિના આશ્રમ છે સહી. ઘેર વિદ્યાર્થિ ભણે છે હ્મા, વિદ્યામાં કશી નહિ મા; તેને ગુરૂએ સાંપ્યું કામ, દા બીજીવા ચાલ્યા તે; યુખે જપતા ગુરુનું નામ, માગ્યા નારી ખેડી જેલ ઠામ. તે પહાડ તળે આવ્યા જ્યાહરે, દ વીષ્ણુવા માંડયા ત્યાહરે; ઝીણું. શબ્દ રડે ત્યાં નાર, ત્યારે વિદ્યાર્થિએ કર્યાં વિચાર. કઈ શ્રુત પ્રેત ડાકણુ છે અહીં, એ કાણુ કારણ રડે છે અહીં; પછી હિંમત રાખી સર્વે રહ્યા, શબ્દ સાંભળિ પહાડ ઉપર ગયા. દીકી નારી નાતમ વેશ, ત્યારે સામે પડ્યા મંદેશ, પુછે સાંભળી સમાચાર; કેમ રૂદન કરે છે નાર. તેણે તેનું કહ્યું વૃત્તાંત, ભાગી તેના મનની બ્રાંત; ત્યારે વિદ્યાર્થિને આવી ધ્યા, તેને ગુરૂ પાસે તેડી ગયા. ગુરૃ આગળ માંડી કહી વાત, આ નારી સુામળ ાત; વળી ગર્ભવતી નારી સહી, તેના દુઃખના પારજ નહિ, ત્યારે ગુરૂજીએ દીધી ધીર, મુખ પખાળી પાયું નીર, ભાવતાં કરામાં ભેજન, પછી રૂષિ બલ્પા વચન. તમે સુખે રહેા અમારે ધાર, તમ હુમ પુત્રી કરે ઠામ; જાણે પીયરમાં જણવા આવ્યાં જેમ તમે મનમાં ચીતવજો તેમ. હવે દુઃખ માં ધરો લગાર, સુખે રહો ત મારૂં દ્વાર; પછી નારીતે ઠામે રહી, જ્યારે પ્રભુની કૃપા થઇ. સુખ પામીને પઢાંચી આશ. એટલે પુછ્યુ થયા દસ માસ; શુભ નક્ષત્ર શુભ તીથી સામવાર, પુત્ર પ્રસન્ન કર્યાં ત્યાં નાર, ઘેરથી વિધાર્થી આવ્યા જ્યાં, ગુરૂતે વધામણિ કહી ત્યાંય; ગુરૂને હ થયા. તે વાર, જન્મ અક્ષર કરાવ્યા સાર, પછી પુત્રના કલા સમાચાર, તામ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. કામના પ્રામને નહિ પાર; સકળ વિદ્યા ગુણ પુરણ હશે, પૃથ્વિ- પતિ એ રાજા થશે. છ –કામ સમાને રૂપ, ભુપ રામચંદ્રજી જે; કારણ સગાન દાતાર. મહિમા મહાદેવ જે. સ્થિરતા જાણે એમ ગંભીર રસાગર વખાણું દાન કરી બળ રાજન, બરાસ બેહેકથી જાણું કીપતિ પુર્ણ નિધિ થવે ગુણે ગણપત સરખો સહી; સામળ કહે છે વર્ણવું, શેષ પાર પામે નહિ. સત્યે જે હરિશ્ચંદ્ર, લક્ષ્મિ કુબેરના જેવી; માને માનધાતા તહીં, બુધ ધરતી બને તેવી. વાણું વિદુર ભાસ. એમાએ પૃથ્વિ કેપે જોરાવરમાં જોદ્ધ, બાણાવણમાં બહુ કાલે સુર પુરૂષમાં સત્યવાદીઓ, વિર ધિર ધાતા સહી, શામળ કહે એ સાંભળ, એના પ્રાકમને પારજ નહિ. પાઈ–એમ રૂષિએ કહો પ્રકાર, તે નારીને હરખ અપાર વન દાન પ્રતિ તે માટે થાય; સુંદર વેશ સહાયે કાય. બીજનો ચંદ્ર વધે જેમ, કળા કુવરની વધે તેમનું શરીર સુધ બરાસને કામ માટે બરાસ પાડયું કુવરનું નામ. દીન દીન પ્રૌઢ થયે તે શાળ, ગુરૂ દેખી બહુ આણે વાલ; વરસ પાંચ ચયાં જ્યાહરે, ગુરૂએ ણાવવા માંડે ત્યારે. વણ શીખવી તે વિદ્યા ભણે, ગુઢ અક્ષર અણશિખ્યા ગણે: કાવ્ય કવિત ભાષા ને ભેદ ગણે સકળ શાસ્ત્રના વૈદ અાદશ જેમાં પુરાણ, અમલ પુમલ પીંગળ નિરવાણ ગાયા યાકરણને વિચાર, સંસ્કૃત પ્રાતનો નહિ પાર; વિદ્યાર્થી સંગે રમે તે જમે, તે માત પિતાને અદકુ ગમે. એમ કરતાં વરસ થયાં છે સાત, પછી થઈ એક કૌતકની વાત. વન મળે કુંવર રમતે ફરે, હરનીસ એકલે જાય બાહરે, તે માતાને હરખ ન માય. પુત્ર દેખીમે સુખી થાય. પતિકા કરનું કંકણ જેહ, બાળકને રમવા આપ્યું For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. તેહ; તે કંકણ લઈ વનમાં જાય, રમે જમે આણંદ નવ માય. એક દીન વનમાં રમતા બાળ, કામ શું થયુ તત્કાળ; એક દીન વાદી આ વન મેજાર, બાળક રમે છે તેણે દ્વાર; તેણે આવી શું કીધું કામ, મહુઅર વગાયું તેણે ઠામ. ત્યાં મઉમર નાદ થયો જેટલે એક મણીધર નાગ નીકળ્યો તેટલે; તે વૃદ્ધ નાગ પુર તન સહી, મણું મસ્તક ઉપર ચળકી રહી, ફેણ માંડી બેઠે તે ઠામ, બજિગરે શું કીધું કામ. ઝટ પકડી તેણે ઝાલી, પિતીકા કંડીયા માંહે ઘાલીયો નાગ લઈ ચાલે તેણિવાર, બાળકે મને કર્યો વિયા૨; સધળું બાળકે દીઠું છ, પામ્યો મનમાં અતિશે કચ્છ. શુરવીર ધીર રાજાને તન, તેને દયા આવિ બહુ મન; બાજીગરને બેલાબે વળી, તેની પિતે મનમાં કળી. અરે બાજીગર પુછું અમે, આ નાગ લઈ શું કરશે તમે; ત્યારે બાજીગર બે વાણુ, એ મારું - જીવતર જાણ; એ નાગ લઈ વસ્તિમાં ફરે, ખેલ ખેલાવી ઉદર ભરૂં. અમારા કુળને એ વહેવાર, માટે નાગ લીધે આ ઠાર. ત્યારે બાળક કહે એ ખોટું કામ, એમાં જીવન શું રામ એનાં સ્ત્રી બાળકને વિજેમ પડે, અલ્યા એથી તુજને કષ્ટજ પડે. માટે મુકી દે આ ઠામ, કર તું ઉદ્યમ બીજું કામ; વાદી કહે તું છે અજ્ઞાન, એને નવ મુકું એ મારે પ્રાણ. એ મારી રોજી છે સહી, હાથ આએ હવે મુકુ નહિ; ત્યારે બાળક બે વચન કેટલું એથી મળશે ધન. એટલું ધન મુજ પાસેથી , પણ એ નાગને મુકી દે; કહે વાદી તું આપે સર્વથી, પણ એ નાગને મુકવાને નથી. એમ કહીને ચાલ્યો સર્વથી. ફરી બાળક છે તે કથી; કંકણું આપું તુજને એહ, લઈ વાટીને દેખાડ્યું તેહ. સાત પાદશાહી છે મુલ, નહિતર બીજું છે સમતુલ, હીરા રત્ન છે જ. સાવ, પુર્ણ માણેક મોતી જડાવ અંધારે થાએ ઉજેશ તે કંકણ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) બરાસ કસ્તુરીની વાર્તા. ઘણું તેજ, લલચાયું તે વાદીનું મનત્યારે વાદી બે વચન. આ કંકણ તે આપ તમે, તો જુગતે મુકી દઈએ અમે. હિરે–ત્યારે બાળકે કંકણ આપીયું, છેડાએ તે નામ; તે કંકણ લઈ વાદી ગયે, ભળીયું તેનું ભાગ્ય. વાદી ત્યાંથી વળ્યા સહી, ત્યારે નાગને વાચા થઈ, ધન ધન ભાગ્ય તારું તેં કીધી મારી સહાય; જીવતદાન દીધું સહિ, ઉગાર્યો મારો પ્રાણુ હું પ્રસન્ન થયો અતિ ઘણે, કાંઈક માગ માગ વરદાન, ત્યારે બાળક જઈ ચરણે નમે. તમને ગમતું જેહ, તે કૃપા કરીને આપીએ, મુજને વહાલું તે. નાગે પછી મન વિચાર્યું, કહ્યું બાળકને વચન; એક વેનું આપ્યું હાથમાં, સાંભળરે રાજન. આ વેણુ જ્યારે વાગશે, તેથી મેહ પામશે નાર નર; પશુ પંખી ને માનવિ સે મહેશે - સાર વળી ઘાત ઉઘાત થાય નહિ, મુડ નજરકે ટ; બાધિ રોગ વ્યાપે નહિ, નહિ થાય કાંઈ ઉચાટ. વળી દરીયામાં બુડે નહી. વળી અગ્નિ ન બાળે દેહ; વીખ વીપ્રીત ચઢે નહિ. વળી જશ મેઢે સે કહે, ગુણ બુદ્ધી ને ચાતુરી, દેશે અપરંપાર; તમે સૂર્ય સમર્થ થશો, કોઈનાથી નવ પામે હાર. વળી કષ્ટ પડે સંભાર, ધરજે મારે ધ્યાન; હું આવી સેહે કરીશ, એમ કહી થયા અંતરધ્યાન તે નાગ ત્યારે અલેપ થયે, તે બાળકે વિચારી પિર; પેલી વેણું કરમાં લઈ કરી, આવ્યો પિતાને ઘેર, માતાને વાત માંડી કહી, કહી તાતને વાત; સાંભળી સર્વે પ્રસન્ન થયા, હવે થયું કુળ કે લ્યાણ. તે વેણું લઈને ગાન કરે, મધુર સુર રસાળ; શબ્દ સુણતાં એહને ઉપજે સૈને વહાલ. બ્રાહ્મણ તે ભણતાં રહે. જોગી રહેવા દે ધ્યાન; વાછરૂ ગાયને ધાવે નહી, જ્યારે કરે તે ગાન. ભક્ત ભકતી ચુકે સહી, ગુણજન તજે જ્ઞાન; ડાહ્યો નર ડહાપણ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને બરાસ કસ્તુરીની વાર્તા. ( ૧૧ ) તજે, અહંકારી તજે અભીમાન. વઢવાડીઆ લડવાડ તજે, જ્યારે કરે છે ગાન; ચતુર નર ચાતુરી તજે, વીણ શબ્દ સુણ કાન નારિએ જે સાંભળે, તરત તજે અભિમાન; શબ્દ જે કઈ સાંભળે, સર્વે ભલે ભાન. ચોપાઈએ વાત તે અહિંથી રહી, પણ રાજાની શી ગત થઈ નારી ગઈ નિચે જાણુ, રાજાએ તજવા ધાર્યા પ્રાણ તેસ. કરતાં વિત્યાં વરસ સાત, ત્યારે રાજા કહે પ્રધાનને વાત; વસસાત થયાં સર્વથી, હજી નારીની કાંઈ ભાળ જ નથી. માટે મારે હવે તવા પ્રાણ ત્યારે કહી પ્રધાને વાણ, કાલે રાણી તમારી આવશે, દુઃખ જશે ન સુખજ થશે. માટે ધીરજ રાખે મન’ એવું પ્રધાને કહ્યું વચન; રાતે રાજા સુતે જ્યાહરે, શુભ સ્વમ થયું ત્યારે; જાણે પાસે બેઠી છે નાર, પુત્ર ખોળામાં છે નિરધાર; તે. નારી બોલી એવું વચન, સાંભળો મારા રવામિન, મને માઠી મત ઉપની જ્યાહરે, હું દુઃખ ઘણું પામી ત્યારે. હવે તમે મળ્યા સ્વામિન એમ કહી દીધું આલીંગન; કંઠે ભરાવ્યા બેહ હાથ સ્પર્શ કર્યો સ્વામીની સાથે. ત્યારે રાજાએ બેલજ કહ્યા, તારાવિના બહુ દુખીયા થયા; તેમ કહી દીધુ આલીંગન, એટલે ઉઘડી ગયાં લોચન. પ્રાતઃકાળ થયે જ્યાહરે, નીત કર્મ કીધું ત્યારે કપડાં સુંદર પહેર્યા સાર, આવી બેઠો સભા મેજર. એટલે આવ્યું પુર પ્રધાન, રાજાએ બહુ દીધું માન; પેલું સ્વપ્ન દીધું જેહ, પ્રધાન આગળ સર્વ માંડી કહ્યું તે. ત્યારે પ્રધાન કહે સાંભળરે રાય, હવે થોડા દિવસમાં ચીંતા જાય. રાજા કહે ફરકે જમણું લેાચન, તેવું સાંભળી થો. પ્રસન, હવે તે વાત અહીંથી રહી, પેલે વાદી કંકણુ લાગે તહીં; ફરતે ફરતે દેશ વિદેશ, તે નગરમાં કીધે પ્રવેશ, તે બાજીગર વિચાર્યું મન, તેને વેચીને લેઉ ધન, તે કંકણનું કુલ કેણ કહે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) બરાસ કસ્તુરીની વાર્તા. રાજા વિના તે કાણુજ લહે. આ તે મેટા છે રાજન, તે કંકણ લઈ આપશે ધન; તે પિતે સભામાં ગયે, કર જોડીને ઉભે રહ્યો ત્યારે રાજા બોલ્યા તેની સાથ, કહે ભાઈ તારી શી છે વાત, ત્યારે તે કંકણ કહાયું બહાર, આપ્યું રાજાના કર મઝાર. આ કંકણુ વેચવું છે માહરે, જે મુલ આપી લેવું હોય તાહરે, રાજાએ કેણ લીધું હાથ, ઘણું હરખ્યો મનડા સાથ. આ કંકણું તે મારે એહ મારી રાણી કર સોહાયું તે; હવે ભાઈ કહે તું સાચી વાતરે કંકણ ક્યાંથી આવ્યું હોય. કેઈએ આપ્યું કે વાટે પડયું, એ કંકણુ તને ક્યાંથી જડયું ત્યારે તેણે કહી સા વાત અથ ઈતિ માડી કહી વાત, હું દુર પથ ગયો તે જાણ, એક બાળક સુંદર રમત અજાણુ મહા મનોહર તેનું રૂપ, જાણે કે પૃથ્વિને ભુપ. મારા કુળને ઉદામ જેહ, મેં કરવા માંડયો તો તેહ; મહુઅર વગાડયું મેં જ્યાહરે, એક મણિધર નાગ નીકળે ત્યારે. હું લઈને વળે એટલે, પેલે - બાળક છે તેટલે; તેણે કહ્યું આ કંકણ , નાગ પકડેલે મુકી ઘો; મેં કંકણુ લીધું હાથમાં, સર્ષ મુકે તેના સાથમાં; તે બાળક મુકાવી ગયે, હું પણ મારે પથે થયો. દેશ દેશાવરે ફર્યો સહી, પણ કેાઈએ કંકણ લીધું નહિ; ભારે મુલ તે કેમ અપાય, એ કંકણ તે કેમ લેવાય. તમારું સાંભળી મેટું નામ, જાણ્યું અહીં થશે મારું કામ એવું જાણુને આવ્યો અહીં, ખપ હેય તો રાખે સહી. દુહા- વાત જ્યારે એવી કહી, ચમકે તે રાજન; પ્રધાન હવે તમે સાંભળે, એમ કહે જા વચન. ત્યાં શેધ કાઢે સહી, મળશે પુત્રને નાર; દ્રવ્ય અનગળ લે તમે, જાએ તે વન મોજારકહેતામાં સેવક સજ થયા, ને સજ ય પ્રધાન; તે વાદીને સાથે લીધે, ચાલ્યા કરી પ્રમ, વાટ ઘાટ વાસે રહે, દરમજલ તે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ, કસ્તુરીની વાર્તા. ( ૧ ) જાય; પછી ઘણું એક દિવસે આવ્યા તે વન માંય. કહે વાદી, સુણે પ્રધાન, અહીં બાળક રમતે તે તેહ, નાગ મુકાવ્યો માહ્યરે, કંકણ આપ્યું છે. પ્રધાને એવું સાંભળી, સૈન્ય ઉતાર્યું ત્યાંય; પછી પિતે ઘોડે ચડ્યા, જુવે કુંવરની ભાળ, બધું વન ધી વળ્યો, નવ દીઠે તે બાળક રાત પડી છે જાહરે, પાછા આવ્યા સેન મેજાર. ચેપાઈ-બીજે દિવસે થયો જ્યારે તે બાળક વનમાં આવ્યો ત્યાહરે, વીણું કરમાં ઝાલી જાણ; મધુર શબ્દ કરે છે ગાન. હાથીધાડા ઊંટજ સહી, મેં એક દ્રષ્ટિએ જુવે છે તહીં; હય દળ પાળા ને પ્રધાન, સર્વે માંડી રહ્યા છે કાન દુહા- બાજીગર કહે પ્રધાન સુણે, મુને કંકણું આપ્યું તન, તે બાળક તે એજ છે એ સાચું માનો વચન. પ્રધાન બે સમે, સાંભળરે તું બાળ; તારું ગાન પુરું સુણું, તને દેખી ઉપજે વહાલ. કુંવર પાસે આવીને, તે બોલ્યો મુખ વાણ, કેશુ દેશને તું અધિપતી, કેમ આવ્યે તું રાન, કટક કેમ ઉપર ચડયું, તે કહોને સાચી વાણ; વગર મતે માર્યા જશે, જે કરશે કાઈની હાણ ત્યારે પ્રધાન કહે કુંવર સુણે તમે કેના સંતાન; તમે રાજકુંવર છે સહી, સુંદર ચતુર સુજાણ. કેસબા નગર સોહામણું, ત્યાંને ચિત્રસેન રાજન; પ્રભાવતી રાણુતેહની, તે તણું અમે પ્રધાન વિજોગ પડે તે રાણું તણે, તેને વરસ થયાં છે સાત; ગર્ભ સહિત તે રાણું ગઈ, તેવી જાણે કઈ વાત. એ કંકણુ દીઠું રાણી તણું, ત્યારે રાજાએ કહી વાત; આ વાદીને લઈ કરી, આ વ. નમાં પ્રભાત. કંકણું દીઠું રાણી તણું, આવ્યું વાદીને હાથ; તેણે ભાળ કહી બધી, વેચવા આવ્યું તે માટ. તે સારૂ અમે આવીયા, રાજા ધરે બહુ દુઃખ; તે રાણું જે મળે રાયને, ત્યારે થાશે સુખ. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - I૪) બરાસ કસ્તુરીની વાર્તા. ત્યારે બાળક બોલીઓ, સાંભળો કહું તે સાર: મારી માતા અર્ધાઓ રહે નષિ કરે જાન આધાર, હું ને મારી માવડી, રહીએ છીએ મા વનપ્રધાન પુછુ મારી માતને, ત્યારે રિઝ તન. જાણ્યા વિના એવું કશું તે સહ ચિત્તમાં ચાહું. બાકી કંકણ મેં આપ્યું સહી, આ વાદી કેરે હાથ; નામ મુકાળે મેં સહી, એ તે સાચી વાત. એવું કહીને દેડીઓ, આજે મારી પાસ; હરખ ધરત આત પણે, ધરતે મને ઉલ્લાસ, મા પાસે બે સાડી, બાલ કરી પ્રણામ; સાચુ ના કહો માવડી, તે તમને મારા સમ, ચોપાઈ મારા તાત નું શું છે નામ, ને આપણું કયાં છે ગામ; આ વનમાં એકલાં કેમ અહી, આ જંગલ છે વસ્તી કેમ નહીં. એવી વાત કહી જ્યાહરે, તેની માતા બોલી ત્યારે; સાચું મારે મારા તન, આજ તારૂં મનાવું મન કેસંબા નગરી પરમ વિસળ ત્યાં તે ચિત્રસેન ભુપાળ; તે રાયની હું રાણું છું સહી, વિજય પ ને આવી અહીં. વીત્યાં વાત કરતાં વરસ સાત હજી ખબર નથી સાક્ષાત; આ છે આપણે પ્રધાન, લાવ લશ્કર લઈને જાણ કુંવરે એમ કહ્યું એટલે બારણે સેવક આ તેટલે; એટલે આ પોતે પ્રધાન, રાણીએ દીધાં બહુ માન પોતીકે પ્રધાન દીઠે જ્યાહરે, નેત્ર નીર વહ્યાં ત્યારે તે ષિને વાત સર્વે કરી, ખરી વાત રૂષિને મન થઈ. પ્રધાન કહે વીદાય કીજીએ, જઈ વધાગણી અમારી દીજીએ; ત્યારે રૂષિ કહે તત્પર થાઓ, સુખે તમારે દેશ જાઓ. પ્રધાન કરગરી લાગે પાય, તમે અમારી કીધી સહાય; રાણુ ચરણે લાગી જઈ, આજ્ઞા આપી પીતાજીએ તહિ. આશીશ વચR લેઈ મુસ્તક ધર્યું, તેત્સ સેનને સજ કર્યું નાબત નગારાં ગડગડે. હાલ દામા ત્યાં દડદડે હાથીપર મેઘાડંબર સાર, તે પર બેઠે રાજકુમાર, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - બરાસ કસ્તુરીની વાર્તા પ્રધાન તેને અમર કરે નીશાન તે ઉપર ફરફરે; રૂષી છેડે વળવા ગયા, પછી વિદ્યાર્થિ સહિત પાવળ્યા; પચરંગી સેન સૈ જાણે, જાણે સ્વર્ગણે રાજન, સમીપે નગરી આવી સહી, વધામણું આગનથી થઈ, સાંભળજેચિત્રસેન રાજન આવીરાણ આ તન, સાંભળતામાં તૈયાર થય, સેના લઈ તે સામે મોતીએ થાળભરાવી સહી તે રાજાએ કરમાં ગ્રહી. પુત્રે પીતા દીઠે જ્યાહરે, ત્યાંથી તે ઉ તર્યો ત્યારે મોતીડે વધાવ્ય તન, ખોળે બેસાડી પુછે રાજન, માથે હાથ ફેરવી કહે મારા તન, હરખ ધરી કીધું ચુંબન; પ્રેમનાં આ નેત્રથી વહી, એક એકની વિગત કહી. પાછી સેના તત્પર થઈ, નગર મધે તે તે ગઈ; મેઘાડંબર ઉપર બેઠે રાજન, બેળામાં લોધે છે તને. પ્રધાન પતે ચમરજ કરે, એ રીતે નગરીમાં ફરે, પુરક જેવાને જાય, અતિ આનંદ હરખ ન માય. રાજાને નીરખે છે તન, હરખે સૌ લેકનાં મન, ભાટ બંદીજન કરે પિકાર તે જશ ઘણો કરે છે વિસ્તાર પહોંચ્યા રાજ મુવન જ્યાહરે, સભા મધે બેઠા ત્યાહરે; રાજા દે જાયકને દાન, માગણુને ત્યાં છે માન. વધામણી વહેંચી છે ઘણી, શી શેભા કહું તે તણું; વાદીને કીધે વિદાય, ઘણું દ્રવ્ય આપ્યું તે રાય. પછી જાતકર્મ કુંવરની કરી, ઘણે હરખ ને મનમાં ધરી; પુત્ર એભે છે સુંદર કાર્યા, જાણે આભ માંહે ચંદ્રમાય. વેણું લઈ કરે છે ગાન, સૈ માંડી રડે છે ત્યાં કાન. (છ)વૈદ વિદ્યા ગુણ જાણું, પ્રમાણુ તે પચે કીધે; બુધ બત્રીસ લક્ષણ, પ્રેમરસ પ્રોતે પીધે. અતિશે કોમળ અંગ, ૨ગ રૂપે શોભે અંગે, બેહેકે બેહેક બરાસ, સુગંધી તે સંગે; કળા બહેતેરી બુધ ચઈતન્ય ચિત્ત માંહે ઘણું; સામળભટ સાચું કહે, વર્ણન કરું છું તે તણું શાસ્ત્ર પુરાણને વેદ, કુંવર ભણે છે પાર For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ખરાસ કસ્તુરીની વાર્તા. કવિત ભાષાના રંગ, શું કહું તેના કાર્ડ; દુહા ગાથાના ભેદ સંસ્કૃત પ્રાકૃત પ્રમાણે; કામણુ માહન તે વશીકરણુ અને વ્યાકરણ તે જાણે; સુરવીર ને ધીર ધણા, કામ સમાને રૂપ છે; ખરાસ નામ છે તે તણું, તે પૃથ્વીપતિ ભુપ છે. દુહા.—તેનામાં પ્રાક્રમ અતિ ધણું, કહેતાં ન આવે તે; વજીર તણા એક કુંવર છે. તે સાથે બહુ સ્નેહ. ઘડી અળગા તે રહેતા નથી, હરનીશ એની જોડ; ગુણુ લક્ષણુ સમેાવડ સહી, નહીં ખાંપણુ કે ખેાડ, ગુણુ સ્વભાવના એ ધણુા, તે રાખે રૂડી રીત; રાસ કુંવર જે રાયતા, તે સાથે બહુ પ્રીત. જમવું ખાવું એક, સુવું એકઠાં સેજ; સુખ દુઃખ એક એકને કહે, માંઢા માંડે બહુ શ્વેત, મૃગીયા રમવા રાજ સચરે, બે જણુ થઈ સવાર; તે વન મધે જઇ ક્રે, લાવે રાજ શીકાર. તે વનમાં કામ કેવું કરે. વેણા વગાડે હાથ; પછી શીકાર કરી અને લાવે પાતાની સાથ. હાથી જીય મળે ઘણાં, સાંભળવાને ગાન; હાલ્યા ચાયાની ગતી નહી, ધરી રહે સૈા માન. પછી પડીને પલકમાં લાવે નગર માજાર; અહરનીશ આનંદ કરે, લાવે રાજન શીકાર. દેશ દેશ ચાલી વાર્તા, જે રૂડા ખરાસ રાજન; એના પ્રાક્રમને પહેાંચે નહીં, એવા ચીત્રસેનના તન, માગાં આવે દેશ દેશનાં, જેને ઘેર કન્યા સાર; કુંવરનું મન નથી માનતું, સૈા કહે નાકાર. ત્યારે તાત કહે છે પુત્રી, પરા કન્યા રૂડી પેર; તમ લાયક જો હાય તા, ભાવીએ આપણુ ધેર. પુત્ર કહે પિતા સુણા, મારે પરણ્યાની નથી નાય, જ્યારે અમ મન માનશે, ત્યારે કહીશું હાય. ત્યારે રાજા મેલ્યા નહી, મૌત્ર પ્રિવે વાત; ભાઈ પરણ્યાની ના કહા, એ રૂડી નહી વાત પરણે! કન્યા રા યની, સુંદર ચતુર સુજાણુ; તવ કુંવર મન એમ કહે, મીત્રને સાચી For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા (૧૭) વાણ ચિયા રાજકુંવર કહે સાંભળ મીત્ર, તારી બુદ્ધી પરમ ૫વિત્ર; ચતુર ગણુ લક્ષણ ભંડાર, એવી જ્યારે મળશે નાર. ત્યારે અમે પરણશું સહી, તે વગર પરણવાને નહી; ત્યારે સારૂ કહીને મીત્રજ રહ્યો, ફરી બેલ રાજાએ નવ કહ્યો. તે કુંવરને વરસ થયાં છે બાર. પછી છે તેનો થયે પ્રકાર નીત્ય શીકારે જાયે સહી, શું કામ કરે છે ત્યાં રહી. ગોફણને લાગે છે ખ્યાલ, તેથી આણે પશુને કાળ; એમ થોડા દિવસ થયા જ્યાહરે, પછી શું કૅતક થયું ત્યાહરે. વછર કુંવર રાજાને તન, રમવા આવ્યા મૃગયા વન; ગેફણનો તે મારે માર, કરે પશુ તણો સંહાર કુંવર પંચ ગયે છે બહુ, કથા તે વીસરી કહું; એક તપસ્વી બેઠે કરે; બાન મન ઈશ્વરનું ધરે. તેને ગોફણ વાગી તે દીસ નીકળ્યું રૂધીરને ફાટયું શીશ; અરે અરે કરે પિકાર, એ કોણ દુષ્ટ મને મારનાર. વજીર રાય ત્યાં બે જણે ગયા, જોઈ પેલાને ઓશીઆળા થયા; આસનાવાસના કીધી ઘણું, સ્તુતી કીધી તપસ્વી તણું, બહુ અમથી થયો અન્યાય તે તમારે કરવે ક્ષમાય બેહુ જણું મન પસ્તાવો કરે, કરગરે ને ખોળો પાથરે, ત્યારે તપાવી છેલ્યા વચન, રાજકુંવર તું કે તન કેસંબા નમરીને ધણું. જેની કીરતી જગતમાં ઘણું. જે ચીત્રસેન કહીયે રાય, તે અમારા પિતા થાય તેને બરાસ કુંવર મુજ નામ, રમુ વનમાં યુગીયાને કામ. એવી તપસ્વએ સાંભળી પેર, ઉતરી ગયું તપસીને એર; અરે કુવર તમને નવ ઘટે, તેમાં તમારૂ માનજ ઘટે. જે બી હેત તે તજ શાપ, રાજકુંવર જાણ કરું છું માફ જે છે રાખે એવહુ જોર આ વનમાં આવી કરે છે સાર; સેજમાં ઘાત કીધી મુને, હું બળીઓ ક્યારે જાણુ તુને કસ્તુર શેભાવતી કહેવાય, દરીઆપર નગરી તે ત્યાંય, ત્યાંને કપુરસેન રજન, કપુરાવતી નગરીનું નામ, તેને કસ્તુરાવતી તન For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - (૮) બરાસ કસ્તુની વાર્તા. જ જાણે છે રતન. સવારીર કસ્તુરી ચોળી નાહય, વસુરાજા. તે મન ચાહાય કેને તે લાવે નહીં મન, અહંકાર વણે તેને તન. તેવી કોઈ નહીં સુંદર નાર, ત્રીલેકમાં પૃથ્વી સંસાર; પિતાને મન વરવાનું થાય, પણ તે નારી કેને નવ ચહાય. જોગી જંગમનાં મન ચળે, તેવી નારી ભાગ્યે જ મળે; તેનું મુખ જોઈ ચંદ્ર લજવાય, તે જઈ છુપે આભજ માંય. વેણ વાસુકી નાગ સમાન, વેણે કીધે પિતાને ઠામ; તેને કર જાઇ કમલ લજવાય, તથી રહે તે જળની માંય. તેથી ભ્રકુટી કમાન આકાર, નેત્ર ભર્યા છે રસ પ્રકાર. નાશીક શુક ચાંચ પ્રમાણુ, કપાળ જાણે ઉગ્યો. ભાણું, દંત જાણે દાડમની કળી, વાણિ મધુરી મિઠી ગળી; હસતાં ખાડા પડે છે ગાલ, મુખડુ જાણે લાલ ગુલાલ. પિટ પિયણવત પાતળુ, નાભીમેન શોભે અતી ઘણું; શ્રી સિંહના સરખી રંભ, જધા જાણે કેળના થંભ. ચાલ ચાલે છે ગજગતી, તેવી નારી પૃથ્વીમાં નથી. તે કન્યા પરણે જ્યાહરે, તને જોરાવર જાણું ત્યારે. સાંભળી એવી તપસીની વાણ, વિહળ કીધો રાજાને પ્રાણ; મેહબાણ વાગ્યાં તે ઠામ, બે મિત્ર સાથે તે વાણ તમે તમારે ભવન પરવરો અમારી આશા રખે કરે; એ નારી પરણીશું જ્યાહરે, પછી મંદીર આવું ત્યારે. જે નારી એ મળશે નહી, તો પ્રાણ તજીશું સહી, આ અવતાર ધય નારી માટે એવો મનમાં ઘડીઓ વાટ. * દુહા–ત્યારે વજીર સુત વાણી વદે, સાંભળ રાજકુમાર; તમને સુકી પાછો વળુ, ધીક ધીક મુજ અવતાર. આ તન મન ધન તારું, હું તારો ચાકર જાણ; તમે પાછો મને મોકલે, તે તમને ઘટે ન પ્રમાણુ. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. છ–મીત્રને એ વહેવાર, તે દુખીએ એ દુખીએ, મિત્રને એ વહેવાર, તે સુખીએ એ સુખીએ, મીત્રને એ વહેવાર, સાથે લઈને ફરવું મીત્રને એ વહેવાર, મન મુકીને મળવું; મીત્રને એ વહેવાર, બ્રાંત કહીએ નવ રે; મીત્રને એ વહેવાર, સર્વ વસ્તુ ચખાડી ચાખે. મીત્રને તે તે જાણિએ, જે વાટ લાટ સાથે રહી, સુખ દુખ આવિ મળે, એક ક્ષણ અળગે નહી. તે મીત્રને વિકાર, મન વિના જે મળવું તે માત્રને ધીક્કાર, તે શું નમન ના કરવું; તે મીત્રને ધિક્કાર, દુઃખ જોઈ પાછા ફરે; તે મીત્રને ધિક્કાર, પાપ થકી જે નવ ડરે તે મીત્રને ધીકાર, બે બેલ ન સાખે; તે મીત્રને ધીક્કાર, વાતમાં ભુડું ભાખે; તેવા મીત્ર શા કામના, જનિ ઉપર સ્નેહ ધરે; સામળ ભટ સાચુ કહે, મન મળ્યું ત્યાં અંતર કહે. પાઈ–માટે માને મારી વાત, હું આવું તમારિ સાથે બે જણ ઘેડ થયા અસવાર, ચાલ્યા અરણ્ય વન મોઝાર, અર વનમાં ચાલ્યા જાય, કેઈને નવ ગણે લેખા માંય; પહાડ પર્વ૮ ડુંગર પ્રચંડ, ટીંબા ટેકરા પ્રૌઢ અખંડ નદી નાળાં આવે ગુફાય, રસ્ત માર્ગ નવ જણાય; ખેર ખાખર ખરસાર ને તાડ, શીશો. બીયાં ને ભેટે હા. બાવળીયા બોરડીને કથેર, ઝાડ ઝંખન સુજે કેઇ પરતે મધે હરણું દેતાં ફાળ, બેલે જાંબુક સસલાં શીયાળ. -વાઘ વરૂ ચીતા છે ઘણું, સુવરઝ સીંહની નહી મણુંહવે વન દી* છે વોમ, મહા ભયંકર વસ્તી છે ભમ. ત્યાં બીવા લાગ્યા બંને સહી. જવા આવવાને માર્ગ નહી; એમ વીસ દીનને વીસજ રાત, બને અશ્વ બેલ છે જાત. એકવીસમે દહાડે થશે જ્યાહરે, એકસુંદર વન દીઠું ત્યારે; ત્યાં કાયર નરના જાએ પ્રાણ પણ શુર For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) બરસ કસ્તુરીની વાર્તા. વીર ધીર રાજાન. સુંદર વન દાઠું જ્યાહરે, મન રળીઆત થયું ત્યાહરે; ફળી રહી ત્યાં ભાર અઢાર, સુંદર સુગંધી છે અપાર. વાર વન ચારોળી તણું; અખરોડ પરતાં બદામ ઘણું; દ્રાક્ષ માંડવ છે ઠામઠામ, આબુ જાંબુ એલચીનાં વન. ડમરે મરે કેતકીના વળી, ગુલાબ માલતી બહેકે ઘણી; દાડમડી જમરૂખને સીતાફળી, લવીંગ લતા રહી છે ઢળી. કેળના સ્થંભ ઓળા ઓળ, વીવીધ પંખી કરે કલેલ, જાવંતરી જાયફળનાં વૃક્ષ, નાળીએરી નારંગી દ્રાક્ષ ચુક સારીકા ચકેર, કોયલ મેના મધુરા મેર; ભમર ગુંજર કરે. છે ઘણું, શોર કલેક થાએ નહિ મણું. તે ઠામે એ આવ્યા વીર, ત્યારે મનમાં આવી ધીર; દેખી વન બહુ હર ભર્યા, ત્યારે અશ્વ થકી હેઠે ઉતર્યા. દુહા--વીસ દહાડા એમ વહી ગયા, અશ્વ ઉપર અસ્વાર; એકવીસમે દહાડે ઉતર્યા, અશ્વ બાંધા તે ઠાર મુખ પખાલણ કીધું સહી, તેમાં કીધું સ્નાન; નિતકર્મ પિતે કર્યું, આપ સુરજને દાન. આસનાવાસના અશ્વની કરી, નિયાં ચાર ને નીર; નાનાં ફળ ભક્ષણ કર્યું, શુદ્ધ થયાં શરીર, શીતળ વાયુ આવે અતી, લાવે સુધી અપાર; સુતા સુખ પામ્યા બે ઘણું, નિદ્રા આવી તે ઠાર, ચપાઈ–બીજા દીનને થયે પ્રભાત, સુતા ઉઠયા બે જણ સાથ; વળી ત્યાં કીધું સ્નાન, સુરજને દીધાં અર્ધ દાન. ફળ તણું કીધા અહાર, પાછા અસ્વ થયા અસ્વાર; વળી ખેડ ખેડ કરતા જાય. કોઈને ગણે નહીં લેખામાંય. એક દેશ મુકીને બીજે લે, પડે નીશા ત્યાં વાસે રહે, રાજકુવર તવ બે વાણ, સાંભળ પ્રધાનપુત્ર ગુણવાન, ઘર મુક્યાને થયા ત્રણ માસ, તેઓ આપણી નવ પિતી આશ; હવે દેહ તજુ સર્વથી, મને કરતુરાવતી મળવા For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાસ કસ્તુરીની વાર્તા. ( ૨૧ ) ની નથી. ત્યારે ખેલ્યા શીલ સ્વભાવના વીર. રાખા આપ હેમાં ધીર; આપણે કસ્તુરાવતિને મળશું સહી, તે વાતમાં તા સંદેહ નહીં; વળી એમ કહીને ચાલ્યા જાય, આવ્યા અÀાર વનની માંય. દુહા—એમ વિચાર કરતાં સંચરે, આવી વસમી વાટ; ભયભીત વાદળ ભ્રૂણું, મનમાં ઘણા ઉચાટ. એમ કરતાં ત્રણ દીવસ ચયા, પછી શું થયું કામ; એક વડ ગભીર સહી, ઉતર્યાં તેણે ડા મ. વડ ચડે ધેડા બાંધીયા, ત્યાં સુતા અને વીર; ધીરતા ધીર રાખી ધણું, ને સુખીયા થયા શરીર. નીદ્રા કીધી ખેઉ જણે, વેગે ગઇ મધ્યરાત; ત્યાર પછી શું નીપજ્યું, હું વીસ્તારી વાત. સ્વમ આવ્યું એક રાયને, દીઠા પુરૂષ ત્યાં ત્રણ; ત્રીસે આયુધ અંગે થયા, તે ખાસ્મા મુખ વચન. ચિંતા કર નહી અધિપતિ, ચારો તારૂં કામ; તને કસ્તુરાવતી મળશે સહી, જશા કપુરાર્વિત ગામ. આજ થી ચેાથે દીવસે, આવશે આશાવરી ગામ; ત્યાં તમે સુખ પામશે, એવું આશાવરી નામ. ત્યાં તમે સુખીયા થશે, જડશે કપુરસ ગામની ભાળ; પછી કસ્તુરાવતી મળશે સી, એમ કહ્યું તત્કાળ એમ કહી પુરૂષ ગયા, અમકી જાગ્યા રાજન; પેલા પુરૂષ દીઠા નહી, પડયા વિચાર બહુ મન. એટલે વજીર સુત જાગીયેા. બાહ્ય સુખ વયન. તમે શું વિચારા રાયજી, કૅમ વિચાર વશ પડયા પ્રા જી; રાજકુંવર તવ ખેલીયા, સાંભળ નાત પ્રમાણુ. સ્વમ એક - ન્યુ મને, પુરૂષ આવ્યાતા ત્રણુ; પ્રગટ વાત તે કહી ગયા, વિચારી જોને મન. આથી ચેાથે દહાડલે, આવશે આશાવરી ગામ; કામ તમારે ત્યાં થશે, પહોંચશે મનની હામ, એમ કહી ગયા એટલે ઉધડીયાં લેાચન; એવી વાત તે કહી ગયા, સાચું કે જી ુ” સ્વપ્ર, ત્યારે વછર સુત ખેલીયા, અર્થે થા અશ્વાર; જેતે તે જડ્ડાશે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) બરસ કસ્તુરીની વાર્તા. સહી, કર્તા હર્તા કીરતાર. એમ કહી અન્ય ખેડીયા, ચાલ્યા ચતુરસુજાણ; ત્રણ દીવસ એમ વહી ગયા, ખુશી થયા તવ જાણું પાઇ–ચોથે દિવસ એ યાહરે, આશાવરી ગામ - વ્યું ત્યારે; નગર સુંદર દીઠું તહીં, દરવાજે દરવાન બેઠે સહી જઈ ઊભા બને તે ઠામ, ત્યારે દરવાને કર્યો પ્રણામ; બોલ્યો તવ રાજાને તન, કહે દરવાન સત્ય વચન. આ નગરનું શું છે નામ, કેણ અહીંને રાજાન; પણ દરવાન બેલે નહીં મુખ, ધાર્યું અતી અંતરમાં દુઃખ રાજાને પુછે વછર, કારે બેલ નથી અધીર; આ નગરનું નામ શું કહેવાય, આ ગામને કોણ છે રાય. એ કાઈ બેલે નહી વાણું, વજીર રાય ચાલા તે જાણ; ત્યાં તેને દીઠે પ્રકાર, સુંદર મહેલ ચીત્રામણ સાર. છ જ ઝરૂખાં વાડી સહી, મેડા મહેલની શોભા કહી; વાડી કુપ તળાવ ને વાવ, નગર જતાં ઉપજે છે ભાવ. નગરની શોભા અપરંપાર, ભર્યા દ્રવ્ય લક્ષ્મી ભંડાર; પણ વતી ઝાઝી નથી સહી, કેઈ કઈ માણસ ફરે છે તહીં. ખાંચા ખુંચી ગલી ને પિળ, જોઈ મોહેલાની ઓળા આળ; કે ઠેકાણે પુરૂષ મળે. કેઈ ઠેકાણે નારી પાણી ભરે. તેને જઈ પુછે રાજન, કઈ બેલે નહી વચન; તે જોઈ મન અચરત થાય, એ તે કારણે શું કહેવાય બે જણ મનમાં કરે વિચાર, પછી આવ્યા જ્યાં રાજદ્વાર; બજાર મધે આવ્યા સહી, તેની શોભાને પારજ નહીં. નેસ્તી બાચી તળી સાર, કઈ કણસારાની હાર; દેશની દુકાન હારોહાર, નાણાવટી પણ અપરંપાર. વેપારીઓ વેપારજ કરે, ગામમાં લેક ફરે ને હરે; પણ ન મુખે બોલે વાત; સમાએ સૌ બતાવે હાથ, રાજા સર્વને પુછે જઈ, કાઈ મોઢેથી બોલે, નહી; લેવાની જેને ઈચ્છા થાય, તે તેની દુકાને જાય. જે વસ્તુ. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાસ કસ્તુરીની વાર્તા. ( ૨૫ ) જોઇતી જેડ શમશાએ બતાવે તેંહું; માઢેથી માલવાની નાય, રાજ જોઈને વીસ્ત્રે થાય. બજારની ત્યાં ચર્ચા જોઈ, ખેલતું દીઠું નહીં ક્રાઇ; ત્યાંથી આવા ચાલ્યા જાય, રાજ મહેલ આવ્યા ત્યાંય. ત્યાં છડીદાર ઉભાઅે દ્વાર; જેરીકા લઇ કરી માજાર; રાજકુંવરે જા માંડયુ જેટલે, જેષ્ટીકા ખાડી ધરી તેટલે; બે જણ ઊભા ચોકીદાર, ને તેણે અટકાવ્યા રાજકુમાર. જેટીકા તેણે આડી ધરી, પશુ મુખે નહીં એણ્યેા જરી; તેમાંથી એક ઉભો રહ્યો, ખીજો મહેલ મહિ ગયા. પાછા તે આબ્યા જાહરે, પેલી લાકડી પાછી લીધી ત્યા રે; તે એ જણુ સભામાં ગયા, જન ચેરીમાં ઉભા રહ્યા. ત્યાં બેઠા છે પંડિત પ્રધાન, તે કચેરી શાભાયમાન; ગુણકા નૃત્ય કરે તે ઠાર, પણ મુખ નવ મેલે લગાર હાવ ભાવ કરે અતી ભ્રૂણા. હાથના ગાળામાં નહીં મળ્યા; પણ મુખે નવ ખેલે ક્રૂ, તે માસ સૈ જોયા કરે. રાજા એડેડ સીહાસન અર્ધાંગે તે રૂપ રતન; પેલા એ જણુ દીઠા જ્યાહરે, આશ્વાસન કરી ત્યાહરે; તમે રાજકુંવર આવ્યા છે સહી, અમારા ભાગ્યના પારજ નહી. પછી સેવકને કર્યો ક્રમાન, એની ચાકરી કરાની આજ; નારી અર્ધાગે હતી જે, તેને આગના દીધી તે. તે તમેા જા ઘરમાં નાર, રસાઇ સા મગ્રી કા તૈયાર; તે રાજા વજીર ખે જોઇ રહ્યા, પછે ખેલ પોતે ત્યાં કલા. પેલી નારી ઉડી ખેડી થઇ. પણુ માર્ડથી કાં મેલી નહીં, પહેરેલાં અંગે સાળે ૠગાર, તે નારી રંભાનેા અવતાર દુહા રાજકુંવર ત્યારે ખાલી, સાંભળરે રાજન. આ ગામ બધું નીરખીચું, વીપ્રીત દીઠુ` મન. મુખે કાબેલ તું નથી, પશુ પંખી માનવ જન; સભા બધી જોઇ સહી, કાષ્ટ નથી ખેલત વચન તમાને દિઠા ખેલાં, સાંભળા એ મોટા સંદેહ; આ માહેર For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. ઈ બોલતું નથી, શું છે કારણ તેહ. રાજા કહે તમે સાંભળો, પછી મનાવશું મન; સંદેહ મનના ભાગીશું, પ્રથમ કરે ભોજન. વાલંદ બોલાવ્યા તે સમે, સ્વપન કરાવ્યું રાજન; અર સુંગધી અતી ઘણી, તેથી કરાવ્યુ મર્દન. ઉષ્ણોદકથી સ્નાન કરી, કરવા બેઠા આહાર ત્રણે જણ સાથે રહી, પીરસે પિલી નાર. મન મમતુ માગી લીયે, પણ મુખે બોલે નહિ સાર. ભજન કીધાં ભાહતાં, ત્રણે રહીને માથ; મુખવાસ લવીંગને એલચી બીડાં આપ્યાં હાથ. પછી ગષ્ટ વાત માંડી સહી, બોલે રાજા સાથ; પ્રથમ તમારી કહે સહી, અથ ઈતી વારતાય. તમે કયાંથી આવ્યા ને કયાં જશો, તમો કયાંતણ રહેનાર, નામ ઠામ અમને કહે, તમે કોણ તણું કુમાર. ત્યારે રાજકુંવર ત્યાં બેલીઓ, સભળરે નરેશ તન રાજા ચીત્રસેનના, કસુંબા નગરી દેશ. આ છે સુત વજીરને, મારે છે મીત્રચારિ, અમે બે જણ અધે ચડી, રમવા ચાલ્યા શીકાર. ગેફણ મારા હાથમાં મારતે પશુને ધરી રી; તહાં તપસ્વી એક તપ કરે, જઈ વાગી તેને શીશ. રૂધિર ધાર તેને વહી, કરવા માંડયું ૧દન; અમે સમીપ જઈ કરી, કરગરી પુછ્યું વચન. તે કહે જે એવડુ ધરો તો જાઓ પુરસભાવતી ગામ, તેની પુત્રી પરણે જઈ જેનું કસ્તુરાવતિ છે નામ વચન તેવું સાંભળી, અમને લાગી હેડ ત્યાંથી અમે બે ચાલીયા. ખુંદતા આવ્યા પહાડ અને દુઃખ ઘણું ડીયું. આવી સુતા અર વન; નિદ્રા કીધી બેઉ જણે, ત્યાં થયું અમને સ્વમ, ત્રણ પુરૂષ કાઈ આવીયા, શુરવીર તે ઠામ; આજથી થે દહાડલે, આવશે આશાવળી ગામ, ત્યાં કામ તારે થશે, જડશે તમને ભાળ, તેમ કહી પાછા વળ્યા, તેવે થઈ ગયે પ્રાતઃકાળ. ત્યાંથી અમે ચાલ્યા સહી, તમ નગરીને ઠાર; પણ સંદેહ મનના For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? *** . .* / ૬ =* * **** બરાસ કસ્તુરીની વાર્તા. ( ૨૫ ) મટાડીએ, કે બોલતું નથી લગાર વેપાર વણજ કરે સહુ, કોઈ મુખે નવ બેલ વચન હાલે ચાલે દીએ લીએ સમજાવે કરી સન, એક તમે મુખ બેલો સહી, તે પડે છે મન ભ્રાંત; તારે તે નર બેલીઓ, હવે હું કહુ અમારું વૃતાંત. પાઈ– અમે સોરઠ દેશના રહેનાર. હમે જાત તણું સુતાર; અમે બે ભાઈની જોડી સહી, અમારા પ્રાક્રમને પારજ નહી. દેવધર છે મારું નામ, બીજા પ્રાણધર અલીધાન; તે ગોહે હું હને સહી, મારે દુઃખને પાર જ નહી. અમેગામ ને સુરસેન રાજન અમે જાતે હતા નીરધન; અમે બેભાયે વિચારી પેર, દ્રવ્ય કેમ આવે આપણે ઘેર; અમે કસબી છીએ અપાર બે ભાઈએ કર્યો વિચાર; કાષ્ટ તણો એક હંસજ કર્યો, તેમાં દરિ સંચારે ભર્યો. તેમાં કળા શી કીધી પ્રકાશ, તે ઉડ હંશ ચડી આકાશ, રાજહંસ તે ઉતરે તહાં, ભંડાર ખજાના ભરીયા છે જ્યાં તાળાં કુલુફ બહુ રહે તીતાં, વળી ચોકીદાર કોઈ ચાકી કરે, પેરેગીર તહાં પે ભરે, ત્યાં તે હંસ જાય જ્યાહરે, તરત ઉઘડી જાય ત્યારે, હંસ પેસે ઓરડા મોઝાર, પાંખ પોતાની પહોળી થાય, હંસ પહોળો થઈને છાંગજ ભરે. પેલી દેરી ભારે થાય જાહરે; મારે ભાઈ જાણે તેણે ઠામ પાછો આવે પતીકે ઘામ. તરત દોરી ખેંચે ઉલાસ, હંસ ત્યાંથી ઉડે આકાશ કવ્ય હર્યું તેણે અપરમપાર, તેમ કરતાં વરસ ગયાં છે ચાર, તે ભંડાર સરવે ખાલી ક ય લઈને ઘરમાં ભર્યો; એક દિવસ શું કઉતક થયું, તમ આગળ તે સાચું કહું, તે ભંડારિયે કર્યો વિચાર, ધન ખજાને નથી લગાર; ત્યારે રાજાને ચિંતા થઈ; ચેકીવાળા તેડાવ્યા નહિ તમારી ચેકીમાંથી ધન્ય જાય, તે ચોરને કરી પેદાય નહિ તે તમને મારૂ સહી માર્યા વિના મુકુ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા નહિ. જાગ્યા રાય ત્યાં આખી રાત, તે નવ જાણે મારે ભ્રાત; ત્યારે હંસ મેક તે ઠામ ચંકી વાળે શું કીધું કામહંસ આવત દીઠે જ્યાહરે, ચેકીવાળે જાયું તાહરે; હંસ પેઠે જ્યારે ભંડાર ધન્ય ભર્યું તેણે અપરમપાર. પાછા નીકળે જ્યારે બહાર, ઉડવાને કર્યો વિચાર; તે તેને ઝા સહી એટલે હારી તુટી ગઈ, ખાલી દેરી આવી હાથ; તેથી, ચમકી ઉઠ જાત; તેણે વિચારી એવી પેર, જે હંસ, રો રાજાને ઘેર; રાજા મુને ઓળખશે સહી, તે વાતમાં સંદેહ નહિ. દુહા- કાષ્ટ તણે એ હંસ છે, આતો પ્રાણધર વડનાર ની મત આવ્યું સહી, એમ કીધે મન વિચાર. તે માર્યા વિના મુદે નહિ, લુંટી લે ઘરબાર; હવે મુકે નહિ જીવતે શુળીએ દે નીરધાર. એવું મન વિચારીયું, તે માંડી કહી વાત અહિથી જલદી નાશીએ, નહીતર કરશે ઘાત ચોરી ઝલાઈ આપણુ, માટે ચેતે તરત; નાસે હવે અહિંયાં થકી, નહિતર આવ્યું મરત. વિમાન બે ધડીયાં હતાં, કાણું નીરધાર; તેમાં દેરી સંચરે અતી. ઘણે તે ઉડતાં ચાલે આકાશ. સાતસો જે જન જાય સહિ, બીજુ ચાર જજન સાર; ધનમાલ તેમાં લઇકરી બે ભાઈ થયા અસ્વાર. સાતમેં ઉપર પ્રાણ ધર ચ, ચાર ઉપર હું અસવાર; તે રાતે રાત અમે ચાલીવા, અંત્રીક્ષ ગગન મોઝાર, મારે પ્રાણધર આગળ ચાલી હું રહ્યો પાછળ છેક, પછી ખબર અંતર તેની નથી રહ્યો છું એકાએક ત્ર સે જે જન અહિયાં આવી છે સુતિ વડ એક ઠામ; રાતે નીદ્રા, કીધી ધણી, પછી શું થયું ત્યાં કામ. સ્વનું આયું ત્યાંહાં મુને, દીઠ પુરૂષ જણ ત્રણ; તમને તેણે કહ્યું હતું, તેમ મને કહ્યું વચન. દહાડે ચોથે આજથી, આવશે સુંદર ગામ, તે નગર બહાર દેહવટ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાસ કસ્તુરીની વાર્તા. ( ૨૦ ) થયું, એક દૈતે કર્યું તે ઠામ. માજીસ સરને ખાઈ ગયા, પણ માજીસ ન મળે ક્રાઇ; ઠામ મુકી નાશી ગયા, જોવા રહેવુ ન કાઇ, ભયું ભાદર શહેર છે પણુ માસ મળે નહિ કાઈ ત્યાં રાજમહેલ ખાલી રવવા, કરતુક દ્વૈતનાં હાય. ચાપાઈ–એમ કહી પુરૂષ ગયે, એટલે હું તેા જામતા થયા; પ્રાતઃકાળ થયા જ્યાહરે, અમે ત્યાંથી ચાલ્યા ત્યાહરે. આ નગર મેં દીઠું હુંત્યાહરે, ગામમાં પેઢી જ્યાહરે. નહિ મળે કાઇ ચાકીદાર. કાર્ડ લોક ન મળે લગાર બધી દુકાના ઉઘાડી સહી; અસંખ્ય માલ ભર્યાં તે મહી, તેની સંખ્યા કઈજ નહિ. પણું ન મળે ત્યાં ચાકી કાય, એવું દેખી મન અચરત હૈાય; નાણાવટીની દુકાના દ્વેષ, ઉઘાડી પડી છે તહીં. ખારણે રૂપીયાના ઢગલા ત્રણા, જવેર જડીયા ચાક્સી ઘણા; સધળાના માલ પડયા છે. બહાર, ન મળે ક્રાઇ ત્યાં રખવાળ. એમ સધળું જોયું છે ગામ, પણૅ આવ્યા હું આણે ઠામ; રાજમહેલ મેં જોયા સહી, પણ મેં કાઇ માણુસ દીઠું નહિ. ખાતા દીઠો બ્રાડા સાર, તેમાં દ્રશ્ય ભર્યા અપાર; હું આપે એક્લા જાત ત્યારે પછી કહું એક વાત, સુનું શહેર એવું દેખાય, જાણે કાપ્ત આવેને હમણાં ખાય; થરથર કંપે મારૂં શરીર, પશુ મેં મનમાં રાખી ઘણી ધી. પછી મેં મનમાં કયા વિચાર, હું એકલા શું કરૂં આ ઠાર, પશુ મારી પાસે વિદ્યા છે ઘણી, વિશ્વકરમાના પ્રાક્રમ તણી; મે વિચાર મનમાં કયા સહી. પછી મેં શું કીધું અહીં; કાષ્ટ તા પુતળાં બહુ કયી. મેં તેમાં દોરી સંચારા ભર્યું; તરાં ખીલાડાં હું દર સહી, તે પણુ કાષ્ટ પડેલાં તહીં; કાગડા કાભેર ચાલી પણ સાર, કાષ્ટનાં બધાં લડયાં એ વાર; માખી કીડી સ` મંજાર, તે પશુ કાષ્ટ તી બ્રુનાર. હંસ મેાર ચક્રારસ છે સહી જ છે. એમાં For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) બરાસ કસ્તુરીની વાર્તા. કોઈ ચેતન નહીં; અશ્વ ગજરથ બંદીયા જેડ જેડ, તેમાં નહીં ખાપણ કે ખેડ, આ સભા મારી બેઠી છે સહી કાષ્ટ પુતળાં ઘડેલાં અહી; ગુણકા નૃત્ય કરે છે નાચ, તે પણ કાષ્ટ તણી છે સાચ, અગે મુજ નારી સહી, જેણે રસોઈ કરી જમાડયા અહિં; એ પણ કાષ્ટની પુતળી સાર, તે પણ સાચી નહી લગાર. સાચામાં બેઠા એક અમે, એટલે બે જણ આવ્યા તમે, મને એકલું ન ગમે આ કામ, માટે અમોએ કર્યું આ કામ. આ સઘળે કામ ફરમાવ્યું કરે, ગામ મધે ફરે ને હરે. પણ મુખે કેઈ ન બોલે વાણ, જીવ નથી પણ જડ છે. જાણે મન રમાડે કરીને રહું, દુખ સુખ કેની આગળ કહું, આજ મારે આત્મા ઠર્યો સફળ જન્મ તમે મારે કર્યો; તમે બે જણને દીઠાં જ્યાહરે, ખુશી થયે હું અતી ત્યારે. આજચાર વરસે ભાગી ભુખ, જ્યારે દીઠું તમારું | મુખ; તમ ઉપર ઉપજે બહુ વહાલ, આજ મુખે બે સવાલ. હવે ખાસા પીઓ સુખે રહે , કામકાજ હોય તે મને કહે, હવે જવાનું જે કરશે તમે, તે તે મહા દુઃખ પામશું અમે. તમે બેસે રાજ્યસન, અમે ચાકરી કરીશું રાજન; આ સર્વે છે તમારો માલ અમે તે હતણું રખેવાળ, પણ દુઃખ એક મારા મનમાં ધાણું વિજોગ ભોગવું બાંધવ તણું આગળ ચાલી ગ છે એહ, ફરી સુને મળે નહિ તેહ. દેહા-આ નગરમાં હું એકલે, બીજું નથી અહિંઆ કેય; તમે બે જણ આવી મળ્યા. હવે મહા સુખ મુજને હેય. ત્યારે રાષ્ફવર વળતુ વદે, અમથી કેમ રહેવાય; અમારે કસ્તુરાવતી જેવી સહી, એહ વિના દેહ નવ ધરાય. મન ખાવું પીવું ગમે નહી, ન ગમે તે કરવી વાતો કસ્તુરતી મળે નહિ, તે દેહની કરવી For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. (૨૯) -- વાત. કાષ્ટ પુતળાં ઘડાયા સહી, કૌતક કીધું સાર; આ પ્રાકમાં થોડું નહીં, ધન્ય તુજ અવતાર, હાલે ચાલે કામ જ કરે, પેહેરે સૌ સાથ; ખાય નહીં બોલે નહીં, તે દેરી પ્રભુને હાથ. તારી ત્રિઘામાં બાકી નહીં, અમે જોઈ થયા પ્રસન્ન; ધીરજ રાખીને રહ્યા, તારી બુદ્ધિને ધન, છ –મૃત્યુ લેકના જન, ધનધન તારી બુદ્ધિ, મૃત્યુ લેકના જન, સઘળે તાહારી સુદ્ધિ. મૃત્યુ લેકના જન, પ્રાક્રમ પ્રભુના જેવું; તુ ઘડે ઘાટ અપાર, જ્યાં જોઈએ ત્યાં તેવું તુજ ચતુરાઈમાં ખામી નહી, એ હાલે ચાલે ઘણું અહીં; મૃત્યુલોકના માનવી, બુદ્ધિ તારી “નવ જાએ કહી. કાળા માથાના જન, વાઘને વશજ કરતા; કાળા માથાના જન, સમુદ્રમાં તે તરતા, કાળા માથાના જન, જળમાં દીવા બાળે; કાળા માથાના જન, વસે સ્વર્ગ પાતાળે. કાળા , માથાના માનવિ, જે પરકાયા પર જઈ કરે: કામણ મેહન વશીકરણ, તેતે વળતી નીત્ય કરે. પાઈરાજા કહે સાંભળ સુતાર, તારું પ્રાક્રમ અપરમપાર; માટે હવે આશા દિજીએ, અમે અમારો પથ લીજીએ. કરતુરાવતી જે મળશે નાર, તે આવીશું પાછા આ ઠાર; નહિ જડે અમને એ જાણુ, તે હવે અમે કહાડીશું પ્રાણુ, એમ કહીને છાના રહ્યા, ત્યારે બેલ દેવધરે કહ્યા ચિંતા શાને કરે છે. તમે તેની ભાળ કહાડીશું અમે. પુરાવતી નગરી કહેવાય, તે ચારસો જોજન અહીથી થાય. પણ વચ્ચે દરીયે મોટો સહી, ત્યાં કોઈથી જઈ શકાય નહીં; તે નગરી છે દરીયા પાર, તમે કેમ જશે તેણે ઠાર. તમે જોડે રહેવા દે આ કામ, અને એક કરીને કામ; જે વિમાન અમ. પાસે છે સાર, ચાર જજનનું છે જનાર. એ ઉપર સ્વાર્થ થાઓ, For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. સુખે દરીયાની પારજ જાઓ; ત્યારે હરખે તે રાજન, આરત પુરી Mી એ મારે મન તપ પ્રતાપે મળશે નાર, પાછા આવશું આણે હાર; અશ્વ મુક્યા આણે ઠામ, બે જણ જઈને બેઠા વીમાન. દેરી સંચારા જેવા સાર. ઉડયું વિમાન તે દરીયા પાર; ચારસે જેજન ભાવ્યા એટલે, વિમાન હે ઉતર્યું તેટલે, ત્યાં વસ્તી દિઠી છે ઘણું રાજા રડી નગરજ તણી, કનકટ ચળકારા કરે, હીરા રન જયાં કરે. દરવાજા સુંદર છે સાર. ભાનુમય શેભે ઝળકાર; દરવાન દિવાન ઉભા બારણે, તે સઉ એકી તણે કારણે તેણે પુછ્યું : ઇને ઠામ, કહે ભાઈ આ નગરનું નામ; ચેકીદાર બેટ્સે કરી પ્રસુમ. કપુરસભાવતી નગરીનું નામ. કપુરસેન ત્યાં છે રાજાન, દરદ નથી કેઇને મન; એવું સાંભળી બંને જણ રહ્યા, પછે નબર મધે તે ગયા, બંને જણે વિચારી પર, ઉતર્યા જઈ માલણને ઘેર. દેહા એ માલણ ઘેર રહા સહી, બે જણ બાવનવીર; નગરચર્ચા જુવે સહી, મનમાં રાખી ધિર. દિવસ આઠ સેજે ગયા, માલણને પુછી પર, સુખ દુઃખ કેવું શેહેરમાં, રાખે મેહેર કે કેર. શું નામ છે રાજા તણું, પ્રધાન કે કહેવાય શી પેર પ્રજા પાળે સહી, કેવો ચુકાવે ન્યાય. માલણ કહે તમે સાંભળે, અમારા દેશની વાત, સુખ સ્વર્ગના જેટલું, બેટી નવ કહું જાત. એ કપુરસેન રાજા સહી. ત્રીલેચન પ્રધાન; પુર પ્રજા પાળે સો, દેછે ઝાઝા માન. ચોર લંપટ ચાડી નહી, અદેખાઈ નહિ દેહ; પરમારથ ઉપર પ્રીતી ઘણી સૌને મન નેહ. વળી પુત્રી એક પરિવારમાં, સુંદરી અવની સુજાણ; આ જીભે વખાણું શું કર્યું, જેનું પેટ જ પાઈ સમાન. તે સમાન નહિ કે સુંદરી, અવનીતલ મોજાર તે બ્રહ્માએ નિરખો નથી, સ્વહસ્તે કીરતાર. મુખ જોતાં દુઃખ જાયે દેહનું . • For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા (૩૧ ) કસ્તુરાવતી છે નાર ભરજોબન વરસ તેરની. સ્વહસ્તે ઘડી કીરતાર. અથ ઈતિ તમને કહ્યું, આ નગરીને સાર. ચેપઈ–એવી વાત કહી જ્યાહરે, રાજકુંવર છે ત્યારે, પરણું કે કુંવારી સહી, તેનું કારણ કહેને અહિં ત્યારે માલણ બેલી વાણ, હજુ કુંવારી છે તે જાણ; એ કન્યાને મેટી છે તેવી કયાંથી મળશે જે એના પીતાએ પરણાવવા કરી, ત્યારે એને ના કહ્યું વળી; કહ્યું મારે મન છે અદકુ જ્ઞાન, મારે મન છે પુર્વનું ભાન. પુર્વ જન્મને કય મળે જ્યાહરે, અમે તેને પરણીશું ત્યારે; માટે રહી છે કુંવારી એહ, પરણ્યાની ના કહે છે તેહ. માગાં આવે જે અપરંપાર, સાને રાજા કરે નકાર; એવી વાત કરી જ્યાહરે, રાજકુંવર છે ત્યારે. એને કાઈ ન જાણે પાર, કહે પુરવ કેણ હતી તે નાર. ત્યારે માલણ બેલી વાણ, સાંભળ રાજા ચતુરસુજાણ કરતુરાવતી નારની વાત, તે એક જાણું મારી જાત; તેને માહારે અદકે નેહ, જીવ એકને જુજવી દેહ, સુંદર મહેલ કુવરીને સાર, દહાડે સહસ્ત્ર દાસી રખવાળ; માહરે જ જવું પડે છે તીહાં, ફુલની ચોળી ગુંથવી જતાં. એક દહાડે શેથ બનાવ, વાત કરવાને આ દાવ; ફુલ આપવા ગઈ જ્યાહરે, મુને હુકમ કર્યો ત્યાહરે. મને કહે કાંઈ વાતજ કરો, મેતી મારા માથામાં ભરે; સુખી દાસી પાસે હતી નહિ. ત્યારે મેં આવી વાણી કહી ત્યારે તેણે મને કહ્યું એમ, તું પરણ્યાનું નામ દે છે કેમ; પૂર્વ જન્મ સ્વામી મળશે જ્યારે, અમે પરણીશું ત્યારે મેં કહ્યું તમે છો સાચી સતી, ને પુરવ જન્મની પ્રીતી નથી; તમને તેવું કયાંથી જ્ઞાન, તે વાત કહો નિદાન. ત્યારે કસ્તુરાવતી બેલ્યાં વચન, આજ તારૂ મનાવું મન: હું કાઈ આગળ કહેતિ નથી જઈ. એ વાત કોઈ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પક, બરાસ કસ્તુરીની વ. જાણે નહિ. પછી વાત માંડીને કહી; તે સાંભળે છે રાજા સહિ. માન સરોવર છે જીયાં, હંસલી અવઅવતાર હું તીયાં. હંસ હતો મારો ભરથાર, મહેમાંહે પ્રીતી અપાર; જળ મીનને જેમ પ્રીત જડી, જુદા રહે નહિ એકે ઘડી. એમ કરતાં મને થયે એક તન, "હરખાં નર નારીને મન; અમ કરતાં પુત્ર મેટે કે, અમારે હરખ નવ જાયે કહ્યો. હું લડાવું લાડ અપરંપાર તન જાણું છું સર્વ કુમાર, શીવ દેવળ હતું જીહાં, અમે નરનારી રહેતાં તીહાં આ વાયુ દુબળે સહી, દ્રષ્ટી કેરે પાર જ નહીં; જળ પુરણું ભરાઈ ત્યાંય, પુત્ર પડયે તે જળની માંય દેહા-પુત્ર મુજ પડે સહી હંસ ગમે તે બહાર; પુત્ર પડે તે જળ વિષે, ને ત્યાં તે નિરધાર. પુત્ર જતો દીઠે જ્યાહરે, મેં માંડયું કલ્પાંત; તે ફરી પુત્ર દીઠે નહી આવી ગમે ત્યાં અંત. મેં રૂદન કીધું ત્યારે ફરી, પુત્ર પુત્ર કરી પોકાર; એટલે હંસ ત્યાં આવી, કેમ રૂદન કરે તું નાર. મેં વૃતાંત માંડી કહ્યું, જે ગયા લાડકવાયો તન; એવું સુણ હંસ કળકળે, જે ગયે લાડકવાયો તન, હાયહાય કરે ઘણું, કુટે માથુ તે વાર; પુછે ધીરજ રાખીને રહ્યો, મને ધીરજ આપી હગાર છે લટ તે માથા તણી, કુટ હઈ ને શીશ; ત્યારે હશે મને બહુ પ્રીછવી. કરી મારા ઉ. પર રીસ. હવે દુઃખ ધરે કેમ ગોરડી, એ મા જીવે નહીં કાય; ત ગત છે અટપટી, લેનાર હેય તે હેય. માટે બની રહે તે કામની, રૂદન કરે શું થાય; જે જાયું તે સર્વે જ, મહું વહેલું નિરધાર. વળી તુને હું જીવતા સહી, તે પુત્ર પણે ઉત્પન્ન; માટે ની રહે તે કામની, શાને કરે છે રૂદન. પછી રડતી રહી હું તે સમે, પણ મનમાં ધય વૈરાગ; સંસાર સુખ છેવું સહી, જાણે લાગી આગ. એમ થડા દિવસે ગયા જયારે; ત્યારે હંસ બે વચન; For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસકસ્તુરીની વાર્તા. (૧૨) સાંભળ નારી સુલક્ષણી, આજ મુજને એવું મન. સંભોગ કરીએ આપણે, તું નારી ચતુરસુજાણ; જો પરમેશ્વર કૃપા કરે, તે પ્રગટ થાય સંતાન ત્યારે કળકળી ઘણું કામની, હંસને કર્યો ધીક્કાર; પુત્ર શોક તું નવ ધરે, કઠણ પુરૂષ અવતાર. ધીક્કાર હંસ છે તુજને, એવી બોલ્યા વાણ; માહારે સંગ કરવો નથી, નથી જોઈતું સંતાન, પાઈ— ક્રોધ ચોથો મુજને અપાર, હંસને મેં કર્યો તિરસ્કાર; માહરે સંસાર શું સંબંધ નહિ. તારે ભેગની ઈચ્છા થઈ. કેમ સાંભરે નહિ તુજને તન, એવું કશું થયું કેમ મન. પુરૂષ જાત કઠણ નિરવાણ, હવે તજુ હું દેહથી પ્રાણ; હું મરું જઈ આપે આપ, હંસ શીર તારે પાપ. દવ બળતે તેને કામ મેં ઝંપલાવ્યું મુકી નામ; એ વાત માહારી ખરી કરી, આ રાજ કન્યા થઈને અવતરી તે હંસ પાછો મળે જ્યારે, તેને અમે પુછીશું ત્યાહ્યરે; તેને મહારી જે મળશે વાત, ત્યારે પરણશું તેની સાથ. આવી વાત મુજને ત્યાં કહી, શિખામણ તુજને દીધી તહીં, એ વાત રખે કે આગળ કરે, સુખે તમારે મદિર પરવરે. એની વાત તમ આગળ કહી, રખે તમે કોઈને કહેતાં નહી; તે માટે હજી કું વારી કન્યાય, તેથી પરણ્યાની કહે છે નાય કંઈ આવી ગયા રાજના તન, તે જુઠું બોલતા વચન; અમે પુર્વની જાણું વાત. પરણ અમારી સાથે વાત કરે ને જુદા પડે, તેને ઘાટ તે રાજા ઘડે; માનભંગ થઈ પાછા જાય, એમ કંઈક આવી ગયા રાજાય. એમ કહીને છાની રહી, ખરી નીશા રાજાની થઈ; એમ કહી કાણે ગયા, રાજા વજીર બે રમવા ગયા; કહે વજીર હવે સાચી વાત. એ નારી કેમ આવે હાથ; તેને કાંઈ કરીએ પ્રપંચ, જેમ ન For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) બરાસ કરીની વાં. આવે ઉની આંચ ગુણ સ્વભાવ ગુણને ભંડાર, લાક્ષણ પુર્ણ વી. સને બાર; પુરણ તે ચતુરસુજાણ, બંને પુરણું છે ગુણવાન. બેઉએ વિચાર કિંધો સહી, પ્રપંચ વિના કાંઈ મળશે નહિ; એક રાજા ને બીજે વછર, તે બેઉ જણ થયા ફકીર. હંસની એમ પિકારજ કરે, તે ગામ મધે બે જણ ફરે; ભગવો લુગડાં અંગે ધ, સેલી સીંગી માંહે ભર્યું. રાજા ઉંચી રાખે દ્રષ્ટ. ઘણું એક પામે છે કષ્ટ; વછર સુત સાથે તે કરે, સઘળે ફરીને જાહેર કરે; રાજા તે તે કારજ કરે; ગલી કુંચી સઘળે ફરે; હંસા હંસા વાણી ઓચરે, આખા શહેરમાં ફરતા ફરે. દેહ-ગલી કુચી સઘળે ફરે, ચંટું શહેર બજાર, મેહેલે મહેલ ઉમે રહે, ને મુખે કરે પોકાર. લેક તેને જોવા મળે, નાનું મેટું સર્વ; રૂ૫ જેઈ ફકીરનું, મનના મુકે ગર્વ; ભગવા કછેટા વાળીયા, તેથી શોભે સુંદર અંગ. નેત્ર જળ ભરી કરી, કહે એમ વારંવાર; એ હંસા એમ કહે સહી, બીજે નહિ ઉચ્ચાર. લેક કહે ફકીરને જે જોઈએ તે ; માગો માં સામું જોઈએ કારણ મનનું કહો. બેલાવે તે મુખેથી, કહે છે હંસા એમ; બીજું કાંઈ બોલે નહીં, ધ્યાનમાં આવે જેમ. રેજ દિન ફરતાં ફરતાં સહી, સાંજે આવે માલણ ત્યાંય; એમ દહાડા ઘણાક વહી ગયા, નવ જાણીતી માલણ થાય. એમ કરતા ફરતા પરવર્યા જ્યાં છે રાજદ્વાર ઓ હંસા એમ કહે સહી, તેને જુવે લેક અપાર. એમ ફરતા ફરતા આવીયા, જ્યાં છે પુત્રીને મહેલ, મહેલ તળે ઉભા રહી, નાખે છે એમ ટેલ. હંસા હંસા એમજ કહ્યું, નેત્ર ભરીને નીર; તે ઉંચી કષ્ટ કરી, અમ કહેતે ફરે ફકીર. તે કુંવરી બેઠી છે બારીએ, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા ચક નાંખી તે વાર; દીઠ પેલા ફકીરને કહેવા લાગી તે ઠાર. આ ફકીર બે કાંઈ કારમા, શું કહેતા હશે મન પુછો જઈ ફકીરને, શું છે તમ કારણ; આપણે જે જોઈએ તે આપીએ, મનાવીએ તેનું મન ત્યારે દાસી આવી બારણે, બેલી મુખથી વચન; તે ફકીરને બેલાવીયા, પુછે જેડી બે હાથ જે જોઈએ તે તે કહે, શું છે તમારે કષ્ટ; સાચુ કહે સુલક્ષણા, એમ દાસી કહે સ્પષ્ટ. ત્યારે રાજકુંવર બેલી, એ હંસારે વચન; બીજું કાંઈ બોલે નહી, દાસી વીમે પામી મન. નારી આવી માળીએ, કહે કુંવરીને પિર એ બીજું બેલે નહી, એ હંસા એમ કહે. પાછા ઉત્તર આપે નહિ. તે શું સમજીએ મરમ, જોઈતું. કંઈ મમત નથી, એ ધારી બેઠે ધરમ. ચાપાઈ–ત્યારે રાજકુંવરી બેલી વા, સાંભળ દાસી ચતુર સુજાણ; તે ફકીરને બેલાવો તમે, ભેદ તેને પુછીશું અમે. દાસી હશી ધશી હેઠી ગઈ, જઈ ફકીરને વાણી કહી; તમને તેડે રાજ કન્યાય, કૃપા કરીને આવે ત્યાંય. તે ફકીર એવું સાંભળી, મુજ તણી પતી છે રળી; ફકીર ત્યાંથી ઘરમાં ગયા, તે દાસીને સાથે થયા. બેસાડયા કનક આસન, દીઠા બેઉ તે રૂપ રતન; મનમાં પોતે સમજી નાર, સંદેશા પુછે કરે વિચાર ન હોય એ ફકીર સ્વરૂપ, નિચે છે કઈ શ્વિન ભુપ; ચક નાંખીને બેઠી નાર, દાસી સાથે પુછાવ્યો વિચાર. કહે ફકીર શું માગે તમે, જે જોઈએ તે આ પીએ અમે; ખાનપાન વળી ધન ને ધાન, જે જે તે સાચી કહે વાણ. ત્યારે હંસા કહી પિકાર, બીજે નથી તેને વિચાર, ત્યારે મારી મનમાં અચરત થઈ, એ સર્ણ દુઃખ ભલે સહી. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાત સાથે બીજો ફકીર છે જેહ, જોયા કરે છે દ્રષ્ટ તેહ; તેને બીજે નથી વિચાર, તે જોઈ પુછે છે નાર. કહે આ શું બેલે વચન, તેનું શું છે કહે કારણ; શું મુખેથી કહે છે એહ, અમે સમજતા નથી કઇ તેહ. અમે જાતે પુછયું જ્યાહરે એ હંસા એમ કહે જ્યાહરે, શું જાઈએ છે એને સહી, કહ્યા વિના કઈ જાણે નહીં માટે સાચું કહે આ કામ, ક્યાં રહેવું તે શું છે નામ. ત્યારે વહર બેલે બેલ, તેનું તે ભારે છે તેલ. તેની પૂર્વ જન્મની ની છે જેહ, હંસા કહી સંભળાવે તેહત્યારે રાણી કહે કાંઈ મને, અથ ઈતિ સંભળાવે કર્મ. દેહા-ત્યારે વછર એમ બેલી, સાંભળનારી વચન, કેઅંબા નગરી સહી, રાજા ચીત્રસેન રાજન તેને તન છે એ સહી, તેનું બરાસરાય છે નામ; અમે વછરના કુંવર સહી, તુજ ગુણ વસાવ અભિરામ. નેહ માહરે નાનપણ થકી, એક એકઠાં મન. ખાવું પીવું ખેલવું. કરવું તે એકઠું શયન, ગુણી પુરૂષ છે એ સહી; એમાં છે બત્રીસ લક્ષણ, કહે તે વિવાહ કીજીએ. એના તાલે કશું વચન, ત્યારે કુંવરે એમ કહ્યું, મુજને છે અદનું જ્ઞાન, પુર્વ જન્મની મળશે સહી. તે લેઈશું કન્યાદાન, ત્યારવિના પરણશે નહિ; મારે એની બાધા જાણ, હવેનામ લેશે પરફયા તણું તે તત્ક્ષણ જશું પ્રાણ એમ કહી બંને જણા નીસર્યા, ધરી મનમાં વૈરાગ. ફકીર થઈ વનમાં ભમ્યા, સંસારકીધો ત્યાગ, દેશ દેશને ગામ ગામ, એવા ખટ ખંડને ઘાટ. તે ધ્યાન એને લાગ્યું સહી, ને લાગ્યું એને હાડ. એ નારી મળશે જ્યાહરે, તે શું કરશું વાત, નહીતર એ ખેલશે નહિ, દેડની કરશું ઘાત. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરીસ કસ્તુરીની વાર્તા. ( ૧૧ ) ચાપાઇ-ત્યારે રાજ પુત્રી એલી વયન, કડા એતા પુત્ર ન્મનું તન; ત્યારે વજીર કહે છે વચન, ક્રમ સન્ડે ભાગુ એ મન ત્યાં નારી કાણુ હતી ખરે, કાણુ પુત્ર જન્માંતરે; તમે રાજકું રીઅે સહી, માટે તમ આગળ કહેવાય નહીં. તપ આગળ સાચું હીયે જ્યાહરે, કદાચ તમે એમ કડા ત્યાહરે; નિચે હું પુત્ર જમની નાર, મારા નિશ્ચે એ ભરથાર. વરવાથી એનું ભાગે વ્રત, તે વેળાએ પામે ઋત; માટે તમ આગળ કેમ કહેવાય, તેવું કહીને રહેા અનાય' ત્યારે રાજકુંવરીયે ખાધા સમ, જુઠુ' અમે કૅમ માલીએ વચન; ત્યારે વજીર કહે જો તપે, એવાં પારખાં દીઠાં અમેા. એમ કહી નારી પરણવા કા, જીરું ખેલતાં ન આણ લાજ; માટે તમને કહું છું અમે. એ વાતની રીમ મ કરશે! તમા. ત્યારે પાછી ખાલી નાર, મુને વાત કહા વિસ્તાર: તેમાં રીસ સુજતે સ્વ ચડે, સાચું કહેતાં કાણુજ વડે, ત્યારે વજીર આવે વચન. કહું તમને પુર્વ જન્મનું તન, માનસરોવર પાસે વન સાર; ત્યાં હતા હંસના અવતાર, તેની નારી હઁસણી સહિ, એમાં છત્ર એકને જીવા નહિ, ધણી પ્રીત છે તેને અપરંપાર; તેને એક થયો હંસકુમાર, લાડકવાયા બ્રા તે ખાળ; માઞાપને મન ઉપજે વદ્યાલ. એક દિવસ શું થયું નિધન; જળ મધે પાયા તે તન, ત્યાં ષ્ટિ થઈ છે. અપર પાર. વાયુ ત્યાં ધણા થયા સાર, તળે પાણી ડાય અદકું ઘણું; તેમાં કુંવરનું મૃત્યુ થયું, નારિએ બહુ કર્યું રૂદન. ૬ખીયાં થયાં બે જણાનાં મન. પછી હંસે વારી નાર, મુવા પુત્રના શા વિચાર. ચાડા એક દિવસ ગયા જ્યાહરે, એમ ઈસ માલ્યા ત્યાહરે; આવા નારી પાસે સહી. આપણે સંસાર કરીયે નહીં. અપશુ બંને જીવતાં છીપે નાર, તે વા લાં થાશે કુમાર; એવી For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. વાત કહી જ્યાહરે, હંસણુએ ક્રોધ કર્યો ત્યારે, ધીક ધીક પુરુષને અવતાર હંસને કીધે તિરસ્કાર; મુવા પુત્રને શેક ન ધરે તન, કેમ થયું સંસારનું મન, હંસણુએ વિચાર્યું ત્યાંય. પડી દવ બળતરા તે માંય; હંસની વારી તે નવ રહી, અગ્નિમાં હંસણી બળી ગઈ. ત્યારપછી હસે કર્યો વિચાર; ફરે દવ પછવાડે ફેરા ચાર, પેલે ભવે એ નારી મારી થજે, મને જ્ઞાન આ ભવનું હજો. એમ કહી પડે અગ્નિમાંય, તરત બળી ગયા છે ત્યાંય; ત્યાંથી થયો ચિત્રસેન ને તન, તે નારી ખેળે વનેવન. એ નારી એને મળશે જ્યાહરે, તેની સાથે બોલશે ત્યારે જે થઈ છે તે કહી છે વાત, જુઠું ના બોલું તમ સાથ. દેહાએ વાત નારીએ સાંભળી, તતક્ષણ થઈ અચેત; ચાસોશ્વાસ કાંઈ છે નહીં, નેત્ર થયાં દો સ્વત. હૈયે ડુમો જામીયો, વહી આંસુની ધાર; બે ઘડીએ મુછો વળી, ત્યારે બેલી તે નાર, ધન ધન ઈષ્ટદેવ તુજને, ધન્ય તું કીરતાર નારી હરખ અતિ ઘછું, મળ્યો પુર્વજનમને ભરથાર, ચક છેડી નાંખે તહીં જળહળ નીકળ્યું તેજ; આભ મધે જેમ વિજળ, તેવું દીઠું તરૂણીનું તેજ. છ –જળહળ ઝુળકયું તેજ, એજ તારૂણી જોઇ; ધરણ હલ્યા રાજન, સુધ બુધ સરવે છે, તે વજરે જોઈ નાર, ચમકીત ચિત્તમાં લાગ્યો; પડશે ધરણ મઝાર, પાયો તે તે જાગે. રાજાને પણ આવી, સુધબુધ ઠેકાણે લાવી; વછર ઉઠાડે તરત, સાન માટે સમજાવી. મેતી થાળ નારી ભરી, વધાવી રાજ તહીં પાયે લાગી પદમણી, પછી કર જોડી ઉભી રહી. ચોપાઈ–મેતીએ વધાવી લાધે રાય, કરજેડીને લાગી પાય, For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. જwww xvvvvvvvvvy આજ મારી ભાગી છે ભ્રાંત, મળ્યું પુર્વ જન્મનું વૃતાંત. રાત દિન વાટ જોઉછું, દુઃખથકી દહાડા બેઉ છું; એ મારે પુર્વના ભરથાર, નિચ્ચે હંસ તણે અવતાર. તમે એમ જાણે ભસ્થર. જે જુઠું બેલતી હશે નાર; પણ જૂઠું બોલું તે ઈશ્વરની આણું, મને પૂર્વ જન્મનું જ્ઞાન. મારા બાપે મુને પરણાવવા કરી, ત્યારે મેં ના કહી ફરી ફરી; મારે પુર્વ જન્મને મળશે શ્યામ, તેની સાથે છે મારે કામ. તે સહુ જાણે નગરના લેક, મિથ્યા હું નથી એલતી ફેક, આ પુછો દાસી સાહેલી જન, હું મિથ્યા નથી બેલતી વચન, એમ કહીને છાની રહી, કર જોડીને ઉભી રહી, પછી. એ રાજાને તન, સાંભળ નારી મારું વચન, તું જાણે તારા મ-- નને વિચાર; સાચું બોલું છું હું નાર, તે નારિ માટે તમે છે ભોગ, રાજ તછ લોધે છે જેગ, મારું મન પ્રસન્ન થયું જયારે વચન તમે સાચું કહ્યું, હવે ચેતાવ તારા માતા ને તાત. વિસ્તારીને કહે તે વાત. ત્યારે નારી કહે સાંભળ રાજન, એક પુછું તમને વચન, આજ પુરી પડી અમ આશ; આ નગરમાં રહે કાણુ વાસ.. હવે મને બહુ મળવા થાય, ધીરજ રાખી હવે નવ જાય, ત્યારે અરાસ બે રાય, અમે રહીયે માળી મંદિરમાંય. હવે અમને આરા દીએ, અમે પંથ અમારે લીઝ, અમે માળી ઘેર રહી રાત, તું તારા બાપને કરજે વાત. દેહાવા કહિને તે ગયા, ને આવ્યા માલણને ઘેર, તે પ્રેમદા હરખે અતિ ઘણી, પછી શી કીધી પર. માને તેડાવી મહેલમાં, કહી માંડીને વાત; આ ફકીર બે નગરમાં ફરે, તેમાં એક છે મારે નાથ. એ હંસા કે કહે સહી ઉંચી રાખી દ્રષ્ટ, એમ કહી શધે મુને, ઘણું પામે છે કષ્ટ, હંસ સાથે હંસણી & હતી ? For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) બરાસ કસ્તુરીની વાતો. યુર્વે મારે તે ભરથાર, એ હસ માં હતા સહી; ધર્યો બે જણે અવતાર, અવતરી આ દેશમ; તમે માતને તાત, કરતુરાવતી નામ તમે ધર્યું, હું બોલતી નાથ. એક કસુંબા નામે નગર છે, ત્યાંને ચિત્રસેન રાજન; તેને પેટ જે હંસ આવી, થઈને તેને બરાસ તન નામ તે તણું તેહને, પણ પૂરેવેનું જ્ઞાન; માત તાત પરણવા કરે, ત્યારે ના કહી સંતાન. મારી પુર્વેની નારિ મળશે જ્યાહરે, ત્યારે પરણશે તાત; હાલ નામ લેશે પરયા તણું, તે કરશું કેહની ઘાત. ત્યારે માત તાત બેલાં નહીં, ધર્થ પિતાને મન; એ - વરસત તેને મિત્ર છે, તે બંને નીકળ્યા વન. તે નગર દેશ જોતા - સહી, એ હિંસા કરે પિકાર; ફરતા ફરતા આવિયા, આપણું ન ગર મેઝાર. તેણે અથ ઈતિ સર્વે કહી, પુર્વેનું વૃત્તાત, નિચ્ચે થયે મારા મન વિષે, હવે ભાગી મનની ભ્રાંત. માટે અમને પરણાવો માવડી, ઝાઝું કહે શું થાય; તે ઉતર્યો માળી મંદિરે, જઈ ચેતા રાય. વાત સુણી કુંવરી તણું, તેના હૈડે હરખ ન માય; હવે પર , ણાવું દીકરી, એમ કહિ મહેલમાં જાય. ત્યારે રાજા ઉઠશે સભા ચકી, આ મહેલ મેઝાર; ત્યારે રાણી ઉઠી ચરણે નમી, વિનતી કીધી તેવાર. આજ મન યાચું કુંવરીતણું, ભાગી મનની બ્રાંત, મને મહેલમાં તેડી કરી, કહ્યું સર્વે વૃત્તાંત, મારી પણ ખાત્રી થઈ, એ જુદી નહિ વાત, પિલા ફકીર શહેરમાં ફરે, કહે હંસા પસારી હાથ. એ કોસંબા નગરીતણે, ચિત્રસેન રાજન; શોધવા નિસર્યો હંસા નાર જે, એ છે તેને તને. . ચોપાઈ–રાજાનું તે હરખું મન, સાંભળી નારિ તણું વચન; કાલે પંડિતને તેડી દઉં માન, શુભ દિવસ જોઇને દઉં કન્યાદાન, પ્રધાન મેકલીશું માળી અવાસ; તેડાવીશું સભા મોઝાર For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. પછી શુભ મહુરત જોઈ કરી, પરણાવી આપીશ દિકરી. એમ કહી સુતા તે રાત, દિવસ ઉગ્યા ને ચા પ્રભાત; સભામાં આવી છે રાજન. એટલે ત્યાં આવ્યા પ્રધાન, માન દઈ બેસાડ્યા કને. પાસે બેસાડી વાણી ભણે, આજ પુત્રીનું માન્યું છે મન, પેલા ભવન મળ્યો સ્વામિન, માટે તમે સેના લઈ સજ થાઓ. માળા તેણે મંદિરે જાઓ, પેલો ફકીર ગામમાં જેહ; એ બે જણ ઉતર્યા તેહ, મેઘાડંબર પર બેસાડી સહી. વાજાં વાગતે તેડી લાવો અહીં. કહે પ્રધાન એ સાચી વાત, હું મનમાં થયે રળિયાત, લેઈ સેનાને તત્પર થશે. તે માળી તણે અવાસે ગયા, ત્યાં જઈને કીધે પ્રણામ, ચાલે તમને તેડે રાજાન. આ ફકીર વેશ મુકી દીજીએ, રાજ વાઘ આપણુ લીજીએ; સુંદર અંગે ધરે શણગાર. પધારો રાજદાર. તારે રાજા હરખે મન મઝાર, બે જ મળી કર્યો વિચાર; સ્નાન કરી સુંદર થયા શરીર, બે જણ જાણે બાવન વિર. વસ્ત્ર મેકયાં છે જેહ, આપ અંગે ધરીયાં તેહા મેવા ઉંબરપર બેઠા રાય, જેમ તારા મધે ચંદ્રમાય. વછર અર્થે થયા અસ્વાર, વાત્ર વાગે અપરંપાર; તેનું સારંગધર એવું નામ, રાજા તણે છે તે પ્રધાન; નાબત નગારાં ગડગડે, ઢોલ તાસાં તડત. નાનું મોટું નગરમાં રહે છે જેહ, જોવા મળ્યા છે સરવે તેહ; તે બેઠા ત્યાં અમર કરે. નીશાન નેજા ફરફરે. કરતુરાવતી ભાગ્યેજ ભવ્યું, પિલા જન્મનું ધન્યજ મળ્યું; આ પેલા ભવતણે ભરથાર ધનધન એ બેને અવતાર. જેવું કસ્તુરાવતીનું રૂપ, તે સુંદર સરસ્વતિ ભુપ. એમ નગર નારી કરે વખાણ. બંને જણ ચતુરસજાણ; એમ કરતાં આવ્યા રાજકાર, રાજા ઉ તેણી વાર. હાથ પકડ ધરી ઉલાસ, બેસા પિતા પાસ; વજીર પાસે બે જ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨) બરાસ કરતુરીની વાર્તા. છે, અને અન્ય વાત પિતાની કહી; તમે આવ્યેથી હરખ્યા અમે જીવતદાન દીધું છે તમે, અમ પુત્રીનું માન્યું છે મન. અમે જહું છું તન મન ધન, તમે મેટા રાજાના કુમાર; અમારા ભાગ્ય તણો નહિ પાર. હવે શુભ લગ્ન જેઈ કરી, પરણાવી આપું દિકરી. ઘણું સતાવી દીધાં માન, આપ્યાં બીડાં ફફળ પાન; પછી જેથી તેડાવ્યો રજન, કર જોડીને પુછે વચન. તમો રૂડે દિવસ જોધી કહાડીએ, અમે વિવાહ જગન માંડીએ, આ બરાસરાય ચિત્રસેનને તન, કસ્તુરાવતી રૂપે રતન તે બંનેને પરણાવશું અમે, રૂડે દિવસ બળી આપિ તમે; ત્યારે જેશીએ નિરધાર્યું લગન, રા જા આગળ કહ્યું વચન આજથકી રૂડા માસજ ત્રણ, ત્યાર પછી છે રૂડા દીન; વૈશાખ સુદ ત્રીજને સોમવાર, રૂડે દિવસ છે નિરધાર. તે દિવસે લહાવો લઇએ, કન્યાદાન રાય દીજીએ; સાંભળતામાં હરખું મન જોશીને આપ્યું બહુ ધન. દેહા–લગ્ન નિશ્ચ કર્યું રાયજી વળા દઈને માન; ગેળ ધાણા વેહેંચાવીયા, વેહેંચ ફેફળ પાન. નઝમધે જણાવીયું, વિવાહ કેરી વાત; કરતુરાવતીનું લગ્ન કીધું, બરાસરાયની સાથ. હરખ્યા લેક તે મન વિષે, રૂડ કીધું કામ કરતુરાવતી મહા ચતુર છે, તે છે એ રાજાન. પછી માન દઈને વળાવી, માલણ તણે અવાસ; વાજતે ગાજતે આવીયા, પોહેતી મનની આશ. ત્યારે હાજા હર ખો મન વિષે, કહ્યા પ્રધાને વચન; હવે લગ્ન સામાન તત્પર કરે, ખરચ અદકું ધન. રંગ મંડપ તત્પર કરે; ચીતરાવ ચપાસ, મંડપ રચના અદકી કરી. જે પહેચે મનની આશ. એમ દિવસ અહુ વહી ગયા, આવ્યો અને દિવસ સાર; મંડપ રચાવ્યો મેકને, For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. (૪) થઈ રહ્યો જેજેકાર. પીઠી ચોળી પ્રીતશું, નારી મંગળ ગાય; ઢેલ ધમકાર વાજતે, રાજા પરણાવવા જાય. સાબેલા ભલી ભાતના, બરાસરાય એ સ્વાર, નાહનું મોટું નગરનું, જોવા ચાલ્યાં નરનાર. કોઈ મેહેલે કેઈ માળીએ, કોઈ દેખે નીજ દ્વાર; કોઈ ઓટલે કઈ બારીએ, કોઈ ઘરમાં કોઈ બહાર.. મુખ જોઈ હરખે સહુ, બંને સરખી જેડ, સરવે લક્ષણ પૂર્ણ સહી, કશી વાતમાં નહિ ખોડ. મંડપે વર આવીઓ, સાસુજી પેખે આંક; કુમકુમ તિલક ભાલે કર્યું, પંખી તાક્યું નાક, માહ્યરામાં પધરાવીયા, વિપ્ર ભણે સાવધાન; કપુરસેન રાજા સહી, આપે કસ્તુરાવતીનું દાન, હરખ ઘણે આપે થયે. નરનારી રળી આત; પરણી ઉઠયાં બંને પ્રીતશું, વધાવે સરવે સાય. ગોત્રજની પૂજા કરી, વિપ્રને લાગ્યાં પાય; ત્યાં દાન દીધાં અતિ ઘણું, માનુની મંગળ ગાય. ખાન પાન અદકાં કર્યા, ભેજન કરાવ્યું ગામ; વાજતેગાજતે લાવીયા, વહુવરને તે ઠામ. એક મેહેલ આ રાયજી, પુત્રીને રહેવા કાજ; સેવક આપ્યા શોભતા; તેમાં રહ્યા પતે રાજ ત્યાં ખાન પાન કરે ખંતથી, કરે મનગમતે ભોગ; બંને તે સુખ ભોગવે, રૂડે કરે સંજોગ. રાજસભામાં આવે સહિ, ત્યારે રાજા દે બહુ માન; આદરમાન સર્વે કરે; રાજા સયત પ્રધાન પાઈ એમ રોજ સભામાં આવે જાય રાજને મન હરખ ન માય; એમ કરતાં વરસ થયાં છે ત્રણ, ત્યારે રાજાએ વિચાર્યું મન. એક દિવસ બેઠાં નર ને નાર, હાસ્ય વિનોદ કરે અપાર; ત્યારે રાજાને સાંભળ્યાં માબાપ, ઘણું દુઃખ પામ્યા તે આપ ને વહી આંસુની ધાર, નિસાસા મુકે અપરંપાર, ત્યારે નારી બોલી For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir {w ) બરાસ કસ્તુરીની વાતો. વચન, શું દુઃખ પડયું છે રવામિન. આવડું દુઃખ થયું શા માટે, શા મનમાં થયો ઉચ્ચાટ; તારે રાજા કહે સાંભળરે નાર, મારા દુઃખને નહિ આવે પાર. માબાપ અમારા દુર રહાં કઈ, સુંદરી અર્થે આવ્યા અહિં તે મારા વિજોગે તજશે પ્રાણ. વાત કરતામાં થાશે હાણ. મારી જે પ્રભાવતી માત; તે અમ વગર જીવે નહિ જાત, તે મુને સાંભળ્યાં મા ને બાપ, તેથી દુઃખ ધરૂંછું આપ. હા–નારી કહે દુઃખ કાં ધરે, કહું મારા બાપને વાત; ચેતાવું મારી માતને, હું આવું તમારી સાથ. કસ્તુરાવતી તહાંથી પરવરી, જ્યાં પિતાને તાત; વાત કીધી વા તણી, જ્યાં પિતાની માત. તારે માત તાત હરખાં ઘણું, પુત્રી તતપર થાઓ, સાતમે જોજનનું વિમાન છે, તેમાં બેસીને જાઓ. પ્રાણધર આપણું ઘર વિષે, રાખ્યો કરી જતન; તેની પાસે વિમાન છે, તે જાય સાતમે જોજન. પુત્રી પધારે સાસરે, એમ કહીને માતા રોઈ, એસાડી ચુંબન કરે, ફરી ફરી સામું જોઈ. નમણાજમણી તું થજે, રાખજે કુળ વહેવાર; ગરમ થતી નહી દીકરી, નરમ થઈ રાખજે ભિાર. દીકરી તે ધન પારણું, વસાવે પારકું ધામ; અમે પાણીથી મેટી કરી. તે બરાસરાયને કામ. પછી જવાની સજઈ કરી, રાજા એલ્યો તે વાર; પ્રાણધરને બેલાવીઓ, કહ્યું તમે થાઓ તૈયાર વિમાન તમારું સજ કરે, પુત્રી જમાઇને કાજ; એના માબાપને સપિ જઈ જ્યાં ચિત્રસેન મહારાજ. ત્યાં પ્રણામ કહેજે માહરા, જ્યાં ચીત્રસેન ભુપાળ, અમ ભાગ્ય શું વખાણીએ, કુંવરી પરણી તમ બાળ. ચોપાઈ–કસ્તુરાવતી બેલી વચન સાંભળીએ મહારાસ્વામી For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાત. (૪) નઃ એક પ્રાણધર નામે સુતાર, હમારા બાપે કર્યો વિચાર. તેની પાસે છે વિમાન, શું કરે તેનાં વખાણું; તે ઊડી જાય સાતમેં જે જન, તે ગુણ જોઈ હરખે રાજન ત્યારે રાજા સમજે મન, પોતીકા વજીરને કહ્યા વચન; આ પ્રાણધરની કહે છે વાત, રખે હેય દેવધરને ભ્રાત. એક વિમાન છે આપણું પાસ, ચારસે જજન અવાસ; પછી પ્રાણધરને બેલા પાસ, વાત પિતાની કરી પ્રકાશ સાતમેં જે જનનું વિમાન છે એહ, તમે ક્યાંથી લાવ્યા તેહ, ત્યારે તેણે કહ્યું સૌ વૃતાંત, ભાગી બેઉ જણની બ્રાંત. પ્રાણધર કહે સાંભળ વાત, એ વિમાન ઘડયું મેં હાથ; એક દેવધર નામે બીજે ભાઈ, તેની કહે તેવી વડાઈ. ચારસે જોજનનું છે જેહ, દેવધર પાસે છે વળી તે; સાત જનનું મારી પાસ, અમે આવી રાજને અવાસ, અમારે દેવધર છે જેહ, તે વિના દુઃખીયા છીએ દેહ; વિજેગ પડે છે તેની સાથ, એવી પ્રણિધરે કીધી વાત. દેહા–રાજા કહે પ્રાણધર સુણે, શીદ વેઠે છે. આવાં દુખ: અમે મેળવું તમારા ભાઈને, શીવજી કરશે સુખ. અમને ભાઈ મળ્યો તમ તણે, તે વાત કહું પ્રકાશ ચારસે જે જનનું વિમાન તે છે અમારી પાસે. સાંભળતાવેંત હરખે ઘણું, ધન ધન ધન આજ બાંધવને મેળે થશે, આતે સાચું કે સુપન. તત્પર થશે વળી તે સમે, રાજ કરે વિદાય; રાજાએ ધન બહુ આપીવું, વળી પુત્રી વળાવી ત્યાંય. સાતમેં વાળાપર બેઠા જઈ નરનારી બે સાથ વિમાન બે તૈયાર કર્યો, તે કહું વિસ્તારી વાત. પ્રાણધર ને વછર સહી, તે ચારસે ઉપર અસવાર; આજ્ઞા માગી રાયની, જવા આ તૈયાર. મા કહે દીકરી સાંભળો, કહાવજે કશળ રે; જળ વિનાની For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬ ) બરાસ કસ્તુરીની વાર્તા. માછલી, હું તુજ વિનાની તેમ. એમ કલ્પાંત કીધું ઘણું, મુખે કેમ લાયક પુત્રી પણ એમ પ્રીવે, ગળગળીત થઈ જાય. વળાવીને પાછા વળ્યા, પ્રધાન ને સહુ લેક રાય સભામાં આવીયા, પરહર્યો પાછો શોક. પાઠ-હવે એ વાત એટલેથી રહી, પેલા વિમાનપર બેઠા જઈ; સાતસુંવાળુ જે વિમાન, તે ઉપર બેઠે રાજાન. સાથે બેઠી કસ્તુરાવતી, એ બેની શોભાને પારજ નથી; ચારસુંવાળુ વિમાન જેહ, તે ઉપર પ્રાણધર બેઠે તેહ. સાથે બેઠે વજીરને તન, એ રીતે ચાલા ચારે જણ; ભર દરીયે ચાલ્યું જેટલે, શું કૌતક થયું તેટલે. સે જોજન જ્યારે તે ગયા, ભર સમુદ્ર તે તે આવીયા. ત્યારે રાજાએ વિચાર્યું ખરું, માહારું વિમાન તે આગળ કરું. એમ વિચારી ખેંચી દેર; કીધું રાયે અદકું જેર; વિમાન સડસડાટ ચાલ્યું જેટલે, પ્રાણધરે તે દીઠું તેટલે. એ મારાથી આગળ જાય, મારા કસબથી આગળ થાય; એને આગળ જવા કેમ દઉં, પલક એકમાં પકડી લેઉં. તે પણ કળથી મરડી સહી, ચાલ્યું તેની ખબર ના રહી. બરાબર ચાલ્યા જેટલે, મહેમાંહે અથડાયાં તેટલે રાજાનું વિમાન તે ભાંગી ગયું, એટલામાં શું કનક થયું, હાહા એમ કર્યો પિકાર, વિમાન પડવું દરીયા મેઝાર. હાહા એમ કહ્યાં વચન, વિમાન ગયું છે દશ જેજન; રાજા રાણું બે જળમાં ગયાં, પેલા બે જણ માર્ગ વહ્યાં. નારી જળમાં પડી જેટલે, એક મ મળી તેટલે; તે મચ્છ જળમાં રહ્યા છે મહી, વિમાન તે પડયું છે તહીં. ભાગ્ય પણું લાકડું કહેવાય, તેને વળગી પડ્યો તે રાય. જીવ્યાની આશ મનમાં નથી, પણ ધીરજ રાખી સર્વથી. રૂદમાં For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસકસ્તુરીની વાર્તા. (૭) સમર્યા શ્રી ભગવાન, તુહીતુહી એમ ધરે છે ધ્યાન. તું મને ઉગારે શામ, સમુદ્રમાં પથ્થર તાર્યા રામ. તું જળને સ્થાનિક સ્થળ કરે, ને સ્થળને રથાનક જળ ધરે. એમ સાત દીન ને સાત રાત, દુઃખ વડયું રાજાની જાત, આઠમો દિવસ થશે એટલે બેટ એક આવ્યો તેટલે, લાકડું તણાઈને આવ્યું તહાં, જ્યાં બેટ એક છે જહાં બેટ ઉપર નહી કે જન, એકલે જઈ ઉભો રાજન. ચારે પાસ જળ દેખાય. ઉપર તે વાદળ જણાય. હા કસ્તુરાવતી કયાં ગઇ, મહારી આ ગતી શી થઈ. કયાં ગયે મારો પ્રધાન, જે ગુણ સ્વભાવે ગુણવાન, હવે હું ક્યાં જઈને હું આ બેટ ઉપર તે શું ખાઉં જવાળનું પાણી આવશે જેટલે, બેટ ઉપર ફરી વળશે તેટલે; કાણું હવે મને રાખણહાર, એમ ચિંતા કરે રાજકુમાર એમ બાપડે સઘળે ફરે, કસ્તુરાવતીનું ધ્યાન ધરે; માહારી રાણી તે કયાં ગઈ, એ રતન હાથે છાવું નહી. હાય મેં જુઠો કર્યો વિચાર, પરપંચે પરણ્ય હું નાર; મેં જાણ્યું મારી થઈ નાર, હવે એ નારી કયાં જનાર. મેં પેલા ભવની વાતજ કહી, ત્યારે મુને પરણુ સહી પિલા તપશીએ મેણું દીધું જેમ, કસ્તુરાવતીને પરણ્ય તેમ, હું પર પરપંચે કરી, ગઈ જેતા માટે સુંદરી; મેં જાણ્યું તપશિીને લાગું પાય, દેખાડું કસ્તુરાવતી કન્યાય. મારું ધાર્યું તે કયાં ગયું, ઈશ્વરનું ધાર્યું આગળ થવું; એમ કહીને કરે રૂદન, કેણિ સાંભળે તેનું વચન. છોકર્સે વશ સંસાર, કમેં કીરતારજ ચાલે; મેં ડહાપણ ચાતુરી, કર્મથી ગામમાં મહાલે; કર્મથી મળે શુભ નાર, રાજ પણ કર્મથી પામે; કર્મથી ગુણ લક્ષણ, દુખ સૌ કર્મથી વાકે, For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 ૪૮) બરાસ કસ્તુરીની વાર્તા કરમથી ધ મળે ઘણું કર્મથી સઉ કરજેડી રહેલું સુખ દુખ એ સહ કર્મથી શામળભટ સાચું કહે. કર્મથી પૃથ્વી પર રાજ, કર્મથી ખિજ માગે; કર્મથી વાહન બેસનાર, કર્મથી દડે આગે; કમેં ડાહ્યાજન, કર્મે સૌ ઘેલે કહે છે કે સઉને પાલણ. કરમે સી આધિન રહેછે; કર્મ કરે તે કઈ નવ કરે, સુખ દુખ હાણું વૃધી સહિ; કર્મો કરતુરાવતી મળી તહીં, કમેં હું આવ્યો અહીં. દેહરો- એમ કલ્પાંત કુંવરજ કરે, પછી વિચાર્યું મનશું જ્ઞાન; નાગે મને કહ્યું હતું, તેનું ધરીયું ધ્યાન. ઇષ્ટ દેવ તું મારે, તારો છું બાળ કષ્ટ પડયું મુને અતિ ઘણું આવી કરો સંભાળ. તમે મુજને કહ્યું હતું. સંભારે એ વાત, કષ્ટ પડે મુજને સંભારજે, તે આવી કરો સહાય, એમ સ્તુતિ કીધી ઘણી, પ્રસન્ન થયો તે નાગ; એક દર મંતરી નાંખ્યો સહી. ફળયું કુંવરનું ભાગ્ય. આ દોરે કયાંથી આવી, જહાં નથી માનવની જાત, દરે લીધે તે કુંવરે, મનમાં વિચારી વાત. તે દેરે લીધે હાથમાં, બેઠાં બેઠાં કીધી રમત. પગ અંગુઠે બાંએ સહી, તે થશે પોપટ તરત તે ઉડે ગગનમાં, ચીત ધરિ ઉલાસ હવે મેત થકી તે ગ, એમ કહી ચાલ્યો આકાશ. હવે એ વાત રહી એટલે, કહે નારીને નેટ; તે સમુદ્ર માંહે પડી, તે ગઈ છે અને પેટ, તે મછ ત્યાંથી ચાલીઓ, જોરાવતી નગરી માંહ; ત્યાં ઢીમરે જાળ નાખી સહી, આવી તે ફાં માંહ, તે નગર પ્રત્યે લાવી તેનું વધ કર્યું ત્યાંહ; માંહેથી શ્રી નીકળી, તે અધમુઈ છે જાણ. શ્વાસોશ્વાસ કાંઈ છે નહિ, ઘડી બેઘડીએ જશે પ્રાણ, એવી અવસ્થા જોઈ નારીની; ટીમર લાવ્યે રાજભવન. સેવક મોકલ્યો પિતા તણો, મોકલી ત્યાં સુખપાલ; તેડાવી પિતા કને, યા તેના હાલ. રૂમાં ભરી સેક For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસ કસ્તુરીની વાર્તા (૪૯) કરાવિયે, ત્રણ દીવસે એમ સાર; છવ શાંતિ પાસે સહી, ત્યારે કાંઈ ચેતન થઈ નાર. ઉઠવા બેસવા માંડીયું, ત્યારે રાજા હરખ્યો મન; એમ કરતાં પ્રભુ કૃપા કરે, તે સારી થાય સ્ત્રી જન એસડ વેસડ કરે અતી ઘણાં, હવે માસ થયા છે ચાર; ત્યારે બોલે ચાલે સહી, સાજી થઈ તે નાર. માત તાત કેરું તમ તણાં, કેણું તમારે છે ભરથાર, કોણ દેશમાં રહે તમે, તે સાચી કહોને વાત. જે જુઠી વાત બેલે તમે, તે ઈશ્વરની આણુ, તારે નારી કહે નરપત સુણે, માહરા કર્મની કહાણુ, કપુર સમાન દેશ માહરે, ત્યને કપુરસેન રાજન, કપુરાવતી રાણી સહી, તેહ તણી હું તન. કરતુરાવતી નામ છે માહરૂ, લડકવાઈ અપાર, માતતાતને વહાલી "ધણી, મુને બહુ લડાવે લાડ, સવા શેર કરતુરી ચોળી કરી, નીતે હું તે નાછું; મારા બાપ પરણવવા કહે, પણ મનમાં હું ના ચાહુપુર્વનું જ્ઞાન મુજને હતુ તેહ મળ્યો ભરથાર, તે ચીત્રસેન રાજા તણે, બરાસ નામે કુમાર, તે પરણે મુજને પ્રીતથી, સાસરે જતી હતી સાર; વિમાન હતું તે ભાગી પડવું, ભર દરીઆ મેઝાર. તે કંથને હું કામની, પડી અરણવ નીર, સ્વામી મારે દુખી છે, જે હતે બાવનવીર. મુને ભાન મહારું નથી, જે કયાંથી આવી આ ઠામ, કેણ દેશ રાજા તમે, શું છે તમારૂ નામ ચોપાઈ ત્યારે રાજા વિક્મ થયો, વળતો બેલ કુંવરીને કહ્યો, અરે બેન તું લાડકવાઈ, કપુરસેન હતા મારે ભાઈ. મારા કાકા છોકરા સાર, પિત્રાઈ છે પણ મિત્રાચાર; તેની પુત્રી કdરાવતી, અરે બેન તારિ આ શી ગતી, અમ ઉપર બહ રાખે હેત સેપે તનમન ધન સમેત, તારું મુખ જેવા પામે નહીં લેક, તેની ગતી કેમ આવી હોય. રાણીબા આવી તે ઠામ, સુચના છે For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ). બરાસ કસ્તુરીની વાર્તા તેનું નામ, તેણે સાંભળ્યું એ વૃતાંત, અતીશે માંડયું કલ્પાંત. રાજા પણ કરે રૂદન. તે મન ધરે જુગજીવન, ત્યાં વહાલી રાણીને બાલ, તેના શા થયા હવાલ. કરતુરાવતી કરે રૂદન, કયાં ગયો માહારે સ્વામીન; એ મારા હૈડાને હાર, પ્રીત અતીશે અપરંપાર. મારે તેની સાથે છે કામ, કયાં ગયો એ મારે સ્વામ; તેડે કેસને હૈડું હણે બરાસ બરાસ મુખેથી ભણે સૌ મળીને પ્રીછવે નાર, કયાં ગયે તારે ભરથાર; પરમેશ્વરે બચાવી તને, આવી મળી કુટુંબ સને તેને ઈશ્વરે કરી હશે સહાય, કાલે આવી મળશે અહ્યા એમ વિનવે નગરના લેમ, પણ સોચે નવ ટળે શોક. પછી વિચાર્યું કરતુરાવતી, ધિરજ માહરી રહેતી નથી. હવે સંભારૂ સીતાપ્તી રામ, તે મેળવશે માહારે ચામ. પછી નારીએ એવું કીધું નહીં; રૂદન તજીને છાની રહી; રાજા પ્રત્યે કહ્યું તે ઠામ, માહાર એક કરોની કામ. છ –પુત્રી કહે સુણ તાત, વાત એક માને મારી; સ્વમીને જેગે જોગ. બેગ શા કામને ભારી; શણગાર સજુ નહી અંગ, સંગ નહી સાહેલી; આ મેડી મેહેલ અવાસ, બહુ જાએ તે મેલી; ખાન પાન ધાન માન, તે ઉપર નવ ધાવું; સવા પાશેર જવને લેટ. ત્રીજે દહાડે ખાવું, કાથો રંગ ને રાગ, અંજન મ જન નહી કરવું માહારી સ્વામી મળશે જ્યાહરે, તહાં લગી એમ કરવું, એક સફેત વસ્ત્ર ધરવું અંગ, સંગ શખું જપમાળા, ધરૂ સમુદનું ધ્યાન; સુખ કેશુ આપે તાળા; હું તજુ મુખ બળ, બેલ માને આ સાચે; મને સ્વામીને પડે વીગ, કર્મ અક્ષરને કા; શ્રીરામજી કરૂણા કરે, હું કહું તેમ કરવું સહી, જ્યાં સુધી For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાસ કસ્તુરીની વાર્તા ( ૧ ) સ્વામી મળે, ત્યાં સુધી પાછુ અહીં. એક નવુ કરી આપેા વહાણુ, સત સાહેલી છે સાથે, રહું દરીઆની માંહ, અવધ સ્વામીંજીને હાયે, તાંહાં ધરૂ સમુદ્રનું ધ્યાન, જ્ઞાનમાં રાખુ એવું; તુટ્ટી તુહી કરે સહાય, મુખે વાણી એમ કહેવું; એવું કહીને નાર, છે છાની, સાંભળી રાજાએ વાળુ, વાત કુંવરીની માની, એક વહાણુ નવું કરાવી આપીયુ, સત સાહેલી સાથ, સમુદ્ર વચે સુંદરી. કસ્તુરાવતીને માટ. રહી ગઈ ચાપાઇ——હવે એ વાત એટલેથી રહી, પ્રાધર પ્રધાનની શી ગઈ થઇ; તેનું વિમાન આગળ ચાલ્યું જેટલે, વિચાર મનમાં કર્યા તેટલે; હવે રાયજી પછવાડે રહ્યા, આપણુ બેઉ જણુ આગળ થયા; વીમાન પડયું તે દરીઆમાંય, પણ બે જણ નવ જાણે કાંય, એમ ચારસે જોજન ગયા જેટલે, તે વીમાન અટકયું તેટલે, તે મનમાં પામ્યા હુલ્લાસ, આવ્યા અશાવરી નગરીને પાસ. મે જ આવ્યા નગર મેજોર, જ્યાં દેવધર રાજ કરે છે સુતાર; રાજ મહેલમાં ગયા જેટલે, દેવધરે ભાઇ દીઠા તેટલે; માધરે ઓળખાયા ભાઈ તત્ક્ષણુ સુ આવ્યાં ભરાઇ; ધસીને એ ભાઈ ભેટયા સહી, પ્રેમ આલીંગન ફ્રુટયા તહીં. મળી ભેટીને દીધી આશ, પછી ભાઈ એ બેઠા પાસ, ગુણુ સ્વભાવ પણ બેઠા સહી, એક એકની વીગત કહી. દેવધરે પછી કયા પ્રણામ. કહેાજી કયાં છે રાજાન; તેણે નેત્ર ભરી નાર, વજીર સુતને નવ રહી ધીર. ત્યારે પ્રાણધર બઢ્યા વચન, પછવાડે રહ્યા રાજન; સાતસે' જોજનનું વિમાન છે. જેહ, તે ઉપર બેઠા છે તેહ. રાજા પરણ્યા કસ્તુરાવતી. તેની જોડ પૃથ્વીમાં નથી, તે પછવાડે આવે રાજન, મા ભાગળ આવ્યા બેઉ જન, ઢારા—એમ વાત કહી સહી, થયા બહુ રળીઆત; રાય For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૨) બરાસ કસ્તુરીની વાર્તા સમુદ્ર માંહે પડે, તે જાણતું નથી કેઈ વાત દેવધરે તૈયારી કરી, પાક પાક સાવધાન, ભજન કરીએ આપણે, જે આવી ચડે રાજન. વાટ જુવે બહુ રાયની, યે બહુ ઉચાટ એ આવ્યા એ આવશે, એમ જુવે ચદેશ વાટ, પછે વજીર સુતને ધીરજ નવ રહી, થશે અષે અશ્વાર; દેવધર પ્રાણધર સાથે થયા, આવ્યા નગરની બહાર તે સમુદ્ર કાંઠે આવીયા, જુવે ઉંચી કરીને કર; નિહાળી નીહાળી જુવે ઘણું મનમાં પામે બહુ ક. એમ સાંજ પડી ગઈ જાહરે, ત્યારે થયા નિરાશ; દેવધરને વછર સહી; પાછા આવ્યા અવાસ. ભજન કીધું મને ભંગથી, કેમ આવ્યા નહી રાય; એમ ત્રણ જણ વાતો કરે, આકુળવ્યાકુળ થાય, દુઃખે રાત એમ વહી ગઇ, ને થયો ઉદે પ્રભાત; ચિંતાતુર બેડા સૌ, નવ આવ્યા રાજકુમાર રાજકુંવરને મુકી કરી, હવે શું હું જાઉં ઘેર; ચિંતાતુર છે અહિ ઘાણ; જે નહિ કંઇ પિર, એમ વિચાર્યું વજીર સુતે, તો સકળ સંજોગ; ફકર થઈને નીકળે, આપે લીધે જેગ. દેવધર પ્રાણધર વારે સહી, પણ માને નહી તેનું મન, રજકુંવરને કારણે, ફકીર થઈ નીકળે તે વન. દેશ દેસ તેને શોધત, ફરતે વનેવન; ખાવું પીવું નીદ્રા તજી, ને સોધે રાજાને તન. ચોપાઈ–એ વાત એટલેથી રહી, રાજકુંવરની શી ગત થઈ તે પિપટ ઉચે આકાશ, મનમાં પામે છે ઉલાસ દિવસ ઘણા ગયા છે વહી, ઉડતે ઉડતું આવ્યું અહી; મધ દરિઆ વચ્ચે જ્યાં વહાણ ત્યાં પોપટ આવ્યા નિર્વાણ દીવસ ત્રણ ગયા છે વહિ, ઉડતો ઉડતો આવ્યો અહી; તે મુખે જ શ્રીરામ, વળી લે કસ્તુરાવતીનું નામ. ધજ બાંધી કુંવરીએ સહિ, તે ઉપર બેડે છે જ; For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા ( ૫૩ નrvજક મધુરે સ્વરે બેલે તે વાણ, વિમા તે નારીના પ્રાણ, ધ્યાન સમુદ્રનું ધરતે રહે, વળી ક્ષણમાં શ્રીરામેજ કહે; વળી કહે કસ્તુરાવતી. મને તે વિના રહેવાતું નથી. કરતાવતી બોલી વચન, આ શું બેલે છે પંખી જન, તમે ધીમેધીમે ઉપર ચડે, પાસે જઈને તેને અડે. રખે પંખી એ ઉડી જાય, જે આવશે એના જાણવા માંય; ગમે તે ઉપાય કરે સહી, જેમ તેમ પંખીને લાવે અહીં. દાસી કહેર સાંભળ બાઈ, એ વાતની ચીંતા કરવી નહીં, એમ કહીને ઉપર તે ચડી, જઈ પિપટની પાંખે અડી. ચતુરાઈ ચલાવી તે ઘડી પિોપટને લીધે પકડી; લઘુ લાઘવી કીધી ત્યાંય, પાસે જઈને ઝાલ્યા પાય. પંખી કે શા માટે લે, દુખીઆને કાં દુખજ દે, હેડી ઉતરી તતક્ષણ તહી, આવી રાણી પાસે ઉભી રહી. પિપટ તેણે મુકો પાસ, કસ્તુરાવતીની પિતી આશ, કસ્તુરાવતી કહે પિપટજી સુણો, સાચી વાત અમ આગળ ભણે, પોપટે ઓળખી તેનાર, ત્યારે નેત્રથી વહી આંસુધાર; ડગમગ જોયા કરે છે તહીં; ત્યારે નારીએ વાણી કહી, પિપટ ભણે છે કેનું નામ. સણમાં લેખો શ્રીરામનું નામ નસાસા મુકે શા માટે, તમારે છે આવો શો ઉચાટ. દેહરા–પિટ કહે પંખી અમે, પણ અમારી એવી રીત, ક તુરાવતીને રાયની, તે સાથે બહુ પ્રીત. એમ કહી ચરણે આગળ ધર્યો, અરે પ્રેમદા દેરડે છોડ વાત કહુ મનડા તણ, તો પહેરે મનના કેડ ત્યારે દોરડે છોડી નારીએ, તતક્ષણ પહોંચી આ એ શુરવીર થઈને રબા, જુવે તે બરાસરાય. જંખવાઈ ગઈ તે તારૂણી, લાગી તેને પાય, આ સાચું કે સપનું સહી, એમ થોડી ડી થાય, તમ વિના હું ટળવળું, છેક થઈ નીરાશ; ભલે આવ્યા મારા નાથજી, આજ પહોંચી મનની આશ. જળ વીના જે For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) બરાસ કસ્તુરીની વાતો માછલી, તલપ તલપ જીવ જાય તેમ હું તમ વિજેગથી, મારિ કાયા અકળાય; આજ સમુદર દેવે સાહ્યતા કરી, મળ્યા આવીને કંથ, તમ વિજેગથી વહાણમાં, જોયા કરું નીજ કંથ. કંથ કહેછે કામની, મારા એક હવાલ; પંખી રૂપે વનમાં ભણું, આણત મારો કાળ. જે તું મળત નહી માનુની, તે નિચે તજતે દેહ; પરમેશ્વરે મેળવ્યાં, ભાગ્ય મન સદેહ. નારી કહે કહે કેમ થયા, કેમ પામ્યા સમુદ્ર પાર; પંખી રૂપ તમે કેમ થયા; કેમ આવી પિતા આ કાર. ત્યારે બરાસ રાય એમ બોલીએ, સાંભળ નારી વાત; વિમાન ભાગ્યે જળમાં પડયા ત્યારે બે જણ સાથ. તું તો બુડી જળ વિશે, હું જઈ પિહેલે તે ઠાર, વિમાનનું લાકડું હાથમાં રહ્યું, તેથી ઉતર જઈ પાર, મેં તુતી કીધી નાગની. જે મુજ ઇષ્ટ કહેવાય, હવે અંતરીક્ષથી આ દેરડે. આવી પડ્યો જળમાંહ, મેં જઈ લીધે હાથમાં, કીધી સહજ રમત. મેં પગઅંગુઠે બાંધીએ તે થઈ ગયે પિપટ, ત્યાંથી ઉડો આકાશમાં, ફ ઘણુએક ગામ; ત્યાંથી ઉતે ઉડતા આવીએ. આ વહાણ જ કરે ઠામ. મન માન્યું આજ માનુની, મળી નાર તું તુરત; નહી મળત જે તું મુજને, તે હું પામતા મરત. એ હકીક્ત છે માહરી, હવે તારી કહે વાત; સમુદ્ર મધે તું પડી. ત્યાં કેમ બચી તું ઘાટ. ત્યારે નારી કહે સુણ નાવલા, મારા મનની વાત; જળમધે હું પડી સહી, એટલે ગળી ગયે એક મછ, મછજ ત્યાંથી આવીએ, આ જેરાવતી છે ગામ, મારે પિત્રાઈ કાકે રાજ કરે, જેનું ચિત્રવરમા છે નામ. મછ આવ્યો આ ગામમાં, ઢીમરે નાંખી જાળ; મછમાંથી નીકળી જીવતી, લા સભામાં તતકાળ, શેક કીધે મને અતી For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. (૫૫) શણ, સુખી થઈ શરીર, ત્યારે વૃત્તાંત તેણે પુછીયું, વળી નયણે ભરીયાં નીર પુત્રી કરી રાખી મુને, ઢીમરને કીધો ન્યાલ, તમ વીજેગે હું રહી એ કહ્યું મારે હેવાલ. એમ કહી ચરણે નમી, દીધું આલીંગન, મન માન્યું આજ માનુની, છે ધન ધન અને દન. આજ વિજોગભા સહી; મળ્યા શુભ ભરથાર, આશા પુરણું માહરી થઈ, ધન ધન તું કિરતાર હવે ચાલે સ્વામી પધારીએ. આપણું નગર મેજાર. હવે મેહેલમાં મહાલીએ, હવે કાં લગાડો વાર, વાત સાંભળી હરખીઓ, ભેટ ભામીની સાથ. હરખે આલી ગન છૂટે નહી, ભીડી બે હાથે બાથ. ચોપાઈ–ભામીનીને તે ભેટ જ, કામની કહે હવે મુક નહીં. કહે બરાસ સાંભળરે નાર. આપણુ જઈએ શેહેર માર.. સમુદર મધ્યે રહીયે સહી, જાર વહેવાર કરે પડે નહીં. એવું કહીને મુકાવી વાત; દાસીને બોલાવી પણ વાત. તમે જાએ રાજાની પાસ. આ વાત સર્વે કરે પ્રકાશ. કહીએ સમુદ્રદેવે કરી છે સહાય, આવી પહોંચ્યો છે બરાસ રાય, એમ કહેતાં દાસી તતપર થઈ, જઈ રાજાને વાતજ કહી. સાંભળો ચીત્રવરમાં માહારાજ સમુ. દવે કીધું આપણું કાજ. પિોપટ રૂપે પંખી સાર; આવી બેઠા વહાણ મોજાર; કસ્તુરાવતીનું માન્યું મન, એતો નીકળ્યો ચીત્રસેનને તન, સાંભળતાં રાય વિસ્સે થયે, પ્રધાન પ્રત્યે બેલ તે કહે, સેના સકળ તૈયારજ કરે, રાજા કહે વળી હરખે ભર્યો, પુત્રીને આવ્યો ભરથાર, તેડી લાવો નગર મેઝાર, એમ કહીને તૈયારી થાય, તેડવા આવ્યા ચિત્રવરમાય. વાજતે ગાજતે આવ્યા તહીં. મેતીડે વધાવ્યા લેઈ, સભામાં બેઠા સજન, પાસે બેઠે ચિત્રસેનને તન એક એકનાં કહ્યાં વૃતાંત, ભાગી સૈના મનની ભ્રાત, રાજસભામાં For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) બરાસ કસ્તુરીની વાર્તા - આ રાય, સાંજે ઉઠી મેહેલમાં જાય. ને મેહેલ આગે રાજન, મેહેલમાં રહ્યાં નરનારી જન, ખાય પીએ ને ખુબી કરે, એક એકને દેખી દિલ ઠરે. પ્રીત જેવી ચંદ્રચાર, પ્રીત જેવી બિપિયા મેર, પ્રીત જેવી જળ માંછલી સાથ, પ્રીત જેવી ચંદ્રમા ને રાત. એક પડી અળગાં નહીં કેય, બેઉની પ્રીતી સમોવડ હેય, કામની કંય કરે કલેલ એકએકના પડતા ઝીલે બોલ. એક એકને કાંઈએ નહી ધવ, ધણી પ્રીત ને અદકે ભાવ; રાજાનું મુખ જોઈ દાતણ કરે, રાજા ઉપર હેત અદા ધરે. ખાય પીએ ને રંગે રમે એક એકનું મુખડુ ગમે; એક દીવસ પછી રાજાય, પિશાક પહેરીને તતપર થાય. દેહા–ત્યારે કરતુરાવતી કહે કંથજી, સાંભળો માહરી વાત; આજ જાર વહેવાર કરવો સહી, છેડે ઝાલ્ય હાથ. આજ સભામાં જશે નહિ, આપણું કરીએ રંગ વિલાસ, ખાનપાન કરી ઘણું, પુરણું કરો મુજ આશ ત્યારે કંથ કહેરે કામની, દિવશે ન કરીએ - બેગ; અમે સભામાંથી આવ્યા પછી, મેળવશું સંજોગ. નારી કહે. નહીં માનીએ, આજ જવા નહી દઉ, વળી વીઘન કાંઈ ઉપજે. માટે લા લઉ. એમ કહી વળગી પડી, ત્યારે વિચાર્યું રાજન, હું કહ્યું કામની તણું, હેશ પુરૂ એની મન. લુગડાં ઉતાર્યા રાયજી. કીધે શુભ સંસાર; મન મનાવ્યું માનુની તણું, સફળ કીધે અવતાર. રંગ રાગ કીધા ઘણા, હેતે પડી છે રાત; ત્યારે નારી કહે સાંભળે, સેજ સમાગમ વાત, તમે રસ ન કરશા રાયજી, તે કહું એક વાત વિચાર, હું તે જ ભાવે કહુ, પણ રસ ન કરશો - ગાર. ભારે બરાસ રાય એમ બોલીએ, એ શું બોલી વાત, તુજ આધીન છું થઈ રહયે, સેપું તનમન જાત માટે કહેવું હોય તે કહે મુને, શાને ચીંતા કરો છો મન; કેટી મુને બક્ષ તને. મનાવું For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા તારું મન, ત્યારે કસ્તુરાવતી કહે સાંભળે, મારા મનને વિચાર; નારી માંહે મેહ ધાણે, ચતુરા ચતુર સુજાણ; અંતે બુદ્ધિ પાનીએ, શું ઉપન્યું ત્યાં અજ્ઞાન. પાઈ–માટે નારીનું મુરખ નામ, જોજો હવે શું કીધું કામ; એ શું બેલી સ્વામીની સાથ, તે તમને સંભળાવું વાત. નારી કહે, સાંભળ ભરથાર, સહેજ વાત કહું આ ઠાર; નારી તે મોટી સર્વથી, પુરૂષમાં કાંઈ પરાક્રમ નથી. નારી મન ચાહે તે કરે, પુરૂષથી એકે અર્થ નવ સરે, મેં આજ કીધું મન વિચાર, જવા ન દીધા સભા મઝાર. જે નારી જવા મન કરે, તે સે તાળામાંથી પરવરે માટે નારી છે ચતુરસુજાણ, પુરૂષ જાણું છું અજ્ઞાન. તમે છે રાજાના તન, તમે જેવું નથી કે અન્ય; તમો ફકીર થયા મહારાજ, તે પણ નારી કેરે કાજ. માબાપને મુક્યાં પરહરી. હસાહસ મુખે કરી, બહુ દુઃખ વેઠયું જ્યાહરે, અમે તમને મળ્યાં તાહરે. નારી આગળ નર કેણ માત્ર, તમે સાચી માનજે વાત, હંસ આગળ કાગડે જેમ, ધોડા આગળ ગઈવ તેમ. ગંગા આગળ જેમ ખાડીઓ. અશાક આ ગળ જેમ વાડીઓ, કંચન આગળ કથીર જેમ, નારી આગળ પુ. રૂષ તેમ. એ સાચી કે જુઠી વાત, સાચુ કહેને મારા નાથ, કસ્તુરા- વતીનાં સુણું વચન, દિગમુઢ થયે પિતે રાજન, તું તે એ શું બોલી નાર, તું શું મનમાં નથી કરતી વિચાર. નર વિના તેનારી કશી કેમ બુદ્ધિ આજ એવી વશી. કંઈ એમાં થશે વિઘન ફરી ન બોલીશ એવું વચન, નર થકી નારી મુકે માન, નારી હળવી પીંપળ પાન. તારે નારી બોલી ફરી, એ વાત તો તમે ખેતી કરી નારીવડે તે સઉ નર હેાય, બાકી નરને માને નહી કેય, નારી For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮). રાસ કસ્તુરીની વાર્તા આગળ નરનું શું જોર, જાણે કેદમાં રાખ્યા ચોર, નારીથી નર નિચે હોય, પણ નરથી નારી નહિ કોય. પકરણ બળી રાજન, કૌરવ પાંડવ જે સુરા. માનધાતા મહીપતિ, તે પ્રતાપે પુરા, ઈદ્ર ચંદ્ર હરિશ્ચંદ્ર, જે સતવાદી રાજા; ધરવ અમરીખ પ્રહલાદ, જે ભગવતી ઝાઝા, શુરવીર ડાહ્યા હતા ઘણું. પણ નારી આગળ તે શામણું. શુરા થઈ ધરે સમશેર, રણમાં યુધજ કરતા, ચુકવે ન્યાય અન્યાય, પૃથ્વીને ભાર શીર લેતા. વળી ચૌદ વિદ્યા ગુણ જાણ બહુ ડહાપણ ચતુરાઈ કામણ ૮મણુને વશીકરણ, શીખવાને રહે વડાઇ, વિશ્વ વખાણ તેનાં કરે, સાત સમુદ્ર તરે સહી તે પીશાબ વાટે નિસયાં, માટે નારી મેટી સર્વે કહી. પાઈ-એવી વાત કહી જાહરે, રાજાને દુઃખ લાગ્યું તાહરે, હમણું હાંસીમાં ચારે હાણ, એમ રાયે જાણ્યું નીર વાણુ નર નારીની ઉતપત જેહ, નર થકી થાયે છે તેહ, નર વિના નારી શું કરે. નારી તે નર ને આશરે. એ ઈશ્વરની સર્વે ગતિ, એમાં તું ને હું જાણતા નથી; એમાં ખાલી શું તાણે ભાર, એ કરતા હરતા કારતોર; ન કરે તે નારીથી નહી થાય, નારી આગળ નર કાગ કહેવાય, ત્યારે બેલી કસ્તુરાવતી, નારી આગળ નરનું ચાલતું નથી. તે ઉપર કહું એક દ્રષ્ટાંત, ભાગું તમારા મનની શાંત, અરે ના પણ પ્રાક્રમ છે જેહ, તમે આગળ સંભળાવું તેહ. - રાહુ-શેઠ એક તે નગરને, તેને દીલીપતી રાજન સિતડી ડે ઘણે, વસે અઢારે વરણું, ત્યાં વિશાશ્રીમાળી વાણએ જ મરના શેઠ, લક્ષમી અલખ છે તેહને, પાંચ પુત્ર છે નેટ કે મન ને ડહાપણે, સહુ વાત સમરથ, મારા માટે સવે, For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાતો (૫૯) એ આગળ સહુ અર્થ. વીરચંદ નામ તેતણું, માનબા તેની નાર સોમદત વરદત રીખવને, સઘળે ભાર. કસ્તુરાવતી નામે કામની, તે સોમદતની નાર; રડી શભા તેહની, ઘરને રાખે ભાર. તેણું પ્રીત રાખે ઘણુ, સોમદતને વહાલો પ્રાણુ નરને નારી માને નહીં, બેટી બનાવે વાણુ જુઠી વાત બહુ દાખવે, કરે હાવ મે ભાવ; તમથી વાહાલું કે નહીં, એ એને બનાવ. મનમાં ગણે નહિ કંથને, મહેડે કરે વખાણ તમ પડખે ચાલે નહી, તું મારો જીવન પ્રાણું. સોમદત સાચુ લહે, જાણે સતી મુજ નાર; હેત બહુ મુજ ઉપર ધરે, પ્રીત છે અપરમપાર. પાણી કેમ પીવાએ તમ વિના. આગે એકે મન; નીદ્રા કેમ આવે નાવલી, તુજ પર એવું મન. નારી મેહડે જે કરે, કાલાવાલા કરોડ; તેને લેજો ઓળખી, નારી કરી છે. કંથને સ્નેહ દેખાડાવે ઘણું કરે જારનું કામ; જાર સાથે જારી કરે, જાણ નથી તે શ્યામ ઘણા એક દિવસ વહી ગયા, નારી વિચારે આપ જારને મળતું નથી, ઘરમાં કંથનું પાપ ઉપાય કરે અકલથકી, કંચને કહાડું બહાર; પછે કંઈ ચીંતા નથી, સુખે તેડુ મુજ જાર. એ કપના પિતે કરી, રાતે આવ્યો શ્યામ; ખાનપાન ખૂબી કરી, નારી બોલી પ્રણામ. સ્ત્રી ચરિત્ર કીધું ઘણું. નેતરે ભરીયાં નિર; ધરૂશકા ભરી કહે કંથને, સાંભળે હડના ધિર. કાલે માંહો માંહે વાત કરી, આ પાડોશણની સોય; શાહ કુંવર મુરખ છે, કોઈ સમજ નથી વાત. એના બાપે ધન ઘણું. તે બેઠો બેઠે ખાય; બીજે કુંવર છે નાનડે, તેને કેમ કહેવાય. એના બાપ એવડા હતા, જતા સફર ભરી વહાણ: તેથી ધન મેળવ્યું ઘણું, આતે પેટે પડીઓ પહાણ. એથી તે વાંઝીઆ ભલા, એવા ન જોઈએ તન, મુરખ પડયો મુજ પેટમાં, ખાય ૨ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા એ બાપનું ધન મેં છાનામા સાંભળ્યું, રહેવાય નહી ભરથાર, તે તમને કહ્યું સહી, એ માત તાતને વિયાર. ત્યારે સમાત કહે નારી સુણે સાચી કહીયે વાત; હવે હું પરેશે પરવર, ધન લાવું અસેખ્યાત. મહેણું ટાળું માબાપનું, સફરે જાવું સવાર, સરે જઈ આવ્યાં છે, સુખ ભોગવશે નાર. ત્યારે નારી કહે નાવલા, મેં બટું કીધું ક્રમ; મારા પરપંચ મુજને નડ્યા, તમે જવા કરે છે ગામ મેં એ વાત શાને કરી, તમ આગળ ભરથાર; ન કહ્યું હેત તો જતો નથી, શાને નીકળત ઘરથી બહાર. હવે તમ વિના કેમ ચાલશે, ઘડી એક વરસ સે થાય, તમ વિનેગે ફાટી પડી, એકલા કેમ રહેવાય. એમ કહીને કળકળે, રૂદન કરે બહુ નાર; થનાર હશે તે થાશે સહી, જવા નહિ દઉ ભરમાર. કંથ કરે કામની, શાને દુઃખ પામે મન; હું થોડા દિવસમાં આવીશ, રળીને ઝાઝું ધન. એકવાર જાવાદે મુને, ફરી કહું નહિ બીજી વાર; મારા સમ જો કામની, નેત્રે ભરે જળધાર. નારી કહે સુણે કંથજી, તમ વિના એશીયાળી થાઉં, તમ વિજોગે સઉ તળું, પાન ફળ નહી ખાઉં. હાજર રહેવું સંસારે, પલંગ તજુ ભરથાર; ખટરસ ભજન નહી કાં, શણગાર સજીનહી લગાર, વહેલા આવજે નાવલા, જેઉં છું તમારી વાટ; જ્યારે તમને દેખશું, ત્યારે ટળશે ઉચ્ચાટ. ચોપાઈ–મનમાં નારી ચિંતવે આપ, જ્યારે ઘરમાંથી જ અપ; પણ મેહેડે કાલાવાલા કરે, તેને સ્વામી સાચું ધરે. એમ કરીને સુતાં નરનાર, એટલે થયું ત્યાં સવાર; સેમદત્ત ત્યાંથી ઉડા સહી, અસ્નાન દાતણ કીધું તહી. જોજન કરવા બેઠાં માતને તાત, સાથે બેઠા પાંચે ભાત. ત્યારે સેમદત કહે પિતા સુણે, એક વચન For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કરતુરીની વાર્તા કહું તેની હા ભણે. વહાણમાં માલ ભરું અપાર, પરદેશ જઈ કરે વેપાર માટે અમને આશા દીજીએ, શુભમહુરત જોઈ પંથ લીજીએ. ત્યારે બેલાં માત ને તાત, પુત્ર તું સાંભેળ અમારી વાત, શામાટે પરદેશે જાઓ, એવડું દુ;ખ શાને ચાહે. આપણે દ્રવ્ય છે અપરમ - પાર, આંખ આગળથી નહીં કહા બહાર; બીજા તો છે નાહાના કમાર, તમારે માથે છે સઉ ભાર. એને સમજણું થાય જાહરે, તમે વિદેશ જાજો તારે. તારે પુત્ર કહે જઈશું અમે, શાને ના કહે છે તમે, થડા દિવસે અમે આવશું, જશ અને લાખેણે લાવશું. માથે માબાપ બેઠાં છે સાર, ત્યાં સુધી જવાશે બહાર; પછે ચિંતા અદકી થાય, ત્યારે અમથી કયાંથી જવાય. માટે અમને આતા દીજીએ, હવે અમે અમારે પથ લીજીએ, તારે મા બાપે વિચાર્યું મન, હવે કહ્યું માનવાને નહિ તન. માતતાત કહે વહેલા આવજે, કુશળ વાત વહેલી કહાવજે; પછી પંડિત મહુરત જોયું સાર, આજથી ચોથે દહાડે નિરધાર. ત્યાં વહાણુની સજાઈ કરી, જણસ માલ તેમાં બહ ભરી; ધેર ગુમાસ્તા થયા તૈયાર, ચાકર નફર અપરમપાર, હવે સવારે નિસરવું સહી, પિતા પ્રત્યે વાણી કહી; ત્યારે સોમદતે વાણી કહી, રાતે કુટુંબને મળવું સહી. ભાઈ ભોજાઈ પણ બેઠાં પાસ, સેમદત કહે આણી હુલ્લાસ; જેને જે જોઈતું હોય સાર, તમે તે લખાવે નિરધાર. શું જોઈએ તે કહાની તમે, નિગ્ન કરીને લાવું અમે; તારે બેલી તેની માત, સાંભળ પુત્ર માહારી વાત. એક નૌતમ સારું લાવજે ચીર, જેમાં હેય નવ રંગનું હીર; તારે બેહેન કહે સાંભળો ભાઈ, કાંઈ હેય લાવજો નવાઈ. ભાઈ કહે તમને ગમતું જેલ, નવલ વસ્તુ કઈ લાવજો For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કરતુરીની વાર્તા તેહ; જેણે જેવું ગમતુ મન. તેણે તેવું કહ્યું વચન. સર્વનાં લખી રાખ્યાં નામ, જેને જેવું હતું કામ, તે કાગળ રાખે પિતા કને, પછે ગુમાસ્તા પ્રત્યે વાણુ ભણે, જ્યારે આપણે આવવાનું થાય તે વખતે સંભરજે ત્યાંય; એટલે રાત પડી જાહરે, પિતે મહેલ આ તાહરે. પછી બોલ્યા નારીની સાથ, સાંભળ સ્ત્રી મારી વાત; તારે જોઈતું હોય છે, મારી પાસે મંગાવો તેહ, તારે નારી બેલી વાણ, એ જુદી વાત શાને કરે જાણ સાંભળે સ્વામિ ચતુરસુજાણ, અમને લેખામાં નહિ આણ. સર્વને આણી આપશે સહિ. હું મંગાવું તે લાવો નહિ; ત્યારે સોમદત કહે સાંભળો વાણું, તુજને મેં સે એ છે પ્રાણ સર્વનું પછી લાવશું સહી. તમારૂ પ્રથમ લાવશું અહીં. નારી કહે સાંભળો ભરથાર. એ મારા મનને વિચાર, મારા મનમાં છે બહુ ભાવ, મારે એક જણસનો છે અટકાવ; ગુમાસ્તા પાસ મંગાવશે નહિ. તમે જાતે લાવશો. સહી, કોઈ ના જાણે તેનું નામ, મારે છાનું છે તે કામ. તારે કંથ કહે સુણે તમે, છાનું માનુ લાવીશું અમે. તારે સ્ત્રી કહેરે ભરથાર, મારે અસ્ત્રીચરિત્ર જઈએ આ ઠર; જે લાવો તે લાવજે એક, તારે હું જાણીશ પુરો નેહ, પણ હું એટલું જાણું છું ત્યામ, મારૂ થવાનું નથી કામ; બીજાનું લેપ આવશે સહી. મારી વસ્તુ લાવવાના નહિ. ઘેલી નારી તે ઘેલુ કહ્યું, તારી વસ્તુ લાવ્યા વિના કેમ રહું. કાગળમાં લખી લીધું તેહ, નારીએ મંગાવ્યું. જેહ. - દેહરા–વાત કરતાં રાત એમ વહી ગઈ, થયું છે. સવાર, શોમદતે ઉડી કરી, અરનાન કીધું તે ઠાર ભજન કીધાં ભાવતાં. જવા થયા તૈયાર; માબાપની આજ્ઞા લઈ કરિ, સઉને કર્યો જુહાર For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા () શુભ શુકન વંદી કરી, ચડયા પતે તહાં વહાણ સહુ વળાવી પાછા વળ્યા, ઘરભણ નીરવાણ સ્ત્રી કહે બલા ગઈ, પરદેશ ગયે ભર ચાર. કલેલ કરીશું નગરમાં. હું ને મારો જાર. હવે વહાણ ચાલ્યાં જેરથી, ભર દરીઆ મોઝાર. સાત માસ એમ વહી ગયા. એક નમ આવ્યું તે ઠાર. વહાણ જઈ ત્યાં નીગાય, હરખ પામ્યા મન માય. માલ ઉતાર્યો તે શહેરમાં વેચવાની બહુ હામ. તે ગામના એક વાણુઓ. ભુલાશા પારેખ નામ. તે ભારે માણસ અતી ઘણે. સહુ આજ્ઞા પાળે તે ઠામ. તે ગામમાં ડાહ્યો ઘણે. સાં પુછી કરે છે વાત, સેમદતે મિત્રાઈ કરી. તે વાણઆ કેરી સાથ. ખાવું પીવું એક, સુવું તેને ઘેર પછી વાત રાતે કરે. કેવી થઈ ત્યાં પેર. ત્યાં માસ ચાર એમ વહી ગયા, ત્યારે વેચાયે માલ, ને ભરાયે તે વહાણમાં. પછી વિચાર્યું તતકાળ; દાણુ મેમુલ ચુકવ્યું. કીધા સૌના હીસાબ. જવાને તતબર થયા. ત્યારે વિચાર્યું મન આપ, પેલે કાગળ પેટી માંહથી, તે વેળા કહાડે બહાર; તે ગુમાસ્ત આપીએ, તમે જાતે જ બજાર, વાંચી વસ્તુ સઘળી લીઓ, આપે મુલ માં ભાગ્યા દામ, સઘળી વસ્તુ લાવે અહીં, આટલું કરી આ કામ, કહીતી પેલી ચીજ જે સ્ત્રીએ, તે કોઈને નવ કહી વાન; તે કાગળ આપે નહિ વસ્તુ લાવશું આપણું હાથ ગુમાસે ગયો બજારમાં લાવ્યા સઘળી વસ્ત; સહુ તે આવ્યા વહાણમાં, સેપી સોમદતને હપ્ત પછે હરખ પામે મન ' વિષે, પિતે ચા બજાર; સ્ત્રીચરીત્ર પુછે જ, પણ કાંઈ ન મળ્યું લગાર. જે સાંભળે તે વિમ્ભ પડે, સહુ મનમાં જાણે એમ; આ મુરખ ફઈ શકે ખરો, મેટાને કહીએ કેમ. ગામ મળે કરી For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૪) બરાસ, કસ્તુરીની વાર્તા વળે; પણ કોઈએ ન કહી હાય; અરે દેવ હવે શું કરું, ઝીયરી પળ કયાંય. એમ ચાર દીવસ ફર્યો સહી, મુકી મનની આશ, પછે મન વીચારી આવીયા, ભુલા પારેખની પાસ. શેઠે માન દીધું ઘણું જાણી મેટાને તન; “હાવ ભાવ કીધે ઘણે, સખ્યાં બેઉનાં મન. ચાપાઈ–શેઠ કહે ભલે આવીયા, આજ અમારે મન ભાવીયા; કોઈ એક કાજ અમ સરખું કહે, સુખે ઘર તમારું રહે. સિમદત બેલ્યા વાણ, કાલે ઉપડવાનાં વહાણ માટે બેલ્યું ચાલ્યું કરજે માફક તમ ઘેર સુખ પામ્યા બહુ આપ શેઠ કહે માયા તમારી ઘણું, કેમ આજ્ઞા આપુ જાવાતણી, ઘોડા દહાડા તે રહો સહી, જવાની ઉતાવળ કેમ થઈ. ત્યારે કુવર બે વાણ, માલ ભય છે બહુ વહાણ; બીજા બંદર ફરવું સહી, જોઇતી ચીજ મળે નહી અહીં. ત્યારે શેઠ કહે શું તેનું નામ, જે જોઈએ તે મળશે આ ગામ; બીજા મુલકમાં જે ન નીકળે, તે વસ્તુ અહિયાંથી મળે; તમારે જે જોઈએ તે કહે, તે અમારી પાસે માગી લ્યો; તે પેદા કરી આપુ સહી, એવી વાણુ શેઠે કહી; ત્યારે બે વીરચંદ તન સાંભળો શેઠ મારૂ વચન; સ્ત્રીચરીત્ર જોઈએ છે સાર, તે ગામમાં મળતું નથી લગાર, અમે ફરીને થાક્યા સહી, કેઈથી હા કહેવાઈ નહી, તે શેઠ સાંભળી વિસામેથ, પછે બેલ કુંવરને કહ્યો. પ્રથમ મન કર્યો વિચાર, રખે મશકરી હેય લગાર; વળતી શેઠ એમ બેલ્યા વાણ, સાંભળ મદત ચતુરસુજાણ તે વસ્તુને શ અટકાવ. સ્ત્રીચરીત્ર ઉપર કેને ભાવ; ત્યારે સેમદત બોલ્યો વાણ, સ્ત્રી મારી ચતુરસુજાણ. સતી સાધવી પુરણપ્રીત, તે રામાની For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કરતુરીની વાર્તા એવી રીત, મેં કહ્યું તારે જે જોઈએ તે મંગાય. જે તારે હેયે ભાવ. વિશે નીકળ્યા જાહરે. કામનીએ કહ્યું તાહરે કહ્યું ૨વામીને વહેલા આવજે. મારે કાજે સ્ત્રીચરિત્ર લાવજે, આ ગામમાં ફરી ફરી થાકા સહી, પણ તે અહિથી મળીયું નહિ, હવે અમે જાશું બીજે ગામ, શોધી કહાડુ સ્ત્રીચરીત્ર નામ. જે જડશે તે જવાશે ઘેર નહિ તે ખાઈને મરશું છે, ત્યારે શેઠ સમજ્યા મન મેઝાર, પુરૂષ મુર્ખ છે ગુમાર, હું જાણતો સર્વથી, પણ એવો મુરખ કઈ નથી; પછે શેઠ ત્યાં બેલ્યા વાણ, સાંભળો તેમ તજી ચતુરસુજાણ. એ વસ્તુ છે અમારી પાસ, અમે તમારી પર આશ; જે પૃથ્વીમાં શોધી નહી જડે, તે અમારે ઘેરથી નીકળે. હમ બીજાને કહીએ નાય, પણ તમને ના કેમ કહેવાય; પણ એ વસ્તુ મારે સહી, ઉતાવળે હાથ આવે નહી માટે કહું તે કરેની પર. વહાણ ગુમાસ્તા માફલો ઘેર; તમે હમારે રહે ધામ; શેડા દિવસમાં કરશું કામ; ત્યારે વિચારી તેણે વાણ; આવ્યા પાછા જ્યાં છે વહાણ; ગુમાસ્તા પ્રત્યે બોલ્યા એમ, કહે હવે કરીશું કેમ તમે વહાણ હંકારી જાઓ, હવે તમે શીદ ખોટી થાઓ; હમે ગુપ્ત જાત્રા માની છે સહી; હશે અહીથી જઇશું તહી. સિહસાબ સમજે બાપને; ઝાઝું કહું આપને; આજ કાલમાં પિતે આવશે, તેથી તેમને ચીંતા નહિ થશે, એમ કહી વાકાણુ વળાવ્યાં સાર; પિતે આવ્યા શેઠને દ્વાર શેઠ કહે સુખે રહે આ ઠામ, કરીચરીત્ર લઈને જાજે ગામ. એમ કહીને ઠેકાણે થયા, સોમદત શેઠને ઘેર ગયા; વહાણ ત્યાંથી પત્યાં ઘે; મનમાંહે કહી સર્વે પિર. કાહારે-આઠ માસ એમ વહી ગયા; ભુલા પારેખને ધામ; For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) બરાસ કસ્તુરીની વાર્તા ત્યારે સોમદત વાણું વદે શેઠને કર્યો પ્રણામ. શેઠ તમે આપ્યું નહી, પેદા કરી આચરીત્ર; ઘેર નારી વાટ જુવે ઘણું; ત્યાં થઈ જશે વીપ્રીત. ત્યારે શેઠ કહે રહે સાંસતા; કરું તમારું કામ; એક ગુણકા આગળી; જેનું ગુણવરાહ છે નામ. બેલાવી તેને તે સમે, એમાં બહુ ચતુરાઈ કામ; તે પ્રપંચ ભેદ જાણે ઘણું; આવી કર્યો પ્રણામ. શો હુકમ છે શેઠજી; તમ વચનની બાંધી રહું; અરજ કરે તમ વાતથી; કહે તે મુસ્તક દઉં. ત્યારે શેઠ કહે ગુણકા સુણો; તમે છો ચતુરસુજાણ; કામ અમારું કરો સહી; તે કહું તમને વાણું. શેઠ આવ્યા છે એમ તણું; જાણે અમારા સરદાર પીચરીત્ર એને આપવું માટે તેડી જાઓ એને દ્વાર, ત્યારે સલામ કરા ગુણકા કહે, એ અમારું કામ; સમજી મન ગુણકા સહી, એનું તે મુરખ નામ. પછે સાથે લીધે શેઠને, આવી પિતાને ધામ; કેણું દેશમાં રહે તમે શું છે તમારું નામ, ત્યારે સોમદત કહે સાંભળે, અરે ગુણકા ગુણવાન, અમે વહાણવટીના પુત્ર છીએ, સોમદત માહારું નામ. સ્ત્રી મારી ઘેર છે, તેણે મંગાવ્યું હચીજ મારી ઇને આવજો, તમને કહુછું તે સમજી તેનું સાણપણ, ડહાપણે હઠી વાટ; ચીંતા શેઠ કરશો નહી, તાળું તારે ઉચાટ, સ્ત્રીચરીત્ર મુજ કરે છે સહી, તે તમને આપીશ સાર; ધિરજ થકો મળશે સહી, ઉતાવળા નહી થાઓ લગાર. તે શેઠ ગુણકાને ઘેર રહ્યા - એ વીચારી વાત; શેઠ ચર્ચા જુવે ઘર તણું, એમ વહી ગયા માસ સાત ત્યારે સોમદત કહે ગુણકા સુણે. આપ અસ્ત્રી ચરીત્ર; આાસ સાત તે વહી ગયા, એ તેમની રીત. ત્યારે ગુણકા કહે હું તે કરો. થાએ નારીને રૂપ; તે અસ્ત્રી ચરિત્ર રાખવું. થાજે For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. ( ૭ ) ભારેખમ ભુપ. સેળ સણગાર અંગે ધરે, પહેરે નવરંગ ચીર; તેનું રૂપ કે ઓળખે નહીં, જાણે શુદ્ધ નારિનું શરીર. વરસ સેળની સુંદરી ભરજોબન બાળે વેશ; દ્રષ્ટ દેખતાં ધિરજ રહે નહીં, ત્યાં થાય કામ પ્રવેશ, તે ગુણુકાએ કર ઝાલીઓ, લાઈપિતકે સાથ, તેને ગુણકાએ પ્રિછવી, સમજાવી સહુ વાત જે કહે તે હા કહેવી સહી, ચરચા જેવી રાત દન; તમને સ્ત્રીચરીત્ર મળશે સહી, માનજે સત્ય વચન. ચાઈ—એમ સમજાવી ગુણુકાએ વાત, તેડી ગઈ પતીકી સાથ, શીવ દત શેઠ છે વેહેપારીઓ, નગર બધામાં જુમ જાણીએ. ઘણું લક્ષ્મી ઘણાં ઘર સુત્ર, પ્રતાપચંદ તેને એક પુત્ર; તે લોડકવા એકને એક, વપુ એ સુંદર વડે વિવેક. તે વહાણ ભરી વિદેશ ગયા, તેને બાર વરસ જાતાં થયાં; તે તણું ઘરમાં છે નાર. સુંદર રૂપને ગુણ ભંડાર, માનુની તે સરવેમાં ડાહી, લક્ષણવંતી ને લાડકવાઈ સસરો પુછી કરે સઉં વાત, કારભાર સહુ વહુને હાથ. રતનમાળ છે તેનું નામ, ગુણ જાણે છે બધુ ગામ; તે શ્રીમત છે મે સાય, ગામ બધાને ચુકવે ન્યાય ગુણકાએ વીચારી પેર. તેડી ગઈ તે શાહને ઘેર; ગુણકાએ તેને ઝાલે હાથ, લાવી જયાં છે સેલ્ફ સાથ. ગુણકાએ જઈ કર્યો પ્રણામ, જ્યાં બેઠે શીવદત તે ઠામ, મહારાજ એક છે મારૂ કામ, આવી જાણી શાહુકારનું નામ. આ શાહુકારની કઈ છે નાર, સસરો તેડી લાવ્યા આ ઠાર, મને કહ્યું આને રાખે તમે, એના વરને તેડી લાવું અમે. મારો પુત્ર ગયો પરગામ, તેને તેડી લાવું આ ઠામ, તે પુત્રની વહુ આ થાય, અમો ગયા છે આણુ કરવાય, સાથે એને તેડીને જાઉં. માટે તમ ઘેર For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮) બરાસ કસ્તુરીની વાર્તા સુકી જાઉં, અમે પુત્રને તેડી લાવું જાહરે, એ વહુને તેડી જશે તારે. તેને સસરે મુકી ગયે, મારા મનમાં અદેશે થયો, એને રચું અન્ન કહેવાય. મારાથી તે કેમ રખાય, હમે છીએ ગુણકાની જત; સહેજમાં આળ આવે નાથ ન હોય તે લેક અમને કહે, ગુણકાના ઘરમાં કેમ રહે. તમે સાહુકાર સર્વથી, તમારી આખ૨માં બાકી નથી. માટે સ્ત્રી રાખે તમારે ધામ, એટલું અમારું કરવું કામ. એને ધણુ સસરો આવશે જાહરે, તમ પાસેથી લેશું તાહરે, શાહુકારથી ના ન કહેવાય, સુખેથી સુકી જાઓ . એ વાતનાં લખ્યા કીધ. પંચ મળી પ્રમાણુજ લીધ, અમારા પુત્રની વહુ છે જે તેની પાસે રહેશે એહ એવું કહીને રાખી પાસ, ગુ. કા આવી પિતા કે અવાસ. સસરાએ બોલાવી વહુ, વાત માંડીને રહી છે સહુ, ત્યારે વહુએ ઝા તેને હાથ તેડી લાવી પોતાની સાથ. આ બેસે સુખે રહે, કામ હોય તે અમ સરખુ કહે; હવે રતનમાલા છે જેનું નામ, ચતુર છે તે ગુણનું ધામ; નખ શીખ તેને જોઈ સહિ, પછે મન વિચાર્યું તહી. લક્ષણ જોતાં અપરમપાર, એ પુરૂષ છે નથી એ નાર. પરિક્ષા પુરી કીધી સહી, નિલ્વે પુરૂષ એ નારી નહી. - દેહરા–રતનમાળ વળતુ વદે, સાંભળ નારી વાણ, સાચું બાલશે તે જીવશો, જુઠે ખેશે પ્રાણ નારિ નથી તું નર છે, મેં જોયાં એંધાણું, કપટ કરી કેમ આવવું પડયું, સાચી કહેને વાણ. ટાર કાઢયે એક ચળકત, ક્રોધ કરીને રીસ, સાચુ બેલ તું કેણ છે, નહીતર છેદુ શીશ. તે બીજો બાપડો વાણી, થરથર ધ્રુજે છે, આંખ ઉંચી ચડી ગઈ. પછી બીતે કહે છે, જે ગમે તે For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. માર તું દયા આવે તે ઉગાર, હું કપટથી આવ્યા નથી, તે સાચું કહું વિસ્તાર. હું વહાણવટીને પુત્ર છું, આવ્યો ભરીને વહાણ તું સરખી નાર માહરે, તેણે કહીતી વાણ. મારે કાજે શું લાવશે. પરદેશ જાઓ છો ભરથાર; મેં કહ્યું જે ગમે તે કહે. લાવતાં ન લગાડું વાર. કશું સ્ત્રી ચરીત્ર લઈ આવજે, વચન આપ્યું હાથ; ત્યાંથી આવ્યા આ દેશમાં, તે સાચી માન તું વાત મેં માલ બધે વચ્ચે સહી, પછી ન ભર્યો મેં માલ; અસ્ત્રીચરીત્ર ખેળ્યું ઘણું, પણ કેઈએ ન કરી ભાળ. પછી ભુલા પારેખ આ ગામમાં, તેને વડે વહેવાર; તેણે કહ્યું તમે રહે સહી. સ્ત્રીચરીત્ર આપુ નિરધાર. એમ સાંભળી હું હરખીઓ, વળાવી દીધાં મેં વહાણ આઠ માસ એમ વહી ગયા, ત્યારે ભુલા પારેખને કહી દેવાણું. શેઠજી દહાડા ધણ થયા, કયારે કરશો મુજ કામ; ત્યારે ગુણકા બેલાવી તે સમે, જેનું ગુણવરહ છે નામ, તેને શેઠે વાત સર્વે કહી, ત્યારે ગુણકાએ વિચારી પર; કશું સ્ત્રીચરીત્ર આપુ અમે, તમે આવો મારે ધર. ગુણકા સાથે અમે ગયા. ત્યાં પણ રહ્યા માસ જ સાત; કહ્યું અસ્ત્રીચરીત્ર આપ હવે, ત્યારે ગુણકાએ કહી વાત. મને કહે નારી થાઓ તમે, આ મારી સાથ; સમજાયે સઉ સાથને, પી તુજ સસરાને હાથ. એ હકીકત માહરી, જુઠી વાતે ઈશ્વરની આણ, હવે તુજ શરણ આવ્યા સહી, ઉગારે કે ય પ્રાણ - પાઈ–વાત સાંભળી તે હરખ નાર, રત્નમાલ કરે વિચાર, મુખ બી વાર એ છે રાંક નથી કાંઈ વાણી અને વાંકશા માટે હવે એને હણ, મનમાં તે વિચારે ઘણું એની પુરી પાડું હું આશ, પ્રીત કરી રાખુ મુજ પાસ. તનમનધન એને આપીએ જોબનને લાવો લીજીએ. વળી સ્ત્રી ચરિત્ર દેખાડુ સહી, ને ખબ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) અરાસ કસ્તુરીની વાર્તા. દાર કરૂં એને રહી. નારી પછી ત્યાં ખાલી વાણુ, સામતજી તમા ચતુરસુજાણુ; સ્ત્રી ચરિત્ર આપું ઉલ્લાસ, તે તે છે અપારી પાસ. શાને ખેાળા છે. બધું ગામ, થાશે અમારાથી એ કામ; ખા પીએ તે ર ંગે રમા, ભાજન માં માળેથી જમે. એમ કરી સંતાજ્યું મન, શાને લીધું માલિંગન; રાતે ભાગ ભોગવે અપાર. દીવસે થઈને રહે છે નાર. એમ ધણા દિવસ ગયા છે સહી, એ વાત તો કાઈ જાણે નહિ; વરસ એક ગયું. જ્યાહરે, શું કૌતક થયું ત્યાહરે. સરે ગયા હતા તેના ભરથાર, તે સર કરી આવ્યા તે ઠાર; લાવ્યા અલખે અદકું ધન, પ્રતાપચઃ શીવના તન. વધામણી આવી જેટલે, વદત શેઠ હરખ્યો તેટલે; હરખીને આવી તેની માત, બાથ ભરી લીધી હાય. તેર વરસે ગયા આવ્યે તન, માબાપનું ઘણું હરખ્ખું મેન; વધાવી લીધા તે કુમાર, તેડીને લાવ્યા ઘર મેઝાર. સજન કુટુંખ સર્વે સહી, મળવાને આવ્યા છે અહિં; માહાજન તે નગરના લેાક, મળ્યા ભેટયા સરૢ ટાળી શાક. કરણે કુંડલ ઝળકે જ્યેાત, ટી શશીના જેવી ઉદ્યોત; વાણુ સાત ગયા તો લઈ, ચાલીસ વહાણુ કમાયા તહીં. તે વહાણુ હજુ કાંઠે નાગર્યો, તેમાં માલ અમરીત ભર્યાં; પિતા પુત્ર એઠા પાસ, કરવા બેઠા વાત પ્રકાશ. કહે પુત્ર તારૂં વૃત્તાંત, આજ તેર વરસની ભાગા ભ્રાંત; તે સાંભળવાનું મન છે અમા, શે। ગરથ કમાયા તમા. કાણુ કાણુ સાથે ખાડત કરી, ચાલીસ વહાણુ કેમ લાવ્યા ભરી; શા શા માલ તેમાં જીર્યાં. તેર વરસની વાતે કરે. પુત્ર કહે સાંભળીએ તાત, માં તાં નહીં કરીએ વાત; આજ તા અમને આના દીજીએ, વીતી વાત કાલ કીજીએ. આડતીયાના જે હીસાબ; તે સઉ વહાણે છે કીતાબ. તે માલ સર્વે નોંધ્યું છે સહી, કાલે તમને દેખડાવીશ અહીં. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કહતુરીની વાર્તા ( ૭૧ ) હવે રજા આપે તે મોહાલે જાઉં, ઘડી ચાર અને સુખીઓ થાઉં; એવે પડી છે ત્યાં રાત, આજ્ઞા આપી છે પુત્રને તાત. સઉ સઉને ટેકાણે થયા, પ્રતાપચંદ તે મહેલે ગયા. - દેહરે–ત્યારે નારીએ વિચાર્યું, જે આ મુજ ભરથાર; પેલે પુરૂષ ઘરમાં હતું, તે સાથે કર્યો વિચાર. તમે ગુપ્ત ઓરડામાં રહે, જેમ ન આવે જાણ; મોહે સ્ત્રી ચરિત્ર દાખવું, તમે જોયાં કરો આંય. એટલે કંથ ત્યાં આવીયો, નારી લાગી પાય; આજ તેર વરસે સ્વામી મલા, મારે હઈડે હરખ ન માય. ધન્ય દિવસ આજ માહરો, જે ઘેર આવ્યા ભરથાર; તમે મહારે કાજ શું લેવીયા, તે આપે કર મોઝાર. તારે કંથ કહે કામની તું વહાલી મુજને પ્રાણ; એક તહારે વાસ્તે લાવીએ, બાકી તે છે વહાણ તે સહુ પડી વહાણમાં, કાલે લાવશું ઘર માંહિ; ચીર લેન્ચે એક ચમક્ત, હીરે રત્ન જડાવ, બહુ મુલ ગાંધું ઘણું; ઝાઝું મોતીડે જડાવ, સવાલાખ રૂપીયા આપીયા. તે તમારે કાજ, તે લેઈ મુખ આગળ ધર્યું છે પ્રેમદા તમ આજ, તે જોઈ હરખી પ્રેમદા. લીવું પિતીકે હાય. ખાનપાન કીધાં ઘણાં, ને કીધી વિગતથી વાત; ભમ કીધા મન ભાવતાં, સુતાં સુખે સેજ. જાણે સુરજ પ્રગટ થયે, એવું તપે કુંવરનું તેજ, નિદ્રાવશ થશે જ્યાહરે. સેડમાં સુતી નાર; હાય ગળેથી કહાડી, ઉડી નારી તે વાર. ભરનિદ્રાવશ કંથ છે, વિચાર્યું નારી તે ઠામ; મુરખ જાન એ માનુની, પછે ત્યાં શું કીધું કામ. - છપે--મુરખમાં મુરખ તેહ નાર, અહંકાર અતિશે આણે; મુરખમાં મુરખ તે નાર, મમત પિતકે તાણે. મુરખમાં મુરખ તે નાર, દયા ન આવે તેને; મુરખમાં મુરખ તે નાર, વાત નવ મુકે For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) ખરાસ કસ્તુરીની વાર્તા લીધી. સુરા પુરા રાજન, રંગ રૂપ તેના કો; તે વિનતાને મન કશા, વડાલા તેને મન વસ્યા. ચેાપા”—તે નારે અતિ નિયપણું, પછી શું કામ કર્યું શ્રેણું; ભર નિદ્રામાં · દીા ભરથાર, કાઢયા કામનીએ ટાર. ઢીંચણુ મુક્યાં છાતી ઉપરે, કટાર લેઇ મુકયો ગળે; માટે પરપાટા આવ્યા સહિ, જીવ ગયા તેના તક્ષક્ષુ હિં. પેલા શામત જીવેછે દૃષ્ટ, ધણું તેહ મન પામ્યા કષ્ટ; થરથર ધ્રુજવા લાગી દેડ, ફટફટ નારી શું કીધું એહ. ચાદરમાં બાંધી ગાંસડી, માથે મુકી ખાહેર નીસરી; જઇ નાંખ્યા તેને દરિયા માંહ. પછી આવી ધરમાં ત્યાં, પછી ખેલી શામદત પ્રત્યે વા; એ સ્ત્રી ચરિત્ર જોયું નિરવાણુ; ત્યારે શામદંત કહે સાંભળ નાર, મિથ્યા માર્યાં તહારા ભરથાર. એ. માં સ્ત્રીચરિત્ર શું કહેવાય, તને મારતાં ક્રમ ન આવી દયાય; હજી આપને મળ્યા નહી; સુખ દુઃખની વાત કીધી નહી. ત્યારે નારી કહે સાંભળજો નર, તારા ઘરમાં છે એવી નાર; સ્ત્રી ચરિત્ર મ ગાત્રે સહી, તેનું પ્રાક્રમ કરે તહી, ત્યારે શામત કહે કહું શું કથી, મહારે ઘેર અહાવી નારી નથી, સતી સાધ્વી છે રે નાર. એવું કામ ન કરે લગાર. રત્ન માલ કહે આવશું તમ ધેર, સધળા પતાવશું ત્યાં પેર. હને સ્ત્રીચરિત્ર આપવાને સાર, મેં માર્યાં મા ભરચાર; હવે તમે કરેા એક કામ, પાછા જાએ ગુણકાને ધામ; વાત સ માંડીને કહેા, ઘેાડા દિવસ તેને ઘેર રહેા; તે ગુણકારે લઈને સાર, પાછા પુરૂષ થઇ આવો આ ઠાર; એવા ખેલ નારીએ કહ્યો, સામત ગુણુકાને ઘેર ગયા. વાત સરવે માંડીને કહી, એહ વાત એટલેથી રહી; એટલે ત્યાં ઉગ્યે સવાર, સઉ સુતા . For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરસ કસ્તુરીની વાર્તા ( ૭ ). ઉઠયાં તે ધર. શીવદત શેઠ ઉઠયા ત્યાં સહી, બેઠા વિચાર કરે છે તહીં; રતનમાલ પણ ઉીિ નાર, તેના ઘરમાં કામ છે સાર. દિવસ પર ચડ્યો છે સહી, શીવદત શેઠ બે તહીં; આજ ભાઈ કેમ ઉઠયા નથી, દિવસ ચઢી ગયે સર્વથી. એક ચાકર બેલ્યો તે વાર, જાઓ કુંવરને ઉઠાડે સાર; કહિએ દિવસ ચઢયે છે ખર, બહાર બાવીને દાતણ કરે; આ રતનમાળ જે સુંદર નાર; તેણે રસોઈ કરી તૈયાર, આપણ બે ભોજન કીજીએ. આજ તે વરસે લ્હાવો લીએ, ચાકરે આવી કીધો સાદ; પણ કેાઈએ ન દીધે જવાબ, ઘણુતો એક સાદ પાડ્યા સહી, પણ ઓરડો ઉઘાડે નહીં. દેહરા–રડે ઉઘાડયો ત્યાં સહી, ન મળે શાહને તન; પછે આ શેઠ કને, કર જોડી કહે વચન. ઓરડામાં કોઈ નથી, અમે જોયા ખુણા ચાર; સેજ સુની પડી ત્યાં કને, તમ પુત્ર મળે ન લગાર. ત્યારે શેઠે વિચારયું મન વિષે, ઉઠ હશે સવાર; પ્રાતઃ કાળે ઉડી તે ગયે, હશે કામ કાંઈ બહાર. વહુ પાસે સસરે આવી, બે એમ વચન; કંય તમારે કયાં ગયે, પ્રાતઃકાળે ઉડી પાવન. ત્યારે વહુ કહે સસરા સુણે, શું પડયું આપણું કાજ; શું કરૂં મહારા તાત, મહને કહેતાં આવે છે લાજલક્ષણવંતાએ લક્ષણ ગણું, બેઈ લાખ ટકાની લાજ; તે તમ આગળ શું કહું તમ પુત્ર નથી આવ્યા બાજ. એમ કહી જળ નયણે ભરયાં, સાંભળે સસરા વચન; હવે લાજ ઈજત રહેશે નહી, એવું કીધું તમારે તને. હવે ઈજત જશે સઉ લેકમાં, લુંટાશે ધનમાલ; આબરૂના થશે કાંકરા, એવું કીધું તમારે બાળ. કાલ રાતે આવ્યા મહેલમાં, ત્યાં દોડી પેલી નાર; તમે મુને સોંપીતી શેઠજી, જેહ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) બરાસ કસ્તુરીની વાર્તા * * * * * ૧ ને પરદેશ ગયે ભરથાર, ભરજોબન દીઠી ભામની, તેણે લલચાયું ત્યાં મન; મને કહ્યું આ કોણ છે, એને દીધું આલીંગન મેં કહ્યું એ નારી પારકી, એને પરદેશ ગયો ભરથાર; તે શાહુકાર જાણી સોંપી ગયે એ આપણે નહીં વહેવાર, ત્યારે રીસ મુજ ઉપર કીધી ઘણું, દીધી અટકી ગાળ; ભોગવું છે એહ ભામની મને એ ઉપર બહુ ખ્યાલ. મહારૂ કહ્યું માન્યું નહીં, ને કીધે તે શું જાર; પછી સવારે ઉઠી જોયું સહી. તે નથી એ સેજમાં ભરથાર. બારણું ઉઘાડયાં ઓરડા તણાં, નહી ત્યાં પેલી નાર શું જણીયે તે શું થયું, કયાં ગયાં રાંડને સાંડ. સસરાછ સાચું કહું, સાચે સાચી વાત; સાસુએ સાચું માનીયું, પછે ઘસવા માંડયા હાથ. તે નારી લેઈ જતો રહે, હવે શી થાશે પેર; દીકરાએ દુઃખ દીધું ઘણું, મેહે કીધે કેર. હાય હાય હવે શું કરૂ, એમ શીવદત કરે રૂદન; એ વહુનું કહ્યું ન માનીયું, એહ મુરખ તન. ડાટ વાળ્યોરે દીકરા, અણઘટતું કીધું કામ; સઉ લેકને જવાબ શું દઉં, વહેપારી આવ્યા આ ઠામ. હવે ક્યાં જાઉં ને કયાં રહું, એમ કહી. કુટે છાતીને શીશ; રવા લાગ્યા ડોસલે, પાડીને બહુ ચીસ. જુલમ કરે રાતમાં, હવે શી થશે પિર; કાલે તે કંથ આવશે, વધુ માગવાને ઘેર. હવે ઝેર ખાઈને હું મરૂ, કે જળમાં જઈ ઝંપલાઉં. કંઠે ફસે ઘાલી મરૂ, કે હાથે વિખ ખાઉં. છપે–ગયે વિદેશ જન, કુશળ કોઈ એકદીન આવે ગઈ આવે છે નાર, ગયેલું ધન પણ આવે. એ અવસર કે કાજો. શામળભટ સાચું કહે, ગુણ લાખેણે બે લાજને. ચોપાઈહવે લાજ તે માહરી જશે, અરે વહુ હવે શી વલે થશે; આજ દિન સુધી હું તે નર્યો, દિકરાથી હું નવ ઠર્યો. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા (૭૫ ) ત્યાં વહુ બહુ કહે સસરાને સાર; તમે દુઃખ ન ધરશે લગાર. તે આવે ત્યારે કહેજે તમે, એને જવાબ દેશું અમે. તમે શાને વિખ ખાઈને મરે, ઉઠે હમણું તે ભજન કરે; જે થનારૂ હશે તે થશે, પરમેશ્વરને ગમતું હશે. તમારું નવ દેવા દઉં નામ, અમે કરૂ છું એવું કામ; ત્યારે સસરો કહે વહુ સાબાશ, મારે તારી મેહાટી છે આશ. તું કુળમાં પ્રગટી રતન, મુરખ પેટ આવ્યો છે તન; અરે વહુ તને લાગુ પાય, એવું કરજે જે શોભા નવ જાય. એમ કહીને છાનાં રહ્યા, પછે ઉપાય તેહના થયા; દિવસ ચેડા થયા જ્યાહરે, ગુણુકાએ શું કરવું તાહરે. પેલા સેમચંદને કહી એ વાત. ચાલે હવે અમારી સાથ; પાછા પુરૂષ થાઓ તે ઠામ, જેવું સેમદત તેહનું નામ. ગુણકાએ સાથે લીધે સહી, આવી શીવદતનું ઘર છે જહીં; આ પેલી નારને કંથ, જે ગતિ વેગળે પંચ માટે એની કન્યા દીજીએ, તમને ઓશીગણ શું કીજીએ; સાંભળી શેઠે તેની વાણ, દેહમાંથી ગયા છે પ્રાણ. દિમુઢ થઈ ગયે તેવાર, બેલાતુ નથી લગાર; ત્યારે ગુણકા બેલી વચન, કેમ શેઠ ઉતર્યું વદન ફેલ કરી નયણે જળ ભરે, વાણુઓ ઉદાસી શેને કરે; એમ પારકી વસ્તુ કેમ એળવાય, ફેલ કરેથી નહીં રખાય. આપે નારી પછે માટે શોક, નહીં તે મેળવીશું ગામના લેક શાહુકાર જાણીને આપી નાર, તે માટે તમારે રાખીએ ભાર, જુઠા પડશે ને આબરૂ જશે. હાણ આશા જોતજોતામાં થશે. દેહરા–ત્યારે શીવદત શેઠ એમ બોલીયા, શીદ ચઢાવે આળ; કી અબળા બેલે તમે, મારા જીવને જંજાળ. સાચું કહું સહુ દેખતાં, જુઠે ઈશ્વરની આણ; તે નારીને લઈ ગયે, અમારે પુત્ર For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) બરાસ કસ્તુરીની વાતો. સેતાન. તરત વિદેશથી આવી, ઘરમાં રહે એક રાત; તેનારી દેખી મન ચળ્યું, તે લઈ ગયે પ્રભાત, તેર વરસે આવ, મારે લાડકવાયે તન; જશ કરતી લાવ્યા ઘણી, વળ લાવે ઘણું એક ધન. ઘરમાં વહુ છે સાધી, વળી રૂપનું ધામ; તેણે શીખ દીધી, ઘણી, નવ માન્યું સંતાન. કુબુદ્ધિ થઈ કુંવરને, ઉપની બોટી પ્રીત; સુખ દુઃખની વાત કરી નથી, વાત થઈ વીપરીત હવે ગુહેગાર થયે તાહરે, કહે તે સાંભળી રહું; જેમ મન માને તમ તણું. જે કહે તે તમને દઉ, હવે શોરબકાર કરશે નહીં, ન જણાવશે ગામના લેક; કર જોડી હું કરગરું, શાંત પમાડું શેક. પાઇએવા શેઠે કહ્યા વચન, સુણ ગુણકાને ચઢી અ ગન; શેઠ જુઠું બેલે છો તમે, રાજાને જાણ કરું છું અને મારે ધનમાલ કાંઈ જોઈતું નથી, નારી એહની આપ સર્વથી શેઠ કહે સાંભળો વાણ, જૂઠું બોલે ઈશ્વરની અણ; બીજીવાતે માનત મન, સ્ત્રીલેઈ ગયો છે તન. તું કહે તે આપું સહુ વાણું, તેના સાક્ષી શ્રી ભગવાન ત્યાં સોમદતે માંડયું રૂદન, મારી સ્ત્રી છે અતિ પાવન ધન માલને હું શું કરું, સ્ત્રી વિના તે નિચે મરું. એમ શેર બકેર કીધે જ્યાહરે, ઘરમાં વહુ આવી ત્યારે; અરે સસરાજી આ શી વાત, કેમ માંડી બેઠા છે વઢવાડ સસરાએ ત્યાં જોયા હોય, વહુને ત્યાં કહી સે વાત; વહ કહે ઘરમાં આવો તમે, એનું મન મનાવું અમે. ઘરમાં તેડી કહ્યું વૃત્તાંત, ભાગી તેના મનની ભ્રાત; એ ફજેતી કરશે આ વાર, લેક મેળવશે અપરંપાર. એની સાથ જઈશું અમે, માટે હું કહે તેમ કરીને તમે. એ કામ આપણું થાતું હોય, For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. ( ૭ ) જેમ ન જાણે બીજું કોઈ. સસરે સાંભળી તે વચન, શાબાશ છે વહુ તને ધન. શાબાશ છે તારિ જાતને, શાબાશ છે તારાં માત તાતને, મારું દુઃખ તમથી ન ખમાય, આબરૂ રાખવા તે તુ જાય; એવું કહીને આવ્યા ત્યાંય, સેમદત ગુણકા બેઠી છે જ્યાંય. કહે ભાઈ હવે કરવું કેમ, તમે બતાવો કરી તેમનું કહે તે ઘરનું સે! સ, કહે તે દીકરાની સંપુ વહુ, છે બત્રીસ લક્ષણ ગુણભંડાર, અમારે પણ વહુને આધાર. રતનમાળ છે તેનું નામ, કહે આવું કરી પરણામ. ત્યારે સોમદત કહે એમ કેમ થાય, પારકી વસ્તુ કેમ લેવાય; વળી એને ત્યાં બહુ છે ધન, એ કયાંથી ગમે મુજ મન. ત્યારે ગુણકા બેલી સોમદત સાથ, માન શેઠ સાચી છે વાત, હેનાર વસ્તુ એમજ થઈ, બાકી શેઠને વાંકજ નહી. શેઠ કહે છે માને તમે, વહુ ઉપર પાંચ વહાણ આપું અમે; સોમદત કહે હવે કરીએ કેમ, તમે કહે છે તે કરીએ તેમ. અમારું મન માને નહી, પણ તમારી વાત તે રાખવી સહી; તમે શેઠ શાહુકાર છે સાર, બીજું કહિએ તેમાં નહિ વહેવાર. પછે પાંચ વહાણ ને વહ દીધ, એ વાત તે લખાવી લીધ; શીવદત કહે અમારું બહુ પાપ, અમને લાગ્યા બહુ સંતાપ. દિકર ગયે વહુ પણ ગઈ, મારી પાસે રહ્યું નહિ કઈ એ વહુ વડે મારું ઘર શોભતું, સુંદર શોભાથી અતિ એપતું. તેમાં તે આ ઉઠી વાટ, દિકરાએ વાભે બહુ ઘટ; વહુ ગઈ મારી સર્વથી, મારી આબરૂ જવા દીધી નથી. એ વહુએ મારી રાખી લાજ, નિકર મારૂં કરત કેણ કાજ; શાબાશ રે વહુ સુખીયાં થજે, કામકાજ મુજને કહાવજો. રાહરા–ત્યારે વહુ કહે સસરા સુણો, શાને દુખીઆ થાઓ; For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) બરાસ કસ્તુરીની વાર્તા તમ અમ સબંધ એટલે, સુખે મહેલમાં જાઓ. એમ કહી પગે પડી, સાસુને લાગી પાય; બેસું ચાલ્યું ગણશો નહિ, એમ કહીને થયાં વિદાય. ચડે ચતુરા વહાણુમાં, સાથે સીધે સોમદતહવે કસ્તુરાવતી કહે રાય, એવી નારીની મત. ત્યાંથી ચાલ્યાં બે જણ, ભરદરિયા મેઝાર; ત્યાર પછી શું નીપજ્યું તેને કહું વિરતાર. ચાલો વહાણ તે જેરમાં, માંહે બેઠાં છે નરનાર; ત્યારે સોમદત કહે સાંભળે, મારા મનને વિચાર. મારે ઘેર જવાય નહીં. એની લાગે છે બીક; કહે સ્ત્રીચરિત્ર લાવ્યા નહીં, શું કામ કર્યું એ ધક, વહાલાને આગળથી મોકલું, મારું ન લાવ્યા લગાર; ત્યારે ઉત્તર શું આપીએ, માટે ઘેર કેમ જવાય. તારી સ્ત્રી પણ મેળવે, પર પુરૂષ શું જાર; તમને ખબર તેની નથી, દેખડાવીશું ભરથાર, નગર તમારૂં કેટલે, તે સાચી કહેને વાણ નગર સમીપે આવે સહી, છે અહિં જન ત્રણ રતનમાળ કહે કંથજી, જ્યારે આવે સસરાનું ગામ. ત્યારે અમને ચેતાવજે, વહાણુ નાગરનું તે કામ; તે નગરમાં ખબર કહાવજે કદી પીયરમાં હોય નાર, તે હવે સમીપે આવ્યું સહી; છે જે જન ચાલીશ. સ્ત્રી ચરિત્ર રાખવું, મને માને ભરથાર. એમ કહી વહાણ હંકારીયાં આવ્યાં જજન વીશ. એમદત કહે નારી સુણે, આ સસરાનું છે ગામ, વહાણ નામર્યા તે બંદરે. પછી મન કીધે વિચાર; પુરૂષ વેશ પોતે ધર્યો, તનપાળ જે નાર. મછ મુકાવ્યો ત્યાં થકી, બેઠા નર ને નાર; ગુમાસ્તાઓ સાથે લઈ આવ્યા સસરાને ઠાર. શામાની સાથે એક વાણુઓ. ત્યાં બેઠા બેઉ જણ હાર; પુછયું તેહ ક ને આછે ને અવાસ. દીપચંદ નામે વાણુઓ, શાહુકારમાં પડી જાત; For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા (૭૯) વેપાર કરે છે વહાણ, જુગમાં બહુ વિખ્યાત. એને પુત્રી એ પરીવારમાં, કનકાવતી જેનું નામ; તેને પીયુ - પરદેશો, માટે રહે તે આણે ઠામ. વાત તે એવી સાંભળી, ચેતી ચતુર જાણ; તહિ થકી ચાલ્યા સા, આવ્યાં જ્યાં છે વહાણ. રતનમાલ કહે કંથને રાતે જઈએ નગર મેજર ચરચા જોઈએ તુજ નારીની, સ્ત્રીચરિત્ર પમાડુ પાર. ખાનપાન કીધા તહી હવે પડી ત્યાં રાત; મછવો મુકયો તે સમે. ઉતર્યો બજણ સાથ, ચરચા જે કારણે, ચાલ્યાં નારીને કંથ; જોતાં જોતાં સંચ, જયાં છે મેહેલો પંથ. મેહેલ જે તે નારને, પછે ગયાં તે પાછલે બાર; ત્યાં બેડું બારીએ બાંધીયું, તે દીઠું નરને નાર.. ચોપાઈ–નારી કહે ઉપર ચઢે, સ્પષ્ટ આપે જઈને કહે ત્યારે સોમદત કહે કેમ જવાય. મારી નાખે મુજને ઘરમાં, નાર કહે તારૂ નહી કામ; હું જઈને જોઉ તેડામ; એમ કહીને ઉપર ચડી, જઈ બારિ પછવાડે અડી. સર્વ કાવ્યું આંખડી તને, જુવે તે જાર વળગે છે ગળે. ભરનિદ્રામાં સુતછે બેય, વસ્ત્ર નથી નગન છે દેહ. તે જોઈને હેઠળ ઉતરી, સ્વામીને કહ્યું તે ફરી; ત્યાં ભર નિંદ્રામાં સતી નાર, પાસે સુ છે તેને જાર. જાઓ તમે ઉપર ભરથાર, ત્યાંય નથી કોઈ મારનાર; જઈ જારનું કાપે શ, અંતરમાં આણે બહુ રસ શોમદત ચડે તેણી વાર, સુતા છે નારીને જર; ભર નિંદ્રામાં બે જણ સહી, કંઠે વળગી સુતાં છે તહી. સેમદને જોયું તે ઠાર. ધીક ધીકરે તુજને નાર; રતનમાળનું સાચું સહી, મેં મુરખે માન્યું નહીં. હવે મુસ્તક કાપવા જાઉ જાહેર, કદી જાગી ઉઠે તાહરે; તે મુને મારી નાખે સહી, એમ કહે For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦) બરાસ કસ્તુરીની વાર્તા પાછો ઉતર્યો તહી, તારે નારી કહે તમ આવીયા, મુસ્તક કેમ ન કાપી લાવીયા, ત્યારે સ્ત્રીને કહે ધરૂજે મુજ ગાત્ર, મારાથી નવ થાએ ઘાત, ત્યારે કહેતું પુરે ગુમાર, એમ કહીને લીધી તલવાર; પછી ઉપર આવી ચડી, ત્યાં સુતાં જારને સુંદરી. ધીમે ધીમે ગઈ તે દિશ, જઈને જારનું કાપ્યું શીશ; ચોટલી તેના હાથમાં સઈ, મુરતક લાવી હેઠળ નહિ. તે શીશ લઈને આ બેય. દરિઆ કાંઠે આવ્યાં તેહ; મછવાવાળાને બોલાવ્યો જાણું, પાછો લઈને ત્યાં વહાણ, નારી કહે સાંભળે ભરથાર, આ સ્ત્રી ચરીત્ર નીરધાર; ઈસકોતરામાં ઘાલ્યું ઉલાશ, તાળુ દઈ કુંચી રાખી પાસ, તમો ઘેર જાશે જાહરે, નારી પરથી આવશે તાહરે, સ્ત્રીચરિત્ર લાવ્યા ભરચાર, આ મુસ્તક ધરજે કર મોજાર. હવે એ વાત એટલેથી રહી, પેલી નારીની શી ગતિ થઈ. તે નારીએ કીધે મન વિચાર, ઘેર મેકલી દેઉ મારે જાર, એમ વિચારી જગાડવા ગઈ. તે મુસ્તક વિનાની કાયા સહી. રૂધિર દિઠું અપરમપાર, મનમાં દુખ ધર્યું અપાર; પછે મન વિચાર્યું સહી, મારા જારને કેઈએ માર્યો અહીં. પછી મનમાં કર્યો વિચાર, ચોકીવાળે માર્યો જાર, પછે ચાદરમાં બધી ગાંસડી, માથે લેઈ હેઠે ઉતરી. નાંખી આવી તે દરિઆમાં જઈ, પાછી આવી તે ઘરમાં રહી; તે વાત કઈ જાણે નહી લગાર, એટલે ત્યાં થયું સવાર, શોક ધરે છે નારી સહી, એ વાત તે એટલેથી રહી, નાંગ વહાણ જઈને ખાડીએ, વધામણું એકલી બાપને. વાયુ જોરથી ચાલ્યાં વહાણ આવ્યા કરે કેરે જાણ; ધાઈ આવ્યાં તે માતને તાત, સાંભળી પુત્ર આવ્યાની વાત નગર લેક આવ્યા સહી, મા બાપ પુત્રને મળ્યાં તહીં; ત્યાં રતનમાલ નારી છે For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. ( ૮૧ ) મા સમજાક રતનબા દીત જેહ, સાસુ સસરાને પગે લાગી તેહ. વહુ જેને હરખાં માતને તાત, ઘર આવ્યું તે સર્વે સાથ બેઠાં માતા પીતાને તન, સહુ સાથે કીધાં ભજન. વહુ દેખીને હરખે સહી, તે તે છે પીરની માંહી; તે પીએરેથી આવી સહી, સાસુ સસરાને મળી છે તહીં. પુત્ર મુજ આ જાહરે. તેને કહ્યું તાહરે, મળી શક રતનમાલ જાહરે, અ અન્ય મળ્યાં તાહરે વાત વીગતની સરવે કહી, ઠામ કરીને બેઠાં તહી.. - દાહરા–રાત પડી છે. જાહેર, સુતાં નરને નાર; હાસ્ય વિ. નેદની વારતા, એ કામનીને ભરથાર. ત્યારે કનકાવતી કહે કંચળ, લાવ્યા સ્ત્રી ચરીત્ર; તો પ્રીત આપણી રહે, નહી તે થાશે વીપ્રીત, ભાઈ ભેજાઈને આણી આપા, આણી આપ્યું માતને તાત; તમે મારી વસ્તુ લાવ્યા નહિ, મેં વિચાર્યું રૂદીઓ સાથ. તમે નારી બીજી પરણીયા, થયો મારો અટકાવ, માગી વસ્તુ નહી મળે. ઉતરયે મુજ પરથી ભાવ. તાહરે કય કહે કામની, તું વહાલી મુજને પ્રાણ; તારી વસ્તુ લાવું નહી. તે થાય મુજને હાણ, આ કુચી લે કામની, તમે હાથે ઉઘાડી ; એ સ્ત્રીચરીત્ર ખોટું કે ખરૂં, તેને જવાબ મુજને દે. તે કુંચી લીધી કામની, ને ઉવાડયું તે વાર, મુસ્તક રૂમાલમાં વિટીયું, ત્યાં દીઠે પિતીકે જાર. ત્યારે નિહાળ્યું નારીએ, એ સાચી નીશાની સહી. હવે બટું કેમ કહું, એમાં સંદેહ નહિ. છપ-હોલવાઈ ગઈ તે નાર, અદ્રષ્યની ચિંતા કીધી, થરથર કંપે કાય, મનમાં ઘણું એક બીની, મુખે નવ લાયમનમાં વિચાર આવે; મારા જારનું શીશ, એહતે કયાંથી લાવે, ટળી સુ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) બરાસ કસ્તુરીની વાર્તા ધને સાન, તન નાર નું રોયુ, હલકી પડી ગઈ છેક, પાછું મેતીનું ખોયું, કમળ કરમાઈ ગયું તેનારનું સામળ કહે સૌ સાંભળે, જ્યારે દઠે પતીકા જારને, ઉતર મનને આંબળો. ચોપાઈ–તે નારી તે ઝાંખી થઈ, ત્યારે કથે વાણું કહી; કેમ નારી જુવે છે અરૂપરૂ, સ્ત્રી ચરીત્ર કે ખરું, ત્યારે ના રીએ જોડયા હાથ, રતુતિ કરવા માંડી સ્વામીની સાથ, ક્ષમા વાંક કરો માહ. ઘણે અપરાધ કર્યો તાહરે પગે લાગે તે નરને નાર, રસ ન કરશે મારા ભરથાર. નારી નીચ થઈ છે કથી, બુદ્ધી નારીમાં કાંઈએ નથી. મારા સ્વામી ચતુર સુજાણ, અવગુણ સાંખે તે ગુણવાન, એમ કહી નયણે નીરજ ભરયાં, ત્યારે ત્યાં બે ભરથાર, શાને આવડું દુ:ખ ધરે, તમે અપરાધ શાને કર્યો, એવું ઠામઠામ મેં જોયું કથી, એમાં વાંક તમારો નથી. સુખે નારી રહેજો તમે, એમ રસ નથી કરતા અમે; ત્યારે નારી પણ પામી ઉલાસ. સુખે રહી સ્વામીની પાસ, પછે મનમાં વિચાર્યું તે ઠામ, તે પેલી નારીનું કામ; મહારે સ્વામી મુરખ ઘણું, શું સમજે ચરિત્ર ચતુરાતણું, પિલી મારી લાભે ભથ્થાર. તે નારે કીધે કુંસિયાર, દેખાડી દીધું મહારું ચરિત્ર; તેથી વાત થઈ વિપરીત, પછી શો બે એકઠી મળી, એક એક સાથે હળીમળી; ખાય પીયે ને દિન નિર્મમર્મ, કરે વિનોદ બંને જણ રમે, એહં વાત અહિં પુરી થઇ, તુરાવતીયે બરાસને કહી; એવાં છે નારીનાં ચરિત્ર, તેની શું પુરૂષ જાણે રીત. .. દેહરા–કસ્તુરાવતી કહે રાયજી, નારી ચતુર સુજાણ પુરૂષ બિચારો શું કરે, અદલ વિનાને અજાણુ. તે સમદત સમયે For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાસ કસ્તુરીની વાર્તા. ( ૮૪ ) નહીં, નવ સમા ભલે શેડ; પેલી ગુણુકા મલી જ્યાહરે, ઠીક પહેોંચાડયાં ઠેઠ ગુણકાએ મેળવી નારને, જેહ રતનમાલ છે નામ; તે નારિયે ચરિત્ર કર્યું, પાર પાડ્યું. સૌ કામ. જો ગુણુકા નાર મળે નંદુ તો શું કરે સામત રીત; સા પુરૂષ એકઠા મળે, તાય ન જડે સ્ત્રીરિત્ર. ચાપાઇ-એવી વાત કરી જયાહરે, રાજાને ગુસ્સો ચડયા ત્યાહરે; રાજ થઈ ગયાં લેાચન, ઉતરી ગયું રાજાનું મન. જીઠી વાત મુજ આગળ ભણા, પુરૂષને લેખામાં નહી ગણા; હવે તારે મહારે શેના સંબંધ, તુટયા તારા માહરા સંબંધ. હવે તું નારી ને હું નર નહીં, એહવી ખરાસે વાણી મહી; નારીએ વિચાર્યું મન માઝાર, રીસાઇ ગયા. જાણે માહરા ભરચાર. ઘણે દહાડે હું પામી પંચ, વળી જતા રહે છે પંથ; કાલાવાલા કર્યાં ઘણા, કસ્તુરાવતીએ ખરાસતણુા. સ્વામી એ તે સ્હેજમાં વાત થઈ, એને ક્રોધ તમારે કરવા નહીં; સ્ત્રી અપ બુદ્ધિ અજ્ઞાન, વાત કહીને થઈ જાણુ. મુરખ નારીની જાત, ન જાણે વિવેક વિચારની વાત; હવે મહારા સમ જો ધરા દુખ, શામાટે ઉતરી ગયુ મુખ હવે આલિંગન લીજીએ, એહ વાતની શાક મુકી દિજીએ; નીસાસા મુકે વારવાર, પણ ખરાસ નવ ખેલે લગાર. પછી કસ્તૂરાવતી પસ્તાઈ શ્રેણી, સ્તુતિ કરે તે સ્વામીતણી; નવ ખાધું નવ પીધું તહી, રાત પડી તે સુતાં જ. મુખે નથી ખેલતે લગાર, સાંભળ્યો વજીરતી કુમાર; નારી કાલાવાલા કરે, ખરાસ રાજા મનમાં નવ ઘરે. તે વળગવા જાય જ્યાહરે, છંછેડી કાઢે ત્યાહરે; એમ કરતાં મધરાતજ ગષ્ટ, નારી તે નિદ્રાવશ થઈ, ત્યારે ખરાસે વિચાર્યું મન, For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) રાસ કસ્તુરીની વાર્તા. હવે તે ઉંઘી સ્ત્રીજન; દાર ુ' ખાયે બાંધ્યું સાર, ત્યાંથી નીકળ નાડી અઢાર, દરવાજા પાસે આવ્યા સહિ, હારે દરવાજો ભીડેલા તહીં; છાના માના ભેટા તે ઠાર, તે દરવાજે ન કો મહાર. વળી લીધે છે કારના વેષ, રટણ કરેછે. દેશદેશ; મનમાં એમ કર્યો વિચાર, મળી જાય વજીરને કુમાર. એમ વિચારી કરતા ક્રૂ, વછર સુતને મનમાં ધરે; અળે મુજને મિત્ર સાક્ષાત, તા સુખ દુખની કે રીએ વાત. એમ વિચારી ચાલ્યા જાય, જીવે નહીં ડુંગરને શુક્રાય; એહ વાત એટલેથી રહી, કસ્તુરાવતીની શી ગત ચઇ. દારા—નારી નિદ્રાવશ થઇ જ્યાહરે રહી પાછલી રાત; સ્વપ્ન થયુ તે નારને, તે કહું વિસ્તારી વાત. જાણે સ્વામી રીસાઇ ગયા, ખાંધી અંગ હથીયાર; ત્યારે કાલાવાલા કરે ઘણા, તાય માને નહીં ભરથાર. રવામી કહે હું કંથ નહિ, તું નહિ. મહારી નાર; તરખેડી નાંખી નારને, નાઠા ત્યાંથી ભરચાર. નારી છેડે વળગી પડી, ન જાશે! મહાર! ભચાર; રાતે ઘણું કળકળી, એટલે ઝ અકી ઉઠી નાર. સ્વામી દીઠે નહિં સ્હેજમાં, પડી . પેટમાં ફાળ; મુૉંગત થઇ નારી પઢી, હવે આણું મહારા કાળ. “શીષ કુંઢે ને હયું હશે, તેડે માથાના કેશ; હાય હવે હું શું કરૂં, કથ મેલી ચાલ્યા પરદેશ. ઢાળ ઉદાશી—કસ્તુરાવતી ઘણું ટળવળે, મેહેલની મઝાર; તન નિરાશ મુજને કરી, એમ ન ધરે મુજ ભરચાર. આવી વાત મે શાને કરી, જેથી સ્વામીને લાગ્યું માડું રે; એ રીસ ચઢાવી નાશી ગયા, એ દુખે પડ પાડુરે, એકવાર સમુદ્રમાં પડી, ત્યાંથી પ્રભુએ લીધી ઉગારી; વળી ભાગ અધુરા હતા, જે મે વાત એવી For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરાસ કસ્તુરીની વાર્તા (44) કહાડીરે, એ કુમળા માહરા કંથજી, જીએ રાંકડી સામુ ; અલ્પ અપરાધ માટે તજી ગયા છે, મહા કષ્ટ તેથી પામું રે. નવ પટે પ્રાણુવન માહરા, અામ તજી જાવું રે; જો મુજને કહી ગયા હત તા, હું પણુ પાછળ આવુ રે. મે' જાણ્યુ જે હાંસી કરૂં છું, હાંસી માં થઈ હાની રે; અરે પાપી માદરા પ્રાણીયા, કેમ બેસી રહ્યા. ઘટમાં અદ્યારેિ. એ કપુરાવતી મુજ માવડી, આ કપુરસેન તાતરે; એ ક્રાસી દેશના રાજયા, રાસ તે માહરા નાયરે. પેલે ભવ તરછોડેથી, હસતા અવતાર; આ ભવ તરાડી ગયા છે, મહરા પ્રાણુજીવન આધારરે. હે પ્રભુ હું કાની ને કાણુતણી, માહરૂં હૈડુ' કારે; તમ વિના નિચ્ચે મરૂં, કહારું હેા તા પ્રાણરે. જો સંતાયા હા તે છતા પડેા, હવે નથી રહેતી ધીરરે; પ્રાળુજીવન પ્રાણુ જશે, એમ કહીને ભરત નીરરે, પેલે ભવે કર્મ સૌ કર્યાં, કાંઇ ભાવતાં ખેડાવ્યાં બાળરે; કે કાંઇ વિશ્વાસધાત કરી, તાડી સરાવર પાળરે કે બ્રાહ્મણની નિંદા કરી, કે કર્યો કન્યા વિક્રયરે; કુકુડાં.. ચડાવ્યાં માળ, ૩ ગાયાને દીધી ગાળ. એમ કરે વિલાપ કામની, ભામિની ચાંદેશ ભાખેરે, મેક્ષી વેલી જીવે પેઢુલી, બળતાને ઢાં ખાળેરે. પણે ભભિત થઇ, મન વિચારે વાતરે; હવે મળવું નહિ ચાય નાથજી, માટે કરૂં દેહની ધાતરે. પછે કેશતણા ફ્રાંસા બ્રાહ્યો, વળી વિચાર્યું. મનરે; એમ જીવ કાઢે સિધી નથી, માટે ખેાળુ મુજ ભરચારરે. ચેાષા-પણે વિચાર્યું. મનમાં સાર, રડે જડે નહિ મળે ભરથાર; માટે ધીરજ રાખુ' મન, ખાળવાને કરૂં ઉદ્યમ. પાછલી રાત્રી. જ્યારે થઇ, લીધે પુરૂષના વેષજ સહી, સુંદર શાશે તેની કાય.. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬) બરાસ કસ્તુરીની વાર્તા જાણે કોઈ પૃથ્વિને રાય. જેના તેજથી સૂરજ ઝંખવાય, પુરૂષ દેખે તે લજવાય: અશ્વપાણી પથે સજ કર્યો, તે પર સવાર થઇનીસર્યો નીકળ્યો ત્યાંથી રાતોરાત, કેઈએ ન ઓળખી સ્ત્રીની જાત; અશ્વ મારી મેં તહીં, કઈ નવ ગણે લેખા માંડી. ખેડખેડ કરતે જાય, દેશે દેશ જેતે જાય; દેશાટન કરતાં બહુ દિન વહ્યા, પછે તેના શા ઉપાય થયા. એક સુબાહુ નામે રાજન, તેને વીરભદ્ર નામે તન; તે મરગીયા રમવાને જાય, તે આ વનની માંહે. તે માર્ગમાં જાય એટલે, પેલે પણ માર્ગમાં મળે તેટલે; તે વિચાર કરે છે મન, નખશીખ નિહાળું તેનું તન તેણે વિચાર કર્યો સર્વથી, એ નારી છે પણ નર નથી; પાસે જઈ તે ચર્ચા જેઉં, મારા મનને સહ ઉ. એમ કહીને પાસે ગયે, પાસે જઈને બેલજ કહો; ઘોડે લગભગ લીધે પાસ, મુખ થકી બે ઉલાસ. કેણુ રાજા તણ કુમાર, પ્રાક્રમ દીસે છે અપરંપાર એકાએક એકલાછો જાત, સાથી સંગાતી નથી કાઈ પાસ. તેણે પણ જુહાર કીધે સહી, પછી મુખથી વાણી કહી; તમે પણ ક્ષત્રીના તન, કેમ એકલા આવ્યા વન. કરતુરાવતી નગરી તે સાર, તહાંતણા અમે રહેનાર; કામસેન છે મારું નામ, આવ્યા ઝગયા રમવા કામ. ભુલા પડયા તે વનમાં ભમ્યા, દુખ બહુ દેહમાં સમ્યા ત્યારે બેલો વીરભદ્ર રાજન, હતિ પુરસેનનો તન આ સમીપે નગરિ છે સાર, તહાં પધારશે રાજકુમાર; ચાક ખાઓ ને સુખીયા થાઓ, દિવસ એક રહિને જાઓ. તારે કામસેને વિચારી પેર, ગયો તેની સંગાથે ઘેર. દેહરે-ઘેર લાવ્યે ગુણનિધી, વપૂએ વિચારી વાત; જેઉ ચર્ચા એહની, જે થાય દિવસ ને રાત જે સ્ત્રી કરશે નિચે સહી, For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કરતુરીની વાર્તા. (૮૭) રાખીશ ઘરમાં નાર, ભગવશ ભામીની આપથી મન વિચાર્યું તે ઠાર. રાત દિવસ ચર્ચા જુવે, ચાકરી કરે અપાર; પણ પલક એક પકડાય નહિ, નાવે સમજણ નાર. ત્યારે વિરભદ્ર એમ બોલીયા, સાંભળ કામસેન મુજ મીત્ર; એક ગુપ્ત વાત તમને કહું, તું છે ૫રમ પવિત્ર. નાર છે સુંદર અતિ ઘણું, મુજમાનીતી છે સાર; મારે તન મન જુદું નથી, પ્રીત છે અપરંપાર. તેણે મુજને દેહ સોંપી, તનમન મારી પાસ; તે ભામીનીને હું ભોગવું, કરું છું રંગવિલાસ હવે તમે મારા મિત્ર થયા, વળી છીએ એક જાત; માટે તમારી આગળ, ભાગી મનની ભ્રાંત. એક મીજબાની કરીએ સહી, મારી વાડી માંહે; તે નારી પણ આજે આવશે, તમે જરૂર આવજે ત્યાં. ત્યાં ખાનપાન કરીએ બેઉ જણ. આપણે ભોગવીયે નાર; મિત્ર માટે તમને કહું, બીજાને કહુ ન લગાર. સરખે સરખા બે જણ, માટે કહિ મેં વાત; એ સ્ત્રી રંભાઈ સહી, આપણે રમીશું. આખી રાત. વળી કઈ જાણે નહી, એવું કરીશું કામ માટે બે. ઘડી રાત જશે તહાં, જરૂર આવજે તે ઠામ. ત્યારે કસ્તુરાવતીએ વિચારીયું, એ કરે સર્વે મુજ કાજ; કાંઈ બુદ્ધિ લગાડું આ સમે, રાખું માહરી લાજ, પછે બુદ્ધિ વિચારી બોલી, સુણ વિરભદ્ર રાજન; વાત તમારી સાંભળી, ઘણું હરવું મુજ મન. કારણ મારા. મનતણું, તે સાંભળે વૃત્તાંત, તમે મારા મિત્ર છે, માટે ભાગ, તમારી બ્રાંત. થાપાઈ–એક વાર તે સમે શું થયું, તે તમ આગળ માં. ઠીને કહું એક હુને મારો મિત્રજ સાર, નીકળ્યાના મૃગયાએ બેહાર. હરણું બહુ દેતાંતાં ફાળ, અમે બેડએ આણ્યો પશુને કાળ એટલામાં શું કઉસુક થયું, અરે મિત્ર તમને શું કર્યું. એક મૃગ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૮) બરાસ કસ્તુરીની વાર્તા મૃગલી બે જણાં, રહેવાસી તે વનજતાં તે નર નારીને હજ ઘણે, દીવસે વિહાર કરે તેતણે. અમને તેનું નહતું ભાન, મેં અજાણ્ય મારયું બાણ તે મૃગતા તે નીકળ્યા પ્રાણ. તે મૃગને તે વાયું જઈ, રંગમાં ભંગ પડે છે તહી, ત્યારે હું પાસે ગયો નીરવાણ, મૃગલી પાસે બેઠો તે ઠામ. મૃગલી બેઠી કરે રૂદન, પછી ધથી બેલી વચન. ધીક ધીક કહ્યું તે વાર, કહ્યું રાજા તને ધીકાર. તેં રંગમાં ભંગ કીધે સહી, હવે તું જીવવાને નહી. અધ વિહાર કરે તે ઠાર, એવામાં માર્યો ભરથાર. પુરૂષ સંગ કરવા દી અજાણ, અધવચ લીધે મૃમને પ્રાણ. માટે શ્રાપ દે છું અમે ચેતવું હોય તે ચેતજો તમે. સ્ત્રીસંગ કરશે જ્યાહરે, અધવચમાં મરશે ત્યારે પુરે સંગ થવાને નથી, અધવચ પ્રાણ જશે સર્વથી; જ્યારે કહી મૃગલીએ વાત. થરથર કંપ્યાં મારી ગાત્ર. મેં રાખી મારા મનમાં ધીર, નેત્રેથી વહ્યાં બહુ નીર, કા• લાવાલા કીધા મેં ઘણા, વિનય કર્યા તે મૃગલી તણ મારી ના રી ચતુરસુજાણ, મુજને જાણે તન મન પ્રાણ; હજી તે ઈચ્છા મનમાં રહી, ભોગ પુરા ભગવ્યા નહી. ત્યાં નારીને મન આરત ઘણી, ભોગ વિલાસ ભેગવવાતણી, તેની પુરી પડી નહી આશ, - હવે ભેગવું તે થાએ નાશ. મેં અજાણે કીધી વાત જાણ્યા વી ના કીધી વાત. માટે ક્ષમા કરો સર્વથી, એ શ્રાપ દેવ ઘટતો - નથી. ત્યારે તેને આવી દયા, એવા દીલના બેજ કલ્યા. કર્યું જે સ્ત્રી ભગવાને આપ, તે શ્રાપ મેં કીધે માફ તમે પરસ્ત્રી સંગ કરશે જ્યાહરે, નીચે ત્યાં મરશે ત્યારે એવું કહીને મૃગલી ગઈ, મારા જીવને શાંતી થઈ. એ શ્રાપ મુજ માથે સહી માટે For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. (૮૯) પરસ્ત્રી સંગ થાયે નહી, તમે તે કહે છે સુખને કાજ. પણ મારૂં મત છે તેમાં આજ, માટે સુખે રમજે તમે તેની સાથે નહી રમીએ અમે; અમથી તે ત્યાં નહી અવાય, એવું કહી સમજાવ્યા રાય. તે પણ માન્યું સાચું સહી, એ વાત કાંઈ જુઠી નહી. હવે પ્રપંચ કરૂં હું સાર. એ નીચે કરવે નીર્ધાર.' એમ વીચારી વીરભદ્ર ગયે. પછી કામસેનને અંશે થયો, રખે વિચાર કાંઈ ચહા હાય. ચર્ચા મારી નીચે જેય. માટે અહીં રહેવું નહી. એવું વિચારવું કામસેને તહી; રાતેરાત ત્યાંથી પર, વબી અઘોર વનમાં નથ દુર મજલ તે ચાલ્યો જાય. કોઈને ગ છે નહિ લેખામાંહ્ય, એમ દીવસ ઘણા ગયા વહી, એક નગર આવ્યું છે તહી. દાહરા–નગર એક રળીઆમણું, જાણે ઉગે ભાણ; તે નગરમાં કુંવર ગયે. જે પુરસેનને તન; ઉતર્યો જઇને વાડીએ, અંધ બાળે તે વૃક્ષ, શેભે નઉતમ હતણું, જોયા કરે સઉ ચક્ષ સુતા સેડ તાણી સહી, નિદ્રાવશ થઈ હ; એટલે માલણ વાડી તણું, વાડીમાં આવી છે તેહ, સુતા દીઠે તે મનુષ્યને, માલણ વિસ્મય થાય; તે પાસે આવી એટલે, એટલે ઝબકી બેઠે થાય ત્યારે માલણ કરજોડી કરી, વિનયથી બેલી વાણ. તમે કોણ દેશના અધીપતી, કોણતણા છે તને કયાંથી આવ્યાને કયાં જશે આ નગરમાં શું છે કામ? બાળ વેશે બહાર નીસયા, શું છે તે મારું નામ. ત્યારે રાજકુંવર કહે માલણ, સુણ મારા મનની વા - ત. કપુરસેન નગરીને અધીપતી, કપુરસેન મુજ તાત. કામસેન નામ અમતણું, મૃગયાએ નીકળ્યા બહાર; અમે આ વનમાં ભૂલા For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૦ ) બરાસ કસ્તુરીની વાર્તા. પડયા. તે આવી પિત્યા આ ઠાર. હું તને પૂછું માલશું. આ નગરનું શું છે નામ? રાજા એને કેશુ છે? સુખ દુઃખ કેવાં છે ગામ શું રાજાને પરિવાર છે સુખ દુઃખ વૃધને હાણ. તે સઉ અમને કહે સહી સંભળાવે સાચી વાણુ ત્યારે માલણ કહે રાજા સુણે, તે કહું સાળું વૃત્તાંત; તમે મંદીર આ માહરે, તે ભાગું મ નની શાંત, રાજકુંવર એવું સાંભળી. મનમાં મગ્ન; ત્યાંથી પિતે ચાલીયે. આ માલણને ભુવન. માલણ હેત ધરે ઘણું જાણે પેટને તન. ત્યારે રાજકુંવર કહે માલણી. કહું મારા મનની વાત, આ નગર દીસે રળીઆમણું. એને કોણ છે રાજય, સુખ દુખ કેવું છે શહેરમાં, સાચી કહે વાર્તાય. ત્યારે માલણ કહે સુણે અધીપતી. આ નગરનું વર્ણન. તે તમને પ્રિતે કહું, તે સાં ભળો શુજાનહવે માલણ કહે સુણે રાયજી, તે નગરની શોભાયસુખ દુઃખને હાણ વરધ, કહું સર્વે વાર્તાય. ચોપાઈ–ત્યારે માલણ કહે સાંભળરે રાય. આ ચંદ્રાવતી નગરી કહેવાય એક છે ચંદ્રમુખી કન્યા સહી. એના સરખી બીજી નહી, ઘેરઘેર સદાવ્રત હરીકથાય; પુત્રની પેરે પાળે પ્રજાપ્રધાન પણ સુબુદ્ધિ સહી. એમ વાત રાજાની કહી; રાજકુંવર કહે માલણ માય. મુજને એક કહે વારતાય. ત્યારે માલણ કહે સાંભળરે રાય, તે કુંવરી રૂપની છે રંભાય. ભણીગણીને હાહી ઘણી, શી શોભા કહું કુંવરીતણી, રાજા તેને પરણવા કહે ત્યારે કુંવરી ના ઓચરે મારા મનમાં પણુજ કરું. મન માને તે સાથે વરૂ, સમસ્યા મારી પુરશે જેહ. અમે વર વરીશુ તેહ; તે શું જાણે એ સમણાય. એવી હઠ ધરી મનમાંય. કેઈથી એને અર્થ થતો નથી. માટે કન્યા કુંવારી સ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાસ કસ્તુરીની વાર્તા. ( ૧ ) થી. અથ કરનારા મળશે જ્યાહરે. તે કન્યા વરશે ત્યાતરે એવી સાંભળી માલની વાત. ત્યારે ખેાણો તેની સાય. કુંવરીએ સમશા કીધી હશે જેહ. નિશ્ચે અર્થ કરીશું તેહ. પશુ એક મુજને ખાધા જાણુ. પણ હું પરણું નહિ નિર્વાણુ; સમશા એના મનની કહ્યું. પણ એ કન્યા શું તેા ના લશે. એ મન ધરતી હશે અહંકાર આ પૃથ્વીમાં નથી કાઇ કહેનાર. માટે એના મટાડુ મેડ, સમશા કહીને છતું હાડ. પરણ્યાની તે કહું સમથાય, ત્યારે માલણુ - લી ત્યાંય; તમ વચનથી તે હું જાઊ, કુંવરી પાસે વધામણી ખાઊ, એવું કહીને ચાલી નાર, કુંવરી ફૅરા મહેલ માઝાર કુંવરાતે જઇ કર્યાં પ્રણામ. મુજને આપે! કાંઇક ઇનામ, કપુરસભાવતી નગરી કહેવાય, તેના કપુરસેન રાજાય. તેને ક્રમસેન નામે છે તન, તે આવ્યા મારે ભાવન. તેણે મને પુછ્યા વૃત્તાંત, ભાગી મારા મનની ભ્રાંત; એ કુંવર કહે સમશા કહું સહી, પશુ ન્ય મારે પરણુવી નહિ. રાહુરી—માલણુ કહે સુણ કુંવરી, સાચી કહીએ પેર; સસમશા તારો પુરશે, તે ઉતર્યા અમ ઘેર. તે ચ ંદ્રમુખીએ સાંત્રક્ષુ, માલણુના મુખતી વા; કુંવરી તે વ્યાકુળ થઇ, તલપવા માંડયા પ્રાણુ. સાંભળ માલણુ માનુની, મુને થઇ ઢાંસીને હાજી; દુઈએ ધીરજ રહેતી નથી, જઈ વળગ્યો ત્યાં પ્રાણ. વળી ચિંતા એક ઉપની ધીરજ રહે નહિ કાંય; સમશા એ કહેશે ખરી, પર્-શુવાની કેમ કહે નાય, મેં પણ તે માટે કયુ, જે કાઇ ચતુરસુજાણ: તે સમશા પુરશે માહરી, તેને ગ્રહીશું પ્રાણ; મીથ્યા થઇ ગયું માહરૂ. હવે શું કરશે કીરતાર. નીમીત માત્ર સમશા કરી.. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરસ કસ્તુરી- વાર્તા. જેવી ચાતુરી ભરથાર, વિચારયું વાય ગયું, માલણે શી કરી પર વળી રૂપ વરણવ્યું તે તણું, વળી પરાક્રમે ઘણું જોર, તેથી છર રહેતું નથી, હવે મનમાં બહુ પસ્તાય. હવે શું કરે ને શું થશે; હવે ક્યાં જાઉં ય, એ બીજે નર મને, મને રૂ૫ ગુરુને ડાર, રૂપ હશે ત્યાં ગુણ હશે, ગુણ તીહ રૂપ નહિ લગાર; પછી મંદીરમાં ગઈ માનની, કીધે મન વિચારક પત્ર લખે એક પ્રિતથી, ચતુરાઇથી નીરધાર. ચોપાઈએમ પત્ર લખે તેવાર, ઘરમાંથી આવી તે બહા૨; માલણને કહેજે તમે આ પત્ર આપુ છું અને પ્રતી ઉતર એને લાવજે, વધામણી વળી કહાવજો, વળી મારા કેહેને પ્રણામ, કહિએ કુંવરિ છે તમારે નામ એમ કહીને છાની રહી, માલણપતી મંદીર ગઈ; કુરિને કહ્યો સમાચાર, કુંવરીએ કરયો જુહાર. કહિ કવરને સઘળી વાત, પત્ર હતું તે આ હાથ; તે વાંચે એકતે જઈ ચિંતા અદકી મનમાં થઈ વિનતાએ કર્યું છે પરણવા કાજ, હવે મહારી કેમ રહેશે લાજ, સમસાનિ હા કહેવરાવવી સહી, તેથી પસ્તાયે હું સહી હવે શું કરું ઉપાય, પ્રતીઉતરશે લખું તાંય; પછે મને વિચારી ચતુરસુજાણ પત્ર એક લખ્યો નીરધાર. છ –સાંભળ ચંદ્રમુખિ નાર, સારબુદ્ધિ છે તારી મારે પણ મેટું કેણ, વાત માનજે તું મારી. મેં પરણવાના લીધા સમ, કેમ હું પરણું પ્રથમ; કહુ શમશાનો અર્થ એ છે મારે નીયમ; માટે સમશા વાત પ્રયમ કરો, પરણવાની વાત પછે સહી; શામળ છે સહુ સાંભળો, આ પ્રતી ઉત્તર લખે તહિ. ચોપાઈ–સાંભળ નારી તું મારી વાત. મેં સાચે અસર કહ્યો જ સાથ; પરસ્યાની ઘેર કીધી વાત, તે સારૂ મુકી આબે માતને For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org **** Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાસ કસ્તુરીની વાર્તા ( ૯ ) તાત. પ્રથમ અર્થ સમશાનેા કરૂ, પછીથી હું પંથે પરવરૂ; માટે તારા આપને કરવું જાણુ, અર્થે આવી કર્ફે પ્રમાણુ. તારૂં ભાગ્ય મેટુ છે નાર; વળી આવી મળશે ભરથાર; અમારા ઉપરથી મન પરહરા, ધ્યાન અતીશે મન ન કરે. જોઉ શમશા તે શી ધરી, તે જાણુ કરાને વેગે કરી; ખીજી વાત કરો સહી, પ્રથમ સમા પુછે અહીં, એવી રીતે લખ્યા પત્ર, માલણુ હાથમાં આપ્યા તરત માલણ ત્યાંથી વેગે ગઇ, કુંવરી પાસે ઉભી રહી, અંદેશા કીધે મન સહી, હવે એ નર આવ્યા જાયે કહી, દાહરાચંદ્રમુખી ચતુર છે ધણું, વિચારયુ મનસાથ; પ્રથમ સમશા પુછીએ, પછી પરણવાની વાત. ધીમે ધીમે ઠરાવતાં, ધીમે સખ દુષ્ટ રાય; માળી સઁચે સા લડ્ડા, પશુ રત બીન કુળ ન હાય. પ્રથમ તેડાવું મહેાલમાં, કરે તાતને જાણુ, જોશ ચતુર કે મુરખ છે, પછી પરણું નીરાણુ. એમ વિચાર પાતે કર્યાં, તેડી પાસે દાસ; તેને વિગત સરવે કહી, મેલી રાજાની પાસ. તમેા કડા તા રાયજી, ખરૂ કરૂં મુજ મન; માળો મદીર આવીયે, ક્રાપ્ત રાજાકેરો તન, તે કર્યુ અ અમેા કરે, માટે આજ્ઞા આપે તાત; એને મહેલમાં તેડી કરી, હું પુછું મારી વાત, રાજા સાંભળી ખુશી થયા, કહી દાશીને પેર; કુંવરીતે કહેા તેડી કરી. એ વાત રાજાને ઘેર, મન માને તુજ દીકરી, તા પરભુજ મેતી સાથ; એ વાતમાં રાજી ધગુાં, એવું કડાવિયુ' તાત. દાશીએ આવો કહી ચંદ્રમુખીતે વાળુ. તે કુંવરને તમા, કઢાવ્યુ છે. રાજાત. માટે પ્રસન્ન થઈ તે પ્રેમા, માલગુતે તેડાવી તરત; રાજકુંવરને મેકો જે આવ્યા છે મહિપત્ય. માલણુ ત્યાંથી પરવરી, કડી રાજાતે પેર For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૪) બરાસ કસ્તુરીની વાતો ચંદ્રમુખી કુંવરી રાયની, તે તે તમને ઘેર. અર્થ પુછે સમશા. તણે, મનાવો તેનું મન; કન્યા પરણે કેડામણી, જેવી રૂપ રતન. પાઈ–નેત્ર ઉઘાડી જુવે ઋષિરાય, કેણ છે રે માનવી આય; કેમ તું અહીયાં આવિયે, તપ ભંગ કરવા લાગીએ, ત્યારે બે દીન વચન, એ કસુંબાનગરી રાજન; તેને સુત બરાસ કહેવાય. તે આ પગે લાગવાય. તમ દર્શનનો ઘેલે છું રાય; પર કસ્તુરાવતી કન્યાય; તમ પ્રતાપે લાવ્યો અહી, ક્ષમા કરો વાંક મારો સહી, એમ કહીને લાગ્યો પાય, અપ્રાધી તારો આપી રાય; ઋષિએ દીધો આશીર્વાદ, ધન્ય ધન્ય પુત્ર તારૂ ભાગ્ય. એમ કહીને મુક હાથ લીધી કસુંબકેરી વાટ; આવ્યા ગદિરે મુકામ જ કર્યો, સઉને મનડે હરખજ ભર્યો. ચીત્રસેન જુવે છે વાટ, પુત્ર ન આવ્યો હજુ શા માટ, ભાટ આવી એમ જ ભણે, બરાસ આવ્યું છે તેમતણે, ન્યાલ કર્યો રાજાએ જેટલે, રાજ સભાથી ઉઠયો એટલે, હરણ ભરી સઉ મળવા જાય; ઉલાસ આણીને મન માંહ્ય. દેહરા–રાજા આસનથી ઉઠીઓ, પ્રભાવતી સામી જાય, કુંવર આવ્યો જાણી કરી, મનમાં હરખ ન માય, ચીત્રસેન જાય તેડવા, પાછળ પ્રભાવની માય. તે પડે ભેટયા જ, રઈયત રંક ને રાય રાજા આવતે જાણુંને, પુત્ર પગે પળાય, બેઊનાં હi હરખી, પુત્ર લાગે પાય; રાજા મિત્ર સ મળ્યા, ખોળે લીધા કુમાર. ફરી ફરી મુખ નિહાળીયું, ચીત્રસેન ભુપાળ તે પછી આ વ્યા નગરમાં, સાથે સઊ સેનાય: રઇયત હરખ અતી ઘણે, મન માં સી હરખાય. સભા ભરી સહાસને, બેઠા તાત ને તન, વિ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. N ગત વાત માંડી કહી, જે વિદ્યુત વન તમ પ્રતાપે આવિયે, મા તને લાગે પાય; કસ્તુરાવતી સ્ત્રી લાવિયે, તમ પ્રતાપે માય.. ખાઓ પીઓ ખુબી કરે, ટળ્યા વહાલાના વિજેગ; બાર વરસે મળ્યા સહી, ભગવે અતીશે ભોગ. શામળભટે વરણવું, બરાસ કસ્તુરી જેઠ; સઉ કર જોડી ત્યાં ભજે, જય જય શ્રી રણછોડ ગાય શીખે ને સાંભળે, મનતણે ભાગે ભેદ વિજેમ ભાગે વાલા તણે, એમ શાસ્ત્ર બોલે વેદ. શoooooo છે. સમાસ. 6 For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કરીની વાર્તા. - -- . *.* ** શીવપુરાણ. આ ગ્રંથમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વરનું ઉત્પન્ન થવું દક્ષકથા તારકાસુર આખ્યાન, કામદેવનું દગ્ધ થવું, પાર્વ તીનું તપ, શિવ વિવાહ, કાર્તિક મામીની ઉત્પત્તિ, ત્રીપુરાસુર આખ્યાન, લિંત્પત્તિ ચંદ્ર ઉ૫ત્તિ દ્વારા તિલિંગ કથા -મહિમા, ગંગાની ઉત્પત્તિ તથા કાશી મહાભ્ય, ગૌતમ મહાતમ્ય, પતિવ્રતાના ધર્મ શીવશ હજી નામ, શીવરાત્રી કથા, પંચીકરણ, રૂદ્રાક્ષ તથા વિભૂતિ મહા મ્ય, એ વિગેરે ઘણું બાબતે તથા આખ્યાને તેમાં આવેલાં છે. રામાયણ તથા ભારતના જેવું સિક પગ રાગાણથી બનાવેલું હેટા કદનાં લગભગ ૩૦૪ પાનાં સેનેરી બાઈન્ડીગવાળું પુસ્તક છતા. કિંમત રૂા. ૪-૦-૦ પુસ્તક મળવાનું ઠેકાણું. મીઆ બદરૂદીન હુસેનુદીન નીઝામી. ત્રણ દરવાજા અમદાવાદ, For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 240 પાનાનું કાળદાર પુસતક . | જોહુકુળા સંગ્રહ ' આ ચમત્કારી પ્રાકમાં મંત્ર સાવવાની રી, તા સાન 1આત્મરક્ષારી'છી આધાશીશી, તીક યક્ષણી Wh[, સાકિણી ભૂતાદીક કાઢવાના છે તો ત, મા પના ઝેર વિગેરે ના મંત્ર , વરીકરણ માટે વિક હતા, વાકણ ( પીશાચીની, શાલ, શરત અપિડી , એ પર વશ કરવા વા શ્રેનદિ, શીકરણ વિદ્યા, વિર સાધવાના બત્ર વગેરે સંખ્યામાં ન મૂર્તિ સમાવેલા છે, જેમને પાંચ, રામાં પક્ષીઓ દેખાડ ; ટાપી માં ન ક ઉગાડવાં વગેરે ઘણી જાતના 6 ના લે. ઉપરાંત બીજા લીંગ છે તેવાંના લાર્ભ જનીનમાં દાટે હું ધન જેવાં તથા પાણી ને વાની રીત, મુડમાંથી વસ્તુ કહેવાની રીત, સાપના મેહરા અના વવાની રીત; વીછી ઉતાર નાર જાદુઈ જડીબુંદી બનાવવાની રીત વગેરે ઘણી બાઓને આપવામાં આવી છે કિં. રૂ. 1). પુરતક મળવાને ઠેકાણે. . મીમાં અદરૂદીન હુસેન્ટીન નીઝામી બુકસેલર ત્રણ દરવાજા-ચ અદાવાઈ. For Private And Personal Use Only