________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3)
બરાસ કસ્તુરીની વાર્તા
ત્યારે સોમદત વાણું વદે શેઠને કર્યો પ્રણામ. શેઠ તમે આપ્યું નહી, પેદા કરી આચરીત્ર; ઘેર નારી વાટ જુવે ઘણું; ત્યાં થઈ જશે વીપ્રીત. ત્યારે શેઠ કહે રહે સાંસતા; કરું તમારું કામ; એક ગુણકા આગળી; જેનું ગુણવરાહ છે નામ. બેલાવી તેને તે સમે, એમાં બહુ ચતુરાઈ કામ; તે પ્રપંચ ભેદ જાણે ઘણું; આવી કર્યો પ્રણામ. શો હુકમ છે શેઠજી; તમ વચનની બાંધી રહું; અરજ કરે તમ વાતથી; કહે તે મુસ્તક દઉં. ત્યારે શેઠ કહે ગુણકા સુણો; તમે છો ચતુરસુજાણ; કામ અમારું કરો સહી; તે કહું તમને વાણું. શેઠ આવ્યા છે એમ તણું; જાણે અમારા સરદાર પીચરીત્ર એને આપવું માટે તેડી જાઓ એને દ્વાર, ત્યારે સલામ કરા ગુણકા કહે, એ અમારું કામ; સમજી મન ગુણકા સહી, એનું તે મુરખ નામ. પછે સાથે લીધે શેઠને, આવી પિતાને ધામ; કેણું દેશમાં રહે તમે શું છે તમારું નામ, ત્યારે સોમદત કહે સાંભળે, અરે ગુણકા ગુણવાન, અમે વહાણવટીના પુત્ર છીએ, સોમદત માહારું નામ. સ્ત્રી મારી ઘેર છે, તેણે મંગાવ્યું હચીજ મારી
ઇને આવજો, તમને કહુછું તે સમજી તેનું સાણપણ, ડહાપણે હઠી વાટ; ચીંતા શેઠ કરશો નહી, તાળું તારે ઉચાટ, સ્ત્રીચરીત્ર મુજ કરે છે સહી, તે તમને આપીશ સાર; ધિરજ થકો મળશે સહી, ઉતાવળા નહી થાઓ લગાર. તે શેઠ ગુણકાને ઘેર રહ્યા -
એ વીચારી વાત; શેઠ ચર્ચા જુવે ઘર તણું, એમ વહી ગયા માસ સાત ત્યારે સોમદત કહે ગુણકા સુણે. આપ અસ્ત્રી ચરીત્ર; આાસ સાત તે વહી ગયા, એ તેમની રીત. ત્યારે ગુણકા કહે હું તે કરો. થાએ નારીને રૂપ; તે અસ્ત્રી ચરિત્ર રાખવું. થાજે
For Private And Personal Use Only