________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
માર તું દયા આવે તે ઉગાર, હું કપટથી આવ્યા નથી, તે સાચું કહું વિસ્તાર. હું વહાણવટીને પુત્ર છું, આવ્યો ભરીને વહાણ તું સરખી નાર માહરે, તેણે કહીતી વાણ. મારે કાજે શું લાવશે. પરદેશ જાઓ છો ભરથાર; મેં કહ્યું જે ગમે તે કહે. લાવતાં ન લગાડું વાર. કશું સ્ત્રી ચરીત્ર લઈ આવજે, વચન આપ્યું હાથ; ત્યાંથી આવ્યા આ દેશમાં, તે સાચી માન તું વાત મેં માલ બધે વચ્ચે સહી, પછી ન ભર્યો મેં માલ; અસ્ત્રીચરીત્ર ખેળ્યું ઘણું, પણ કેઈએ ન કરી ભાળ. પછી ભુલા પારેખ આ ગામમાં, તેને વડે વહેવાર; તેણે કહ્યું તમે રહે સહી. સ્ત્રીચરીત્ર આપુ નિરધાર. એમ સાંભળી હું હરખીઓ, વળાવી દીધાં મેં વહાણ આઠ માસ એમ વહી ગયા, ત્યારે ભુલા પારેખને કહી દેવાણું. શેઠજી દહાડા ધણ થયા, કયારે કરશો મુજ કામ; ત્યારે ગુણકા બેલાવી તે સમે,
જેનું ગુણવરહ છે નામ, તેને શેઠે વાત સર્વે કહી, ત્યારે ગુણકાએ વિચારી પર; કશું સ્ત્રીચરીત્ર આપુ અમે, તમે આવો મારે ધર. ગુણકા સાથે અમે ગયા. ત્યાં પણ રહ્યા માસ જ સાત; કહ્યું અસ્ત્રીચરીત્ર આપ હવે, ત્યારે ગુણકાએ કહી વાત. મને કહે નારી થાઓ તમે, આ મારી સાથ; સમજાયે સઉ સાથને, પી તુજ સસરાને હાથ. એ હકીકત માહરી, જુઠી વાતે ઈશ્વરની આણ, હવે તુજ શરણ આવ્યા સહી, ઉગારે કે ય પ્રાણ - પાઈ–વાત સાંભળી તે હરખ નાર, રત્નમાલ કરે વિચાર, મુખ બી વાર એ છે રાંક નથી કાંઈ વાણી અને વાંકશા માટે હવે એને હણ, મનમાં તે વિચારે ઘણું એની પુરી પાડું હું આશ, પ્રીત કરી રાખુ મુજ પાસ. તનમનધન એને આપીએ જોબનને લાવો લીજીએ. વળી સ્ત્રી ચરિત્ર દેખાડુ સહી, ને ખબ
For Private And Personal Use Only