________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮).
રાસ કસ્તુરીની વાર્તા
આગળ નરનું શું જોર, જાણે કેદમાં રાખ્યા ચોર, નારીથી નર નિચે હોય, પણ નરથી નારી નહિ કોય.
પકરણ બળી રાજન, કૌરવ પાંડવ જે સુરા. માનધાતા મહીપતિ, તે પ્રતાપે પુરા, ઈદ્ર ચંદ્ર હરિશ્ચંદ્ર, જે સતવાદી રાજા; ધરવ અમરીખ પ્રહલાદ, જે ભગવતી ઝાઝા, શુરવીર ડાહ્યા હતા ઘણું. પણ નારી આગળ તે શામણું. શુરા થઈ ધરે સમશેર, રણમાં યુધજ કરતા, ચુકવે ન્યાય અન્યાય, પૃથ્વીને ભાર શીર લેતા. વળી ચૌદ વિદ્યા ગુણ જાણ બહુ ડહાપણ ચતુરાઈ કામણ ૮મણુને વશીકરણ, શીખવાને રહે વડાઇ, વિશ્વ વખાણ તેનાં કરે, સાત સમુદ્ર તરે સહી તે પીશાબ વાટે નિસયાં, માટે નારી મેટી સર્વે કહી.
પાઈ-એવી વાત કહી જાહરે, રાજાને દુઃખ લાગ્યું તાહરે, હમણું હાંસીમાં ચારે હાણ, એમ રાયે જાણ્યું નીર વાણુ નર નારીની ઉતપત જેહ, નર થકી થાયે છે તેહ, નર વિના નારી શું કરે. નારી તે નર ને આશરે. એ ઈશ્વરની સર્વે ગતિ, એમાં તું ને હું જાણતા નથી; એમાં ખાલી શું તાણે ભાર, એ કરતા હરતા કારતોર; ન કરે તે નારીથી નહી થાય, નારી આગળ નર કાગ કહેવાય, ત્યારે બેલી કસ્તુરાવતી, નારી આગળ નરનું ચાલતું નથી. તે ઉપર કહું એક દ્રષ્ટાંત, ભાગું તમારા મનની શાંત, અરે ના પણ પ્રાક્રમ છે જેહ, તમે આગળ સંભળાવું તેહ. - રાહુ-શેઠ એક તે નગરને, તેને દીલીપતી રાજન સિતડી ડે ઘણે, વસે અઢારે વરણું, ત્યાં વિશાશ્રીમાળી વાણએ જ મરના શેઠ, લક્ષમી અલખ છે તેહને, પાંચ પુત્ર છે નેટ કે મન ને ડહાપણે, સહુ વાત સમરથ, મારા માટે સવે,
For Private And Personal Use Only