________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરાસ કસ્તુરીની વાર્તા
(44)
કહાડીરે, એ કુમળા માહરા કંથજી, જીએ રાંકડી સામુ ; અલ્પ અપરાધ માટે તજી ગયા છે, મહા કષ્ટ તેથી પામું રે. નવ પટે પ્રાણુવન માહરા, અામ તજી જાવું રે; જો મુજને કહી ગયા હત તા, હું પણુ પાછળ આવુ રે. મે' જાણ્યુ જે હાંસી કરૂં છું, હાંસી માં થઈ હાની રે; અરે પાપી માદરા પ્રાણીયા, કેમ બેસી રહ્યા. ઘટમાં અદ્યારેિ. એ કપુરાવતી મુજ માવડી, આ કપુરસેન તાતરે; એ ક્રાસી દેશના રાજયા, રાસ તે માહરા નાયરે. પેલે ભવ તરછોડેથી, હસતા અવતાર; આ ભવ તરાડી ગયા છે, મહરા પ્રાણુજીવન આધારરે. હે પ્રભુ હું કાની ને કાણુતણી, માહરૂં હૈડુ' કારે; તમ વિના નિચ્ચે મરૂં, કહારું હેા તા પ્રાણરે. જો સંતાયા હા તે છતા પડેા, હવે નથી રહેતી ધીરરે; પ્રાળુજીવન પ્રાણુ જશે, એમ કહીને ભરત નીરરે, પેલે ભવે કર્મ સૌ કર્યાં, કાંઇ ભાવતાં ખેડાવ્યાં બાળરે; કે કાંઇ વિશ્વાસધાત કરી, તાડી સરાવર પાળરે કે બ્રાહ્મણની નિંદા કરી, કે કર્યો કન્યા વિક્રયરે; કુકુડાં.. ચડાવ્યાં માળ, ૩ ગાયાને દીધી ગાળ. એમ કરે વિલાપ કામની, ભામિની ચાંદેશ ભાખેરે, મેક્ષી વેલી જીવે પેઢુલી, બળતાને ઢાં ખાળેરે. પણે ભભિત થઇ, મન વિચારે વાતરે; હવે મળવું નહિ ચાય નાથજી, માટે કરૂં દેહની ધાતરે. પછે કેશતણા ફ્રાંસા બ્રાહ્યો, વળી વિચાર્યું. મનરે; એમ જીવ કાઢે સિધી નથી, માટે ખેાળુ મુજ ભરચારરે.
ચેાષા-પણે વિચાર્યું. મનમાં સાર, રડે જડે નહિ મળે ભરથાર; માટે ધીરજ રાખુ' મન, ખાળવાને કરૂં ઉદ્યમ. પાછલી રાત્રી. જ્યારે થઇ, લીધે પુરૂષના વેષજ સહી, સુંદર શાશે તેની કાય..
For Private And Personal Use Only