________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
(૨૯)
--
વાત. કાષ્ટ પુતળાં ઘડાયા સહી, કૌતક કીધું સાર; આ પ્રાકમાં થોડું નહીં, ધન્ય તુજ અવતાર, હાલે ચાલે કામ જ કરે, પેહેરે સૌ સાથ; ખાય નહીં બોલે નહીં, તે દેરી પ્રભુને હાથ. તારી ત્રિઘામાં બાકી નહીં, અમે જોઈ થયા પ્રસન્ન; ધીરજ રાખીને રહ્યા, તારી બુદ્ધિને ધન,
છ –મૃત્યુ લેકના જન, ધનધન તારી બુદ્ધિ, મૃત્યુ લેકના જન, સઘળે તાહારી સુદ્ધિ. મૃત્યુ લેકના જન, પ્રાક્રમ પ્રભુના જેવું; તુ ઘડે ઘાટ અપાર, જ્યાં જોઈએ ત્યાં તેવું તુજ ચતુરાઈમાં ખામી નહી, એ હાલે ચાલે ઘણું અહીં; મૃત્યુલોકના માનવી, બુદ્ધિ તારી “નવ જાએ કહી. કાળા માથાના જન, વાઘને વશજ કરતા; કાળા માથાના જન, સમુદ્રમાં તે તરતા, કાળા માથાના જન, જળમાં દીવા બાળે; કાળા માથાના જન, વસે સ્વર્ગ પાતાળે. કાળા , માથાના માનવિ, જે પરકાયા પર જઈ કરે: કામણ મેહન વશીકરણ, તેતે વળતી નીત્ય કરે.
પાઈરાજા કહે સાંભળ સુતાર, તારું પ્રાક્રમ અપરમપાર; માટે હવે આશા દિજીએ, અમે અમારો પથ લીજીએ. કરતુરાવતી જે મળશે નાર, તે આવીશું પાછા આ ઠાર; નહિ જડે અમને એ જાણુ, તે હવે અમે કહાડીશું પ્રાણુ, એમ કહીને છાના રહ્યા, ત્યારે બેલ દેવધરે કહ્યા ચિંતા શાને કરે છે. તમે તેની ભાળ કહાડીશું અમે. પુરાવતી નગરી કહેવાય, તે ચારસો જોજન અહીથી થાય. પણ વચ્ચે દરીયે મોટો સહી, ત્યાં કોઈથી જઈ શકાય નહીં; તે નગરી છે દરીયા પાર, તમે કેમ જશે તેણે ઠાર. તમે જોડે રહેવા દે આ કામ, અને એક કરીને કામ; જે વિમાન અમ. પાસે છે સાર, ચાર જજનનું છે જનાર. એ ઉપર સ્વાર્થ થાઓ,
For Private And Personal Use Only