________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
બરાસ કસ્તુરીની વાતો
માછલી, તલપ તલપ જીવ જાય તેમ હું તમ વિજેગથી, મારિ કાયા અકળાય; આજ સમુદર દેવે સાહ્યતા કરી, મળ્યા આવીને કંથ, તમ વિજેગથી વહાણમાં, જોયા કરું નીજ કંથ. કંથ કહેછે કામની, મારા એક હવાલ; પંખી રૂપે વનમાં ભણું, આણત મારો કાળ. જે તું મળત નહી માનુની, તે નિચે તજતે દેહ; પરમેશ્વરે મેળવ્યાં, ભાગ્ય મન સદેહ. નારી કહે કહે કેમ થયા, કેમ પામ્યા સમુદ્ર પાર; પંખી રૂપ તમે કેમ થયા; કેમ આવી પિતા આ કાર. ત્યારે બરાસ રાય એમ બોલીએ, સાંભળ નારી વાત; વિમાન ભાગ્યે જળમાં પડયા ત્યારે બે જણ સાથ. તું તો બુડી જળ વિશે, હું જઈ પિહેલે તે ઠાર, વિમાનનું લાકડું હાથમાં રહ્યું, તેથી ઉતર જઈ પાર, મેં તુતી કીધી નાગની. જે મુજ ઇષ્ટ કહેવાય, હવે અંતરીક્ષથી આ દેરડે. આવી પડ્યો જળમાંહ, મેં જઈ લીધે હાથમાં, કીધી સહજ રમત. મેં પગઅંગુઠે બાંધીએ તે થઈ ગયે પિપટ, ત્યાંથી ઉડો આકાશમાં, ફ ઘણુએક ગામ; ત્યાંથી ઉતે ઉડતા આવીએ. આ વહાણ જ કરે ઠામ. મન માન્યું આજ માનુની, મળી નાર તું તુરત; નહી મળત જે તું મુજને, તે હું પામતા મરત. એ હકીક્ત છે માહરી, હવે તારી કહે વાત; સમુદ્ર મધે તું પડી. ત્યાં કેમ બચી તું ઘાટ. ત્યારે નારી કહે સુણ નાવલા, મારા મનની વાત; જળમધે હું પડી સહી, એટલે ગળી ગયે એક મછ, મછજ ત્યાંથી આવીએ, આ જેરાવતી છે ગામ, મારે પિત્રાઈ કાકે રાજ કરે, જેનું ચિત્રવરમા છે નામ. મછ આવ્યો આ ગામમાં, ઢીમરે નાંખી જાળ; મછમાંથી નીકળી જીવતી, લા સભામાં તતકાળ, શેક કીધે મને અતી
For Private And Personal Use Only