Page #1
--------------------------------------------------------------------------
________________
આ
વિવિધગ્રંથમાળા-મણકે ૧૨.
R
અક્ષરમાળા
એટલે
જેનીન ,
આર્યધર્મનું અક્ષરદ્વારએ કાંઇક જ્ઞાન આપનારી પથાર
રચના : સુરત સ્વ. કવિ છોટાલાલ કાળીદાસ (છટકી.
મું. મલાતજ,
.
આવૃત્તિ બીજી–પ્રત ૫૩૦૦ ર .
છપાવી પ્રસિદ્ધ કરનારસસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળ ને “મિત્રી”—અખંડાનંદ, ઠે. કાલબાદેવી રેડ, મુંબઈ
ર
આધિન માસ, સં. ૧૯૬૭ (પ્રથમ વર્ષ.)
કિ. કાચું પૂછું ૦–૨–૬, પાકે ૦-૫-૦.
સોનેરી ૦–૧૦–૦ (પોટેજ દરેકનું માફ.)
Aવના
અમદાવાદમાં ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં
પરિખ દેવીદાસ છગનલાલ છાપી.
Scanned by CamScanner
Page #2
--------------------------------------------------------------------------
________________
સૂચના-(૧) ઉપલા દરેક પુસ્તકનું પિષ્ટજ એક આને જૂદું સમજવું (૨) ઉપર લખેલી કિંમતે માત્ર મુંબમાંથી જ મળશે. (૩) અમદાવાદમાં આ ખાતાની શાખા ઓફીસમાંથી એ દરેક પુસ્તક અર્થો આને વધુ કિંમતે મળશે. (૪) ભાવનગર, રાજકોટ, સુરત, ભરૂચ, વડોદરા, નડીયાદ, ઈડ બહારગામના વેચનારાઓ પાસેથી અમે આને વધુ કિંમતે મળશે, અને તે પણ વી. પી. મને બચાવ થશે. (૫) કેઈ પણ એક યા વધુ જાતનાં મળીને
ઓછામાં ઓછાં છ આનાનાં પુસ્તકો મંગાવ્યા હશે તેજ - વી. પી. થી મેકલારો, ઓછાના જોઇયે તેમણે પોતાને જોખમે કિંમત તથા પાણેજ જોગી ટિકીટ ટપાલમાં મોકલી બુષ્ટિથી મંગાવી લેવાનાં છે. આ ધારણ ગીતા અને તે સિવાયનું આ ખાતાનું દરેક પુસ્તક મંગાવતી વખતે પણ ધ્યાનમાં રાખવાનું છે. વ્યવસ્થાપક સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-મુંબઈ કે કાલબાદેવી રોડ, ભાંગવાડીને નાકે, હાથી બિલ્ડીંગ, ત્રીજે માળે.
Scanned by CamScanner
Page #3
--------------------------------------------------------------------------
________________
નિવેદન. સ્વર્ગસ્થ કવિ છોટાલાલ કાળીદાસ ઉર્ફે છોટમ કવિ. એમનું નામ હેમનાં બનાવેલાં અનેક પદોના સંગ્રહરૂપ “છોટમકૃત કીર્તનમાળા નામે પુસ્તકથી પ્રસિદ્ધ છે. આ પુસ્તક પણ હેમનું રચેલું છે. અને તે ચાળીસ વર્ષ પર સં. ૧૮૨૭ ના અષાઢ માસમાં, તેમના ભાઇશ્રી વજાચાર્યે નાગરી લીપીમાં મુંબઈના ગણપત કૃષ્ણાજીના શપખાનામાં છપાવી રૂ. ૧) ની કિંમતે પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તક હેમણે સ્વ. ન. સર મંગળદાસ નથુભાઈને અર્પણ કર્યું હતું.
આ પુસ્તકમાં આવેલા ધાર્મિક વિચારોની ઉત્તમતા સ્પષ્ટ જ છે.
ગયા શિયાળામાં આ પુસ્તક વડોદરામાં સંતરામના મંદિરના મહંત શ્રી માધવદાસજી–મહારાજ પાસે જોવામાં આવતાં તે ઉપયોગી જણાવાથી, તેમજ હાલ તે મળી શકતું પણ ન હોવાથી વિવિધ ગ્રંથમાળાના પ્રથમ વર્ષના છેલ્લા મણકા તરીકે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પ્રત ઉક્ત મહંતજીએ છપાવવા સારૂ આપવા બદલ હેમને ઉપકાર માનવામાં આવે છે. તે
જોઈયે તે સમયે ચાલુ જતના કાગળો ન મળી શકવાથી આ મણકા માટે બીજી જાતના કાગળોની પસંદગી કરવા જરૂર પડી હતી, અને ચાલુ કરતાં ડબલ કિંમતના કાગળ થેલ પડતા સહજ વધુ કિંમતે મળી આવવાથી, આ પુસ્તક તેનાપરજ છપાવવામાં આવ્યું છે. વાંચનારાઓને કોગળા સંબંધી આ લાભ અનાયાસે જ્યારે પણ આપવા બને તેમ હશે ત્યારે અપાશેજ.'
વિવિધ ગ્રંથમાળાની પ્રથમ વર્ષની તથા બીજા વર્ષની હકીકત હવે પછી નિવેદન કરાય છે તે તરફ દરેક વાચકનું ખાસ ધ્યાન ખેંચી સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વેશ્વરના સ્મરણપૂર્વક જ શાન્તિઃ શાન્તિઃ શાંતિઃ મુંબઈ શરદપૂણીમા
અખંડાન : * વત ૧૯૬૭, મંત્રી’ સર સારા વ૦ કાર્યાલય.
Scanned by CamScanner
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
વિષય
- ૧ મંગળાચરણ દેહા.
૨ ઉત્પત્તિ વિષે ચોપાઈ ૩ વેદની ઉત્પત્તિ વિષે. ૪ નરદેહની એકતા વિષે. પ ત્રિવિધ કર્મ વિષે...
૬ પૂર્વજન્મ વિષે. .. ( ૭ ધર્મ વિષે. .
૮ વર્ણાશ્રમ ધર્મ વિષે. ૮ વિષય સુખની અનિત્યતા વિષે. ૧૦. દશધા ભક્તિ વિષે. - ૧૧ અષ્ટાંગ યોગ વિષે.
૧૨. બ્રહ્મનિરૂપણ વિષે.... ( ૧૩ ઉપાસના કુતૂહળ વિષે. - ૧૪ અશરીરી ઈશ્વર વિષે. - ૧૫ અશરીરી ઈશ્વર કર્તા વિષે
૧૬ વેદ મહિમા વિષે. ૧૭ પર્શાસ્ત્ર વિષે. - ૧૮ પાખંડ વિષે. • ૧૮ ગ ગુરુ વિષે. • ૨૦ ચાર પુરુષાર્થ વિષે.. ૨૧ પંચકર્મ ગતિ વિષે.
૪૯
Scanned by CamScanner
Page #5
--------------------------------------------------------------------------
________________
વિષય, રર સ્વર્ગ વિષે. ••• . ૨૩ નરક વિષે. ... ૨૪ ભૂલાદિ ચાર દેહ વિષે. ૨૫ સત્સંગ મહિમા વિષે. ... ૨૬ કુસંગ વિષે. ... ૨૭ ભક્તના એકવીસ નિયમ વિષે. ૨૮ ભક્તના એકવીસ નિયમ વિષે. ૨, ચાર પ્રલય વિષે....... .... ૩૦ બ્રહ્મસંબંધ વિષે... ૩૧ મુમુક્ષુ વિષે. - ૩૨ ભવતરણ વિષે. ... ૩૩ અવિનાશી સુખ વિષે. ૩૪ મુક્તાભા વિષે. .. ૩૫ દેહા (ઉપસંહાર)
Scanned by CamScanner
Page #6
--------------------------------------------------------------------------
________________
લવાજમ વધશે?
* વિવિધ ગ્રંથમાળા” દ્વારા જેટલા અલ્પ મૂલ્ય ઉપયોગી વાંચન અપાય છે, તે જોતાં હેને લાભ લેનારાઓની સંખ્યા, લોકોને જણ પડતી જશે તેમ તેમ પાંચ હજાર તે શું, પણ દસ, વીશ કે પચ્ચીસ હજારની, અને તેથી પણ વિશેષ થાય તે આશ્ચર્ય જેવું નથી; પરંતુ શરૂઆતમાં ઓછા ગ્રાહકોને લીધે જે નુકશાની ખમવી જોઈએ તેને માટે આ ખાતાની સ્થીતિ અનુકૂળ ન હોવાથી ઓછામાં ' ઓછાં પાંચ હજાર ગ્રાહકો પ્રથમ વર્ષની આખર સુધીમાં થઈ જવાની ખાસ આવશ્યકતા હતી; જે ગયા નવમા ભણુકામાં વિદિત કરવામાં આવી હતી. તે પછી મણકે ૧૦–૧૧ રવાના થતાં સુધીમાં એ સંખ્યા ૧૭૦૦ ઉપરથી વધીને ૨૫૦૦ ઉપર ગઈ હતી, અને તે પછી અત્યાર સુધીમાં તે ત્રણ હજારપર આવી છે. '
તે ઉપલી સંખ્યા પણ હજી અધુરીજ હોવાથી બીજા વર્ષથી લવાજમ વધારી લેવું, એજ વ્યવહારિક માર્ગ કહી શકાય, પરંતુ અનાવૃષ્ટિને સમય છતાં છેલ્લા બે ત્રણ માસમાં ગ્રાહકની વૃદ્ધિનું જે - પ્રમાણુ જણાયું છે, તે ઉપરથી આશા રાખવાને કારણ મળ્યું છે કે અને તેથી ગ્રાહકોના શુભ પ્રારબ્ધ, પ્રયત્ન અને પ્રભુકૃપામાં શ્રદ્ધા છે કે બીજા ચાર છ માસમાં પાંચ હજારની સંખ્યા પૂરી થઈ જશેજ.
ઉપલી માન્યતાને આધારે વિવિધ ગ્રંથથાળાનું મૂલ્ય જેન તે કાયમ રાખીને, તેના દરેક પુસ્તકની આવેતા (સં. ૧૯૬૮ ના) આ વર્ષમાં પણ ૫૩૦૦ પ્રત છપાવવા ગોઠવણ કરી છે. ..
એક બીજી મુશ્કેલી, વિના ગ્રાહકે અને ખાતાના ફડની યોગ્ય સ્વતંત્ર સગવડ વિના ' ઉપલા કારણસર દરમાસે જે બે હજાર વધુ પ્રતો છપાવવાની તે ખાતે.
Scanned by CamScanner
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૪
અને ચાલુ (સંવત્ ૧૯૬૭ ના) વર્ષમાં પણ દરેક મણુકાની શિલક રહેલી ખબે હજાર પ્રતા ખાતે, દ્રવ્યના રાકણની જે મુશ્કેલી વેઠાઇ છે, અને વેઠવી પડશે, તે બાબત વિષે અહિં લંબાણુ કરવા ઈચ્છા નથી.
અહિં વાંચનારને કદાચ તુરતજ કહેવાનું મન થઈ આવશે કે તેમજ છે તે! શા માટે સંસ્થાનું જાહેર બંધારણુ બાંધીને સારૂં જેવું ક્રૂડ ઉઘરાવવાના પ્રયાસ કરતા નથી ?
ઉપક્ષી સૂચના વ્યવહારૂજ છે, પરંતુ યેાજનાની ભાખતમાં પૂરતા જાતિઅનુભવથી કે મહેનતથી કાર્ય કરવાની યાગ્યતા કે અવકાશ વિનાના, અને માત્ર કીર્તિલાભ, સત્તાલેાભ, આડંબર કે ઉપત્રકીયા લાગણીથી આકર્ષાતે નાણાંની રકમાં ભરાનારાઓની દ્રવ્યસત્તાને આધીન, પેાતાની શારીરિક અને માનસિક શક્તિને મૂકવાનું બંધારણ ટુજી સુધી તા આ લખનારની આવડત અને રૂચિની બહારજ રહ્યું છે, તે બાબતમાં અન્ય નવિન કારંણા અને સયેાગા નીકળી આવીને વિશેષ હિતનું ભાન અને રૂચિ ઉપજાવે નહિ, ત્યાં સુધી હેનાથી તેમ અનવું મુશ્કેલ છે.
અહિ' ધણાને પ્રશ્ન થશે કે “ ત્યારે અત્યાર સુધી આ બધું. ક્રમ ચાલે છે?” આના ટૂંક ખુલાસા આ પ્રમાણે છે કે
આ સંસ્થાનું હાલનું અધારણ અને તેનું કારણ:--
સસ્તા સાહિત્યના કાર્યમાં થેાડું કે ધણું ખંહારતુ ઉછીનું દ્રવ્ય રીકાયું હોય અને રાકાય, હૅને શરીરની. ક્ષણભ’ગુરતા જોતાં અન્યવસ્થાજન્ય ખાધ ન લાગે, અને સર્વે કાર્ય રૂડી રીતે આટાપી લેવાય; તથા આ લખનારની સર્વ મુખત્યારી નીચે સોંપાયલી સેા રૂપિયાના ક્રૂડની માલિકી હેની અતરચિ અને બહારના વેષને અનુચિત થઈ પડે તેમ હતી, તેમ ન થાય; એવા હેતુને લીધે ત્રસ્ટના ધારણી
Scanned by CamScanner
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૫ મળતી આ સંસ્થા, એક સાદા લેખને આધારે, ત્રણેક વર્ષપર રચાઈ છે. જેમાં આ લખનાર, વૈદ્ય અમૃતલાલ સુંદરજી પઢીયાર, અને બીજા એક - ગૃહસ્થ, મળીને કુલ ત્રણ સભ્યોની હાલ આ સંસ્થા બનેલી છે.
આ સંસ્થાના નિયમોની મતલબ આ છે કે-સંસ્થાની સર્વ વ્યવસ્થાની મુન્સફી મંત્રીને; અને કોઈ પણ કારણે મંત્રીને યા અન્ય મેમ્બરને વધુ મતે દૂર કરવાની, તથા બીજે નીમવાની, અને ફંડ વિગેરેની સર્વોપરી સત્તા સંસ્થાને રહેલી છે. જરૂર પડે તેમ સંસ્થાના બંધારણને વધારવા બાબત અને હેને કાયદેસર રજીસ્ટર્ડ કરાવવાની બાબત ધ્યાનપરજ છે.
- આ સંસ્થાનો હિસાબ અને રિપોર્ટ પ્રસિદ્ધ કરતા રહેવાની ઇચ્છા છતાં ખર્ચની અને માણસોની તંગી તથા અન્ય કારણે અને રોકાણને લીધે ત્રણેક વર્ષ થવા આવ્યાં છતાં હજી તેમ બની શક્યું નથી. અત્યાર સુધીમાં નીકળેલાં પુસ્તકે, તથા તે ખાતે
- રેકોયલા દ્રવ્યની સગવડ, અત્યાર સુધીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની ચાર આવૃત્તિઓ (ચોથી આવૃત્તિ ડાં અઠવાડિયામાં બહાર પડશે તે સાથે પ્રત પર૦૦૦, - શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ બે આવૃત્તિ પ્રત ૧૪૦૦૦, દશામ
સધ પ્રત ૪૦૦૦ ચોગવાસિષ્ઠના વૈરાગ્ય મુમુક્ષુ પ્રકરણ પ્રત ૪૦૦૦, સગુણી બાળકો બે આવૃત્તિ પ્રત ૪૪૦૦, નશીબ કેરવવાની કચી પ્રત ૨૦૦૦) બાળસાધ પ્રત ૨૦૦૦, સુબોધરત્નાકર પ્રત ૨૦૦૦, બાળકની વાતે બે આવૃત્તિ મળીને પ્રત ૪૦૦૦, આટલાં મળીને કુલ ૮૮૪૦૦, પુસ્તક પડતર સસ્તી કિંમતે આ ખાતાધારા અત્યાર સુધીમાં જે બહાર પડ્યાં છે. તેમાંના કેટલાંક આ ખાતાના ઉપર જણાવેલા ડવડે, ને બાકીનાં દસેક - સદગૃહસ્થોએ (ઉછીના જેવી જવાબદારી રહિત) ઉછી દાખલ સ્વ.
Scanned by CamScanner
Page #9
--------------------------------------------------------------------------
________________
-
૧૬
ઇચ્છાએ રોકેલા દ્રવ્યવડે નીકળેલાં છે. જેમાંના પાંચેક જણને હેમના
મા તે તે પુસ્તકનું વેચાણ થઈ જઈને પાછા મળી ગયા છે; એકાદ બે જણને વેચાણના પ્રમાણમાં અધુરા મળ્યા છે, અને ત્રણ જણના છેક ચાલુ વર્ષમાં અને હેના પણ છેલ્લા ભાગમાં રોકાયેલા છે. તે હજી રોકાણમાંજ છે.
જેઓ સારાં પુસ્તકો એવી રીતે પિતાના પૈસા ઉછી દાખલ રોકીને આ ખાતાધારા યા બીજી કઈ રીતે સસ્તી કિંમતે ફેલાવવા ઇચ્છતા હોય, તેમને માટે હજી ઉપયોગી નેહાનાં તેમજ હેટાં અનેક પુસ્તકો પડેલાં છે; તેમજ માત્ર ઉછી દાખલ આવા કામમાં, નાણાં રોકી શકે એવા સમજુ શ્રીમતે પણ કંઇ એક પડેલા છે; પરંતુ હેમને ત્યાં જઈને વિના પૂછયે અમુક પરોપકારની બાબત સમજ સૂચના આપવા જતાં હામા માટે સ્વાર્થ વહેમ ન લે, અને ખુશામત તથા કીર્તિનાં વચને વિના જ એક રૂડી વાતની યથાર્થતા સમજી શકે એવા સæહો તે હજી આ દેશમાં વિરલજ હોવાથી તેમ કરવા તરફ એગ્ય રચિ પ્રકટતી નથી. આ
વળી વિવિધ ગ્રંથમાળાઅને આવા બીજા પુસ્તકોની વ્યવસ્થા ખાતે ખર્ચની સગવંડની ન્યૂનતાને લીધે રાત દિવસ જે જાતિ રોકાણ વેઠવી પડે છે, તેને લીધે એવી બાબત ખાતે અવકાશ મળવો પણ મુશ્કેલ છે.
વ્યવસ્થાની બાબતમાં જોઈતા પ્રમાણિક, ખંતિ, વિદ્વાન, અને - તે સાથે પોતાની યોગ્યતાની વાત બાજુ રાખી આત્મભેગના છે, રણે સાદી. આજીવિકાથી ચલાવી લેનારા સજજોની પૂરતી સગવડ નીકળી આવે તો કેટલોક અવકાશ મળી શકે; અને ઉપર જણુવેલી તેમજ આ ખાતાધારા અને બીજી રીતે બની શકે એવી" ઉન્નતિને લગતી બીજી એક બાબતો તરફ ધ્યાન આપી શકાય. એ
-
Scanned by CamScanner
Page #10
--------------------------------------------------------------------------
________________
છેક આત્મભોગના ધોરણથી નહિ તે કદિ મધ્યમ ધોરણથી આ
ખાતાના કાર્યમાં જોડાઈ શકે એવા કેઈફાઈ સજ્જતેની પ્રતિતી. '' હવે થવા લાગી છે, અને કેટલાક વખતમ. એ કંઈક સારા * પરિણામની આશા રહે છે. સર્વેશ્વરની ઇચ્છા છે કે માઓઆ સંસ્થાના ફડની વૃદ્ધિ ખાતે પ્રયાસ ની ઘટના
આ ખાતાના ફંડની વૃદ્ધિ કરવા ખાતે કરવો જોઇતાભાસ પ્રયાસ પણ ઉપર જણાવ્યું તેમ મુખ્ય કરીને રૂચિ-પ્રકૃતિની વિચિત્રતાને લીધે, અને વ્યવસ્થાની વિશેષ રોકાણને લીધે બની શકતા નથી. વળી ચાલુ કાર્યમાં ક્ષતિ આવે તેમ કરીને એવા પ્રયાસમાં રોકાવું, એ પણ ઠીક ભાસતું નથી. માટે જે સર્વેશ્વરની સત્તા સ્કૂર્તિથી આ યોજના ઉદ્દભવી છે, તેને આધારે અનાયાસે જ્યારે જે અને જેમ બનવું હોય તેમ બને, એવી શ્રદ્ધા રાખવાનું જ હાલ તે બની શકે તેમ છે. . ખરું છે કે જેઓ તન મન અને ધન ત્રણેમાં સર્વથી ઉતરતી માત્ર ધનની જ મુખ્ય સંપત્તિવાળા, અને ખુશામત પ્રિય ધનપતિઓ હાય, તેઓ ગમે તેવી ઉત્તમ પરોપકારની બાબતો પણ સ્વબુદ્ધિથી નજ સહમજી સેકે; અને તેથી પૂજ્ય પ્રભુના એ નહાવાં છતાં લાડકડો બાળકોને જનસેવાર્થે મન મારીને પણ પ્રિયવાણી અને નમનથી રાજી કરવા જોઈએ અને તેમ કરીને ગાડરીયા પ્રવાહમાંથી વાળીને દેશકાળને અનુસરતા ગ્ય પરોપકારને માર્ગે તેમના દ્રવ્યની વિશેષ સાર્થકતા થાય તેમ કરવું જોઈએ; પરંતુ ઉપર જણાવેલ કારણોને લીધે, અને અંતર્યામિની દઢ પ્રેરણાને અભાવે, હાલ તે તેવું કશું
બની શકતું નથી. આ
- કુંડ બાબત હાલની ગોઠવણ ઉપલાં કારણથી હાલમાં તે જેઓ સ્વરચિથી સ્વદ્રવ્યની સાર્થકતા હમજીને વા સ્વકલ્યાણ કે ફરજ હમજીને આ સંસ્થાના કાર્યમાં
Scanned by CamScanner
Page #11
--------------------------------------------------------------------------
________________
તારો ઘોડો યા ઘણો આર્થિક હિસે જેડવા ઇચ્છતા હોય, જે. આ કાર્યને પ્રત્યક્ષ વિસ્તાર, ઉપયોગીતા અને પરિણામ હમજી શતા હોય, અને જેઓ સંસ્થા પ્રત્યે કાંઈ પણ સકામતા શિવાય મદદ કરવા ઈચ્છતા હોય, હેમને માટે તેમ કરવાનો માર્ગ ખુલ્લો રાખવા ઉપરજ સંતોષ રાખવો પડયો છે. ગયા ૧૦-૧૧ મા મણકામાં તેમજ આ પુસ્તકમાં સાભાર સ્વીકાર એવા મથાળા નીચે આવેલી હકીકત ઉપરથી દરેક વાંચનારને તે સ્પષ્ટ થશેજ.
- કુંડને ઉપયોગ, ઉપલા પ્રકારે જે કાંઈ સહાય મળેલી છે તથા મળશે; તેમજ આ સંસ્થા પાસે અગાઉનું જે મૂળ ફંડ છે; તે સર્વની ગણના આ સંસ્થાના ફંડ તરીકે જ છે. આ ફંડને ઉપયોગ બનતે પ્રકારે સારાં પુસ્તક છપાવવામાં, ગ્રંથમાળાઓ શરૂ કરવામાં તથા ચલાવવામાં, અને તેને લગતું જોખમ ખેડવું પડે ત્યારે ખેડવામાં, અને પુસ્તકો તથા ગ્રંથ માળાઓ ખાતે ખોટ ખમવાની આવે ત્યારે ખમવામાં, સસ્તા સાહિ
ત્યને લગતી અથવા બીજા કેઈ પણ રૂડા પ્રકારની જનસેવાની આ યોજના શરૂ કરવામાં, ચલાવવામાં તેમજ તે ખાતે ખોટ ખમવી પડે ત્યારે તેમ કરવામાં થયું છે, થાય છે, અને થશે.
ઉપલા ફંડ ખાતે જે કાંઈ મદદ મળે તેને “વિવિધ ગ્રંથ માળા” દ્વારા સ્વીકાર કરવામાં આવે છે.
- આ ખાતાની હાલની સ્થિતિ અને ભવિષ્ય માટેના વિચારે, હમજું વાંચથી હવે અજાણ્યા નથી. સહજ સ્વભાવે જે કાંઈ બન્યું તે થયું છે, થાય છે, અને થશે. | દરેક પગલું હેમાં રહેલા જોખમ, ખર્ચ, અને સગવડને અગાઉથી બનતા વિચાર કરીને જ ભરાય છે; અને બહારથી જે કાંઈ સહાય સંસ્થાને મળતી જાય તેના પ્રમાણમાં ખાતાની સાહસ
Scanned by CamScanner
Page #12
--------------------------------------------------------------------------
________________
શક્તિમાં, નવિન યોજનાઓ સત્વર અમલમાં મૂકવામાં, અને વ્યવસ્થામાં વિશેષતા અને સુગમતાજ થાય તેમ છે. એમાં કાંઈ નવું કહેવાનું નથી.
વિશેષ હમજુ પુરૂષોજ આમ સ્વઈચ્છાએ સહાય કરવા નીકળી આવે તેમ છે, અને તેના થોડાજ હોય છે, પરંતુ જનસમાજનું પ્રારબ્ધ અને સ્વઉપાધિના હિતને અનુસરીને સર્વેશ્વર રાખે તેમ રહેવા ઇચ્છનાર આ લખનારના મનરૂપી વિદ્યાર્થિ બાળકને એ વાતની શી ચિંતા ?
મંત્રી
વિવિધ ગ્રંથમાળાનું પ્રથમ વર્ષ..
-
સર્વેશ્વરની કૃપાથી આ બારમા મણકાની સાથે વિવિધ ગ્રંથમાળા નું પહેલું (સંવત ૧૮૬૭ નું) વર્ષ ભવિષ્યનાં શુભ ચિન્હો સાથે સમાપ્ત થાય છે. હવે પછીના તેરમા મણકાથી હેને બીજા વર્ષમાં પ્રવેશ થશે. - આ વર્ષમાં નીકળેલાં પુસ્તકની પ્રાપ્ત સાધનેને અનુસરીને યથા
મતિ કરાયેલી પસંદગીને ગુણગ્રાહી વાંચક બંધુઓએ સંતોષકારક માની છે. દિવસે દિવસે પસંદગીના ક્ષેત્રમાં અને અન્ય સંયોગમાં થવા માંડેલી વૃદ્ધિને લીધે આવતાં વર્ષોનાં પુસ્તકોની પસંદગી, છપાઈ સંશદ્ધિ ઈવે બાબતોમાં વિશેષતા આવવી સંભવિત છે. તે તે ચાલુ વર્ષમાં પુસ્તકો રવાના કરવામાં કઈ કઈ વખતે નિય. મિત સમય કરતાં મોડું થયું છે, અને કેઈક વખત અગાઉથી આપેલો ટીલનો સમય પણ સચવાઈ શક્યો નથી. જે સમાજમાં નિયમ
Scanned by CamScanner
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૦.
બનપણાનો ગુણ જોખમે તે ન હોય, અને વ્યવસ્થાને મુખ્ય આધાર
માની વિવિધ વ્યક્તિ પર રહેલો હોય, વળી એવા S અને પોડા માણસે કામ લેવાનું હોય, ત્યારે તેમ થાય એ સંભ. ને છે. દિવસે દિવસે સંયોગે સુધરવા સાથે આ બાબતમાં પણ સુધારો થયો સંભવ છે.
નિયમિત સમય કરતાં કોઈ કોઈ પુસ્તક વહેલું પણ મોકલી થયું છે. આવતા વર્ષમાં એવા પ્રસંગે વિશેષ બને તેમ છે. જલદી રવાના કરવાથી વ્યવસ્થામાં પણ કેટલીક સુગમતાજ થાય છે. નિષમિત સમય કરતાં વહેલું મળે તોપણ ન રૂચે એવા કેટલાક વાંચકબધા પાસે એટલી છૂટ માગવાની કે ખાતાની સુગમતા અર્થે એ પાર ચલાવી લેવા પડશે.
આ પ્રથમ વર્ષનાં બાર પુસ્તકો (મણકાઓ) મળીને તેમાં કુલ લખાણ ૮૫ ફોર્મ જેટલું અને દર ફોર્મનાં સળ પૃષ્ટ મુજબ કુલ ૧૫૦ પૂછ જેટલું હતું. જેમાંથી નિયમ પ્રમાણે બહારની મૂલ્ય લઈ દાખલ કરેલી જાહેરખબરો શુમારે પચ્ચીસેક પૃષ્ટની બાદ થતાં નદી yટ ૧૪૮૫ રહે છે, જેમાં નિયમાનુસાર આ ખાતા તરફની શુમારે ૨૫ પૃટની તેમજ બહારનાં માસિક ઇ. ની બદલામાં લીધેલી તથા અનાથાશ્રમની મુફત લીધેલી શુમારે ૨૫ પૃષ્ટની જાહેરખબર પણ આવી જાય છે.
જે જે પુસ્તકો બીજી વખત છપાવવાં પડેલાં તેની તે બીજી આત્તિ ઉપરથી જ ઉપલી સંખ્યા આપેલી છે; પહેલી આવૃત્તિની થતા પ્રમાણે ગણતાં તેમાં ખાતા તરાની તથા બદલાની જાહેરખબરો વધુ હોવાથી ઉપલી સંખ્યામાં શમાર ૫ પૃદનો વધારો થશે. 4 ઉપર જણાવેલી ૧૪૮૫ પૃષ્ઠની નાની સંખ્યા ઉપરાંત આ વર્ધમાં બ છબી આપવામાં આવી છે. જેના ખર્ચના બલા જોગી પુષ્ટ સંખ્યા નિયમ પ્રમાણે દેહ હજાર પટ્ટમાંથી ઓછીજ અપાવી જોઇએ.
Scanned by CamScanner
Page #14
--------------------------------------------------------------------------
________________
- ૧૧
નિયમ કરતાં આમ કંઇપણ વિશેષ ૨જી કરી શકાય એ આ નદની વાત છે; છતાં કોઈ વ સહજ ઓછી સંખ્યા આવે, તે વાંચનારે આવી વિશેષતા યાદ લાવીને નારાજ થવું જોઈએ નહિ.
સુરતમાં “વિવિધ ગ્રંથમાળા”ના બેજાર માલક અસદી ની ૨૩૦૦ મત દરમાસે છપાવવાનું રાખ્યું હતું, પરંતુ સમાજની તેના તારા જે અસાધારણ રૂચિ થોડાજ ભાસમાં પ્રતિત થઈ તે ઉપરથી એટલી પ્રતા થોડી પડવા સંભવ જણાતાં પાંચમાથી નવમા પુસ્તક સુધી હેની ૩૩૦૦ પ્રત છપાવવાનું રાખ્યું હતું, અને તે પછી ઉપલા વર્ગનાં ગ્રાહકોની અછતને લીધે લવાજમ વધારવું પડવાનો પ્રશ્ન જાગતાં તે માટે આવશ્યક પાંચહજાર ગ્રાહકોને પહોંચી વળાય તે સારૂ ૫૦૦૦ પત છપાવવાનું રાખ્યું હતું; તથા પાછલાં પુસ્તકોની ખૂટતી પ્રતિ ફરીથી છપાવી લેવામાં આવી હતી.
આ પ્રમાણે છપાવવાની વ્યવસ્થાને બેજો વધી જવાથી તેમજ અજમાયશ તથા તાકીદને ખાતર જુદાં જુદાં પ્રેસ અને માણસદ્ધારા કામ લેવું પડતાં પુસ્તકોની છપાઈ, ફોલ્ડીંગ અને બંધાઈ બાબતમાં કેટલેક અંશે ન્યૂનતા વેઠવી પડી હતી. શરૂઆતનાજ વર્ષમાં એવી ન્યૂનતા આવી અરૂચિના કારણરૂપ થઈ પડે; એ અઠીક છતાં નવિન કામમાં સાવચેતી રાખવા ઉપરાંત બીજું પરિણામ હેનું નહતું. પ્રભુ કૃપાએ હવે એ બાબતમાં પણ સુવ્યવસ્થા આવવા માંડી છે.'
“વિવિધ ગ્રંથમાળા” ના પહેલા વર્ષમાં અનેક સજજને અને ગ્રાહકોની મહેનત છતાં પાંચહજાર ગ્રાહકે પુરા ન થવાથી દરમાસની ચિલકે રહેલી વધારાની બબેહજાર પ્રતો ખાતે દોઢથી બે હજાર રૂા. ની ભીડ અને બને તેટલી મહેનત તથા કરકસરથી કામ લેવાયા છતાં હજારેક રૂપિયા સુધીની બેટ આ સંસ્થાને ભેગવવી પડશે; જેને વિગતે હિસાબ અવકાશ તૈયાર થયે પ્રસિદ્ધ થશે.
*
Scanned by CamScanner
Page #15
--------------------------------------------------------------------------
________________
થઈ શિલક પ્રતે ખપી જતાં સુધીને માટે એ
માં જણાવેલા મદદ મળ,
ભાગ કરાશે
આ મનુષ્ય
પામથી પાંચ
- પુરતાં ગ્રાહક થઈ શિલક પ્રતો ખપી જતાં ભીડને પહોંચી વળવા સારૂ જુદા જુદા સજજનેની રકમ ઉઠી દાખલ રોકવામાં આવી છે.
અત્યાર સુધીમાં જે થોડી ઘણું મદદ મળી ચૂકી છે, તે આ તેમજ આગલા પુસ્તકમાં જણાવેલી છે; જેવડે ઉપલી ખોટનો અમે ભાગ કરાશે, અને ઈશ્વરેચ્છાએ વધુ મદદ નીકળી આવશે તે સઘળો ભાગ પણ વડે જ પુરાશે. છતાં ખુટશે તે આ સંસ્થા પાસેના ફંડને હેમાં ઉપયોગ થશે. આ
આમ વિના માર્ગે મદદ મોકલનારાઓ માટે અમને ઘણુંજ માન ઉપજે છે. ખુશામતપ્રિય મનુષ્યો જેટલા ઉપેક્ષાને પાત્ર છે, તેટલાજ આ મનુષ્ય ધન્યવાદને પાત્ર છે.
- હાલના ગ્રાહકોના પ્રયાસથી પાંચ હજાર ગ્રાહકોની સંખ્યા પુરી થઈ જતાં સંસ્થાને આ ગ્રંથમાળા બાબત હાલ જે તંગી ભેગવવી પડે છે, તેમજ આવતા વર્ષમાં ભોગવવી પડે તેમ છે, તેને પણ અંત આવશેજ.
| વિશેષ હકીકત
આ “વિવિધ ગ્રંથમાળાની શરૂઆત સંસ્થા પાસેના ફંડના જોખમે, અને છેક મધ્યમ સ્થીતિના એવા બે મિત્રોના રૂ. ૬૦૦) ઉછીના મેળવીને કરવામાં આવી હતી, અને લવાજમની આવક શરૂ થતાં થોડાજ માસમાં હેમનું દ્રવ્ય પાછું મોકલી આપવામાં આવ્યું હતું
એક સસ્તું મળતું હોય તે જ પુસ્તક સારા કાગળ અને બાઈફાગવાળું વધુ કિંમતન મળતું હોય તે ધનવાનેએ ખરીદવું જ, એવા આગ્રહથી નહિ, પરંતુ તેવાં પુસ્તકના શોખીન હાય હેમને માટે,
વિથ ગ્રથમાળા”ના વાર્ષિક રૂાબાર અને છના મૂલ્યવાળા - આ ભલા બે વર્ગો રાખવામાં આવ્યા હતા. અને જેમને આ કાર્ય સારું
જ તંગી
" એક સસ્તું મળતું
હોય તે ધન
હોય તેમને
Scanned by CamScanner
Page #16
--------------------------------------------------------------------------
________________
મમાંથી વાલીયા ખર્ચને સોની સેજના આવા
જણાય હેમની પાસેથી વાર્ષિક રૂા. ૧૨-૦-૦ ની મદદ મેળવવાના હતુથી સહાયક વર્ગની ગોઠવણ કરવામાં આવી હતી.
ઉપલી ગોઠવણમાં વાર્ષિક મૂલ્યની યોજના એવા ધોરણથી છ હતી, કે જેથી વ્યવસ્થા ખર્ચને સારો હિસ્સો ઉપલા વર્ગના લવાજભમાંથી વસુલ થાય, અને નીચેના બે વર્ગોને શિર તે બેજે ઓછો રહે
ઉંચા વર્ગોના સંબંધમાં સંતોષકારક પરિણામ ન જણાય તે વ્યવસ્થા ખર્ચ નિભાવવાની મુશીબત સ્પષ્ટ જ હતી; પરંતુ તેમજ થાય તે પ્રથમ વર્ષની ખટમાં આ ખાતાના ફંડને જતું કરી, બીજા વર્ષથી લવાજમ વધારવું, અથવા તે અન્ય કઈ માર્ગ અનુભવથી દેખાય તે લે, એવો વિચાર રાખીને ગરીબ અને મધ્યમ વર્ગને બને તેટલા ઓછા મૂલ્ય ગ્રંથમાળા પૂરી પાડવાની અજમાયશ શરૂ કરવામાં આવી હતી.
- અત્યાર સુધીમાં એમાંના સહાયક વર્ગમાં માત્ર એક જ નામ હડાલાના દરબારશ્રી વાળા વાજસુર મહાશયનું આવેલું છે. અને પુત્રના પગ પારણમાંથી જ હમજતાં પહેલા વર્ગનાં પુસ્તકો તૈયાર કરવાનું તે ત્રીજા મણકાથી જ બંધ રાખવામાં આવ્યું હતું. આ
બીજો વર્ગ જેનું વાર્ષિક મૂલ્ય રૂા. ૬-૦-૦ છે, તેનાં ગ્રાહકો અત્યાર સુધીમાં ૨૦ થી ૨૫ થએલાં છે, જ્યારે પ્રતો તે વર્ગને લગતી દર માસે સે સે તૈયાર કરાવવી પડી છે; આથી શિલાક રહેલી પ્રત બદલ ત્રણસો ચા વધુ રકમની ભીડ સંસ્થામાં પેઠી છે. '
' આ વિગેરે કારણોથી આ બીજા વર્ગનાં ગ્રાહકો વધે તેમ કરવા જરૂર હમજી, એ વર્ગપરના ખર્ચના વધારાને બાજે કમી કરીને તથા તેમાં કોગળા હવેથી ૫૦ રતલી ગ્લેજ અથવા એન્ટીક પેપર વાપરવાનું અને પૂઠાં જેવાં ને તેવાં સોનેરી કરાવવાનું કાયમ રાખીને, વાર્ષિક લવાજમ રૂ. ૬-૦-૦ ને બદલે રૂ. ૪–૮–૦ એટલે કે રૂ. ૧-૪-૦ આવતા વર્ષથી ઓછી હોવાનું ઠરાવવામાં આવ્યું છે. બીજા વર્ષની આખર
Scanned by CamScanner
છે. અને પુરા
બાકથીજ બધું , વર્ગનાં
Page #17
--------------------------------------------------------------------------
________________
અધીમાં સો ગ્રાહકો પણ આ વર્ગનાં નહિ થાય તે તે પછી તે ચાલુ
રહેવું મુશ્કેલ છે.
સહાયકવર્ગ. પહેલો વર્ગ, અને બીજા વર્ગનાં ગ્રાહકો માટે છેનાની શરૂઆતમાં સારી સભર વારસા તેમાં એક આવી પણ ગણતરી હતી કે, જે શ્રીમાનો ખુશામતપ્રિય હાય હેમને પણ જન ડિતને ખાતર તે પ્રકારવડે ગ્રાહક થવા હમજાવી તે વર્ગોનાં ગ્રાહક વધે તેમ કરવું. - જે આ યન બની શક્યો હોત તો કબૂલ કરવું જોઈએ કે તે વગનાં વિશેષ ગ્રાહકો મેળવી શકાયાં હેત; પરંતુ ગ્રંથમાળાની શરૂઆત થતાંજ ખાતાને એક અગત્યને માણસ બિમાર પડી જવાથી અને તે સ્થાતિ અદ્યાપી સુધી આખું વર્ષ પહેચવાથી, તદન નવિન બિને અનુભવી માણસોથી, અને તે પણ ખર્ચની સગવડના અભાવે ઓછો પગારના માણસોથી-કામ લેવું પડવાને લીધે, તથા વ્યવસ્થાને બેજે મોટા ભાગે જાતે જ ઉઠાવી લેવો પડવાને લીધે, તેવા પ્રયાસ ખાતે કશું જ કરી શકાયું નહિ; અને વર્ષ પૂરું થઈ ગયું. બીજા હાથપર ત્રીજા અને ચોથા વર્ગના ગ્રાહકોનું પ્રમાણ ઠીક વધતું જોઇ હેમ નીજ મદદવડે તે વર્ગોનાં પાંચહજાર ગ્રાહકો સંવાર પૂરાં કરી શકાવાની
અને તેમ થતાં ઉપલા વર્ગો વિના પણ ચલાવી શકાવાની-આશા ઉત્પન્ન થઈ આવીજેથી તે પ્રકારનો પ્રયાસ કરવાને મૂળ વિચાર આપે આ૫-ફરી તેનો અમલ થવા જરૂર ન જણાય ત્યાં સુધી, માટે–શાન્ત થયો.
અત્યાર સુધીમાં ત્રીજા વર્ગનાં (વાર્ષિક રૂા. ૩-૦-૦ વાળાં) ત્રણસે આશરે ગ્રાહક થયેલાં છે. આ વર્ગનાં પુસ્તક પાકા પૂઠાનો
હોય છે; પણ કાગળો તેમાં ચોથા વર્ગના જેવાજ વપરાતા તે હવેથી (આવતા કારતક માસથી ) ઉંચી જાતના એટલે કે ૫૦ રતલી ગ્લેજ અથવા તો તે વજનના એન્ટીક પેપર વાપરવા ગાઠવણ કરી છે. એક
Scanned by CamScanner
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૫
પેપરને નમુને આ બારમા પુસ્તકની છેવટના સતાઈપર જણાતા ફાર્મરૂપે આવેલું છે; જેથી ચોથા વર્ગના ગ્રાહકો પણ તે જોઈ શકે.*
ચેથા વર્ગમાં (વાર્ષિક રૂ. ૧-૮-૦ વાળા) ૨૭૦૦ ગ્રાહકો થઈ ચૂકયાં છે. જેમાં ઉપલાં ૩૦૦ ઉમેરતાં ગ્રાહકોને સરવાળો ત્રણ હજારનો થયા છે.
| નવ માસમાં ત્રણ હજાર ગ્રાહકે ! પહેલા નવ માસમાં જ આ પ્રકારે ત્રણ હજાર ગ્રાહકે નીકળી
• ત્રીજા વર્ગ માટે ખાસ ભલામણ–ચોથાવર્ગ કરતાં ત્રીજા વર્ગનું લવાજમ રૂ. ૧-૪-૦ વધુ છે એ વાત ખરી, છતાં એટલું વધારે ખર્ચવાના બદલામાં ખાસ ઉચી જાતના સુશોભિત અને ટકાઉ કાગળો મળવા ઉપરાંત પૂઠાં પણ પાકાં કપડાની બાંધણીનાં મળે છે. ચોથાવનું કાગળના પૂઠાંવાળું પુસ્તક એક બે હાથે વંચાતાં થોડા સમયમાં જ મેલું થઈ ફાટી જય છે; જ્યારે ત્રીજા વર્ગનાં પુસ્તકો વધારે માણસોના ઉપયોગમાં આવવા છતાં પણ ઘણાં વર્ષ સુધી ટકી રહીને ઘરમાંની હમેશની ચીજ તરીકે થઈ પડે છે; માટે ખરું જોતાં બેવડા પૈસા ખર્ચીને સુશોભિત ઉપરાંત દશથી વીશ ગણું ટકાઉ પુસ્તકો મેળવવાં એજ ડહાપણનું કામ છે. સોધું તે મધું અને મોઘું તે સેધું, એ સિદ્ધાંત જેઓ સમજી શકતા હોય, તેમને આવી બાબતમાં થોડાક વધુ ખર્ચ વેઠવાનું ભારે નજ લાગવું જોઈએ. પુસ્તક એ . કાંઈ માસિક અથવા તો વર્તમાનપત્રો જેવી તત્કાળના ઉપયાગનીજ વસ્તુ નથી, ઈદગીભર પિતાને તેમજ મિત્રો અને પડોશીઓને વાંચનને આનંદ આપનાર એક અતિ અગત્યની વસ્તુરૂપ તે છે, એટલું જ નહિ પણ પેઢી દરપેઢી સુધી પણ તેને જાળવીને વાપરવાથી તે ઉપગમાં આવતાં રહે છે. પુસ્તકોના વાંચનની ખરી કિંમત સમજનારા યુરોપ અમેરિકાના લોકો તે ઘરમાંના ઘરેણાં ગાંઠો અને બીજી ખાસ ઉપયોગી વસ્તુઓ કરતાં પણ પુસ્તકોને વધારે અગત્યનાં માનીને, તે બને તેટલા વધારે ટકાઉ પ્રકારનાં જ ખરીદે છે અને પિતાના વાસોને બીજા બધી જાતના વારસાઓ કરતાં
હડતી જાતના વારસા દાખલ તે આપતા જવાની હેશ રાખે છે. જેમ, નાથી બની શકે તેમ હોય, તેમણે ઉપલી ભલામણુપર અવશ્ય ધ્યાન આપવું
Scanned by CamScanner
Page #19
--------------------------------------------------------------------------
________________
આવવાને અસાધારણ બનાવ, ગુજરાત તા છે, પણ આખા હિન્દુસ્થાનના સાહિત્યના ઇતિહાસમાં કોઈ પણ માસિક કે ગ્રંથમાળાના સંબંધમાં બન્યો છે? અમારી જાણમાં તો તે નથી..
આ બનાવ શું સૂચવે છે, તેને કાંઈ વિચાર અમારા ગાડરિયા પ્રવાહ વહેતા પરોપકારી પુરૂષોને આવશે ?
- ગ્રાહકેને ધન્યવાદ, પ્રિય વાંચક બંધુઓ. આ બનાવમાં દર્શાવેલા ઉત્કટ ઉત્સાહ બદલ હમને જેટલે ધન્યવાદ આપીએ તેટલો થોડે છે. આ ઉત્સાહથી હમે દર્શાવી આપ્યું છે કે અત્યાર સુધી તમારી સ્થીતિને બંધ. બેસ્તી કિંમતે ઉત્તમ વાંચન પૂરું પાડવામાં ન આવવાથી જ હમે હેનાથી ઘણે ભાગે વિમુખ રહ્યા છે. ઉત્તમ વાંચન માટેની આતુરતા દર્શાવી આપવાને માટે હમારા તરફનું આથી વિશેષ જ્વલંત અને અસાધારણ દૃષ્ટાંત બીજું કયું હોઈ શકે?
- દેશમાંના પોપકારીઓ માટે આશ્ચર્ય
દેશમાં બીજા અનેક પ્રકારના પરોપકારની ચર્ચાઓ અને શરૂ આત થવા છતાં, આવી એક અતિ અગત્યની બાબત અત્યાર સુધી બાજુપર રહી ગઈ, એમાં વિશેષ વાંક કે અજ્ઞાનતા તે આપણું પરોપકારી વર્ગની છે. સમાજને દરવનારામાં ગણુતા વર્તમાનપત્રકારે અને લેખકોમાંના જેઓ ધંધાદારી ગ્રંથકાર કે ગ્રંથ પ્રકાશકો પણ હોય, તેવાઓ તે પિતાની કમાણીમાં ક્ષતિ પહોંચવાના સ્વાર્થી અને મિથ્યાભયને લીધે આવી અગત્યની બાબત તરફ પરેપકારી લેકનું ધ્યાન ન ખેંચતાં ઉલટા એક યા બીજી રીતે તેની વિરુદ્ધમાં પણ ભાગ લે એ દેખાતુજ છે, પરંતુ પરોપકારી મનુષ્યોની સમક્ષ તે બાઈબલ સાસાંઈટીનો, તેમજ યુરોપના વહેપારીયાધારા સસ્તી કિંમતે પ્રસિદ્ધ ૧ પુષ્કળ ઉત્તમ પુસ્તકોને દાખલો સ્પષ્ટ છતાં તેઓની દષ્ટિ અત્યાર અગાઉ અને હજી પણ આ બાબત તરફ કેમ પહોચી શકી
Scanned by CamScanner
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૭
નહિં, અને પહોંચી શકતી નથી, એ ખરેખર તેમની વિચારશક્તિ માટે આશ્ચર્ય ઉપજાવનારૂં છે!
\
આ ભારતના પરાપકારી મહાશયેા ! અત્યાર સુધી તા માત્ર સદાત્રતા કહાડવામાં અને ભેાજના જમાડવા જેવી ખાખતામાંજ મુખ્ય કરીને તમારી ધર્મબુદ્ધિ આવી રહી હતી; હવે કંઇક વધારે > હમજણુ આવતાં હમે સૂત્રો, કૅલેજો, યુનિવર્સિટીઓ, હાસ્પીટલા, અને સેનીટેરીયમેા ઇત્યાદિ સત્ કાર્યો તરફ્ ધ્યાન આપવા માંડયું છે ખરું, અને તે ધન્યવાદનેજ પાત્ર છે; પરંતુ બધુ ! કૉલેજોમાં ગયા વિનાજ પેાતાનું જીવન ગાળનારા અને કાલેજો છેાડયા પછીની જીઈંગી શરૂ કરી ચૂકેલા તથા અસખ્ય ગામડાંના આછું ભણેલાઓ માટે, આ દેશની ગરીબાઈને મ ધર્મસ્તા અતિ અલ્પ મૂલ્યે અને વિના મૂલ્યે ઉમદા વાંચન ફેલાવવાની અગત્ય હજી પણ મને કેમ હમજાતી નથી ! જે દેશને હમે અનેક પ્રકારે ‘ઉન્નત જોઇને હેમનું અનુકરણ કરવા માગેા છે તે દેશની ઉન્નતિમાં ઉત્તમ વાંચને કેટલા બધા અગત્યના ભાગ ૧જાવ્યા છે અને મા જાય છે, તથા ત્યાંના લેાકાની ભારે આવક છતાં ઉત્તમ વાંચન ત્યાં કેટલું બધું સસ્તું-વહેપારીયા અને પરાપકારી સંસ્થાએદારા–મળી શકે છે, એ વાત સ્વયં હમારી બુદ્ધિથી નથી હુમાતી ? ખરેખર તેમજ હોય તેા ત્યાંના લોકોને જરા પૂછી તા જીએ? અને એ ભલા માણસા ! એટલા પૈસા અને એટલા સસ્તા વાંચનની સગવડા છતાં પણ અમેરિકા જેવા ઉન્નત દેશમાં પણ છ તદ્દન મત વાંચન પુરૂં પાડવાની યેાજનાએ કરવાની જરૂર ત્યાંના મહાન પરાપકારી ધનવાનાને લાગે છે, અને તેથી સરકારની પુરતી મદદ ઉપરાંત તે ખાતે ત્યાં કરાડા રૂપિયા દર વર્ષે પરાપકાર દૃષ્ટિએ ખર્ચવામાં આવે છે; આ બધું હમને કઇ વિચારવા જેવું લાગશે ભુ હમારાપર દયા કર !!
મ
Scanned by CamScanner
Page #21
--------------------------------------------------------------------------
________________
વખકોને સામાન્ય મુળના કિર નહિ, બાબા અને 4 જભાને બદલાવા લાગે છે. હમારી માને છે કરતા ના, એટલે ભાર નથી કે વાળ કે ખડાનજ પણ ખતરામ ૯ ટન શકે!
ન હમે પdજ રમનું અને પ્રાનશાળી અમો તે પા દોરનારા નાણાં ભરવાડ અને રવાનારી અનુદ્ધ ધટીઓની પરવા માટે ધારીજ રવી પડે એ સમયે તે કૃપાળુ પ્રભુએ આ સંસ્થાના થોડાક કામ. કે. સલાહ કાહારાજ તમારે માટે આપણી ભરે છે. મે-ગ્ય સમ. જાતિ કરતાં વાંચનનો લાભ લેવા તૈયાર થાય તેવા, તથા તેયાર નાં | અજાણપણાને લીધે લાભ ન લઈ શકતા હોય એવા–મારી આસપાસ જે અનેક મનુષ્ય પડેલા છે, તેઓમાં વાંચનના લાભો અને આ ગ્રંથમાળા જેવી હેમના હિતની એજનાઓ વિષે કાળજીથી માહીતિ ફેલાવે, અને છે હમારા જેવા બીજા પુષ્કળ વાંચકોને તૈયાર કરો ! અને પછી જુઓ છે કે શુભ વસ્તુઓના ભોકતાઓનું પ્રમાણ પુષ્કળ વધતાં-કદાચ અમે આ કાર્ય વધુ સમય ન કરી શકીયે તે પણ વ્યાપારી નિયમને અનુસરીને સ્વાર્થને ખાતર પણ આવાં કામો ઉઠાવી લેનારા કેટલા બધા નીકળી આવે છે ? ઈગ્લડમાં અનેક ઉત્તમ પુસ્તકો એજ ધોરણને અનુસરીને વ્યાપારીઓ હસ્તે એવાં તો સસ્તાં થઈ ગયાં છે કે તેવું સસ્તાપણું હજી આ ખાતું પણ લાવી શકાયું નથીઆપણા જ દેશમાં તુલશીકૃત રામાયણની વધુ ખપત લેવાથી વ્યાપારીઓ હ ! તેજ તે પુસ્તક કેટલું બધું સસ્તુ થઈ પડ્યું છે! માટે દેશમાં વાંચનેના લાભની સમજૂત ફેલાય, અને વાંચકવર્ગ વધે, તે દરેક જણું મન કરે; અને પછી જુઓ કે હમારે માટે શું શું હિતાવહ
માર્ગો સર્વને સહાયક પ્રભુ મેળે છે ?
આ “વિવિધ માળા નાંજ દશવીશ હજાર ગ્રાહક ચલ આવશે તે જોઈ લેજે કે વહેપારી ધોરણપર તેવા કામે ઉઠા
Scanned by CamScanner
Page #22
--------------------------------------------------------------------------
________________
ચાલુ કરનારા કંઈ કંઈ મનુષ્યો નીકળી આવશે ! અને હાલ આ સંસ્થાને પરોપકારના ધોરણ છતાં જે મુશ્કેલીઓ વચ્ચે કામ લેવું પડે છે, હેને બદલે તે સમયે વહેપારી-દષ્ટિથી કાર્ય થવા છતાં કે કદાચ વધુ હેલાઈથી, વધારે સારું અને વધારે સસ્તું વાંચન મેળવવાને ભાગ્યશાળી થશે !.
વિશેષ સૂચના - પ્રિય વાંચનાર! એ તે બધું થશે ત્યારે ખરું, પણ હને પિલી
અગાઉ બે વખત સૂચવાઈ ચૂકેલી એક આવશ્યક અને સાદી ફરજ ë બજાવી છે કે જે નેજ બજાવી હોય તે ભલા માણસો હવે આ ત્રીજી વખત હેની યાદી આપવા ફરજ પડે છે, હેનું કંઈક તા. વજન રાખજે જ! હવે તો એ ફરજ બજાવવાને તું જલદીથી તત્પર થા; અને જે સહજ પણ સુયોગ્યતા હારામાં હોય તે તે દર્શાવી આપવાને માટે એક નન્હાના બાળક માટે પણ રમત જેવી ગણાય તેવી તે બાબત ધ્યાનપર લે! “વિવિધ ગ્રંથમાળા” ના સસ્તાપણું અને ઉપયોગીપણું બાબત જે હને કાંઈ પણ સંભાવના ઉપજી હોય, અને તેના ગ્રાહક થવામાં કાંઈ પણ લાભ હને રહમજા હોય, તો જરા વિચારી જો કે તે બાબતથી હારી આસપાસના કેટલા બધા મનુષ્યો અજાણ્યા છે માત્ર અજાણપણને લીધે જ તેઓ એક સારી વસ્તુનો લાભ લેવાને આકર્ષાયા નથી, એ વાતની હને શું કશીજ લાગણી થતી નથી ? શું દરરોજ માત્ર બેચાર મિનિટ પણ હેવા અકેક જણને તે લાભે હમજાવવાખાને રોકવા જેટલી ઉદારતા તું બતાવી શકે તેમ નથી? ઉત્તમ વાંચનના લાભ બીજાઓને હમજાવીને તે શોખ હેમનામાં જાગૃત કરવા, એ શું થોડા પુણ્યની વાત છે!
આભાર, - શ્રીયુતુ પુરૂષોત્તમ શામલદાસ બ્રહાભદ, મુ. ભરૂચ
Scanned by CamScanner
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૦
તથા શ્રીયુત્ કરૂણાશકર ભવાનીશંકર ભટ્ટ, મુ. ભાવનગર ઉપલા એક ગૃહસ્થાએ, તે ધનવાન ન છતાં આ વિવિધ ગ્રંથ માળાના કાર્ય માટે વખતા વખત યથાશક્તિ રક્રમા ઉછી દાખલ આ સંસ્થાને આપીતે હેના કાર્યમાં જે અગત્યની સહાયતા આપી છે તે બદલ એ બેઉ સજ્જતાને પ્રેમપૂર્વક ધન્યવાદ આપવામાં આવે છે.
લાકામાં આ ગ્રંથમાળા વિષેની માહીતિ ફેલાવી તેના લાબ લેનાર ગ્રાહકાની સખ્યામાં વૃદ્ધિ કરવા ખાતે જે જે સજ્જનાએ છેવટ સુધી પરિશ્રમ લીધેા છે, અને હજી પણ લે છે, તે બદલ તે પણ ધન્યવાદને પાત્ર છે.
આવા સજ્જનની નામાવલી અગાઉના પુસ્તકમાં અપાઈ ચૂકી છે, તેાપણુ તેઓમાંના વિશેષ પરિશ્રમ કરનાર સજ્જનાનાં નામ આ વાર્ષિક ઉલ્લેખને પ્રસંગે આપવાનું ચાગ્ય ધારવામાં આવે છે. જે નીચે પ્રમાણે છેઃ—
ભાવનગર શ્રીયુત્ કરૂણાશકર ભવાનીશંકર ભટ્ટ.
સોનગઢ
પેટલાદ
વાઢા
દલપત્તરામ હિરરામ ભટ્ટ. પુરૂષાત્તમ ઝીણારામ પાઠક, અંબાઈદાસ બાબરભાઇ. ચુનીલાલ મેધાભાઇ. કાળીદાસ જેચંદ ધાળકિયા, ઉક્ત દરેક મહાશયને હેમના સ્તુત્ય પરિશ્રમ બદલ અત્ર પુનઃ ધન્યવાદ આપવામાં આવે છે.
નાંડયાદ
વળા
મંત્રી કે વ્યવસ્થાપક જેવી આગળ પડતી વ્યક્તિ હરેક સદ્કાર્યમાં માખરે દેખાવા છતાં હૈમાં મુખ્ય ભાગ તા આવી અનેક વ્યક્તિની સદ્ભાવના અને સહાયતાજ ભજવતી હોય છે.
“વિવિધ ગ્રંથમાળા” શરૂ થવા અગાઉ તેની લંબાણુ ચેાજનાને પાતાના લોકપ્રિય પત્રમાં પ્રસિદ્ધ કરીને તથા શરૂ થવા પછીથી તે
Scanned by CamScanner
Page #24
--------------------------------------------------------------------------
________________
આ વિષેની લંબાણ સમાલોચના (રીવ્યુ) લઈને મુંબઈના દૈનિક “સાંજ
વર્તમાન ” પત્રના માલિક અને વ્યવસ્થાપક મહાશયે આ કાર્યમાં જે. સહાયતા કરી છે, તે બદલ હેમને અને ખાસ ઉપકાર માનવામાં આવે છે.
લુહાણમિત્ર, વડોદરાવત્સલ, ગુર્જર બ્રાહ્મણ, સત્ય, કેળવણી, ભારત જીવન, આનંદ, મોઢશુભેચ્છક, શિક્ષક, પટેલ બંધુ, કડવાવિજય, વૈવકલ્પતરૂ, વનિતાવિજ્ઞાન, ધન્વન્તરી, કરેનેશનએડવરટાઈઝર, સુંદરીસુબોધજ્ઞાનસુધા, માસિકમિત્ર, ઉનેવાળ અસ્પૃદય, દિગંબર જૈન, જૈનસમાચાર, ઈત્યાદિ સાપ્તાહિક અને માસિક પત્રમાં હેના સુગ્ય અધિપતિઓએ “વિવિધ ગ્રંથમાળા”ની તથા અન્ય પુસ્તકોની સમાલોચના લેવા સાથે જે શુભેચ્છાઓ અને સદભાવ ગ્રંથમાળાના શરૂઆતના સમયમાં દર્શાવ્યો છે, અને જે સૂચનાઓ કરી છે, તે બદલ તે દરેક
મહાશયને પણ ખાસ આભાર પ્રદર્શિત કરવામાં આવે છે. - બુદ્ધિપ્રકાશ, મેવાડાબ્રહ્મનાદ, નાગરવિજય, ગદ્યપદ્યસંગ્રહ, ધર્મ- પ્રદી૫ ઇત્યાદિ માંસિકપત્રના તંત્રી મહાશયોએ ૫ણું જનાનાં હેડ
બીલ વિના ખર્ચે વહેપીને આ કાર્યમાં ઉપકાર કર્યો છે. તે ઉપર જણાવ્યામાંનાં ઘણુંખરાં પડ્યાએ તથા વૈષ્ણવધર્મપ્રકાશ, | લોકહિતાદર્શ, ચંદ્રપ્રકાશ, સત્યવિજય, લોકપ્રિયવાર્તામાળા, બ્રાહ્મણધર્મ,
જીજ્ઞાસુ ઈત્યાદિ પત્રાના અધિપતિઓએ જાહેરખબર તથા હેન્ડબીલો અરસપરસ વિના ખર્ચે લેવા આપવાની ઉત્તમ અને આવશ્યક રૂઢી આ ગ્રંથમાળા પ્રત્યે અંગીકાર કરીને જે સહાનુભૂતિ દર્શાવી છે તે બદલ તે દરેક મહાશયને પણું આભાર માનવા જોઈએ.
સર્વના પ્રેરક અને અનેક મહદ્ ગુણશ્ચર્ય સંપન્ન છતાં સર્વથી, પર નિર્લેપ, અર્તા મહેશ્વરના પુણ્યપ્રદ સ્મરણપૂર્વક ૩ રાત્તિ રાજિત રાત્તિઃ સ્થળ-મુંબઇ, શરદપૂર્ણિમા સંવત ૧૯૬૭. ભિક્ષુ અખંડાનંદમંત્રી, સ. સા. વ કાર્યાલય”
Scanned by CamScanner
Page #25
--------------------------------------------------------------------------
________________
મુખ્ય સૂચના.
સંવત ૧૮૬૮ નું પહેલું એટલે વિવિધ ગ્રંથમાળાનું તેરમું પુસ્તક થોડાજ દિવસમાં દરેક ગ્રાહકપર વી. પી. થી રવાના થનાર છે; માટે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, નડિયાદ તેમજ દરેક સ્થળના ગ્રાહ. કામાંથી જેમને પણ હરકોઈ કારણે ગ્રાહક તરીકે ચાલુ રહેવા મરજી ન હોય તેમણે તુરતજ તે વિષેની ખબર આ સાથે મોકલેલા છાપેલા કર્ડપર નીચેને શિરિનામે લખી જણવવી. જેઓએ એકજ વર્ષ માટે ગ્રાહક થવા લખ્યું હોય તેમણે પણ બીજા વર્ષ માટેની ના આ પ્રસંગે લખવા તસ્દી લેવી.
જેમને ચોથા કે ત્રીજા વર્ગમાંથી બદલીને ત્રીજા કે બીજા વર્ગમાં ગ્રાહક થવું હોય તેમણે પણ સુરતમાં લખી જણુવવું.
જેમને પિતાનું શિરનામું નવા વર્ષથી બદલવાનું હોય તેમણે પણ સુરતમાં લખી જણાવવું.
આ સાથેના કાર્યમાં ઉપલી દરેક બાબત આપેલી છે, માટે એમાંની એક યા વધુ જેટલી બાબતો જેમને લખવાની હોય તેમણે તેટલી કાયમ રાખી બાકીને ભાગ છેકી નાખીને કાર્ડ સત્વર રવાના કરવું. જેમને એમાંનું કશું લખવાનું ન હોય, અને ગ્રાહક ચાલુ રહેવું * હેય તેમણે આ કાર્ડ મોકલવા જરૂર નથી.
આ ગ્રંથમાળા રવાના થયેથી દસ દિવસ સુધીમાં જેમના તરફથી નાને કે બીજે, કોઈ પત્ર નહિ મળે તેમની આવતા વર્ષમાં
ગ્રાહક રહેવા સંમતિ સમજીને સંવત ૧૮૬૮ નું પહેલું પુસ્તક હેમરાપર - સુરતમાં વી. પી. થી રવાના થશે. જે અવશ્ય તેમણે સ્વિકારવું જઈશ.
વ્યવસ્થાપક –સસ્ત સાહિત્યવર્ધક કાર્યાલયની શાખા અમદાવાદ,
Scanned by CamScanner
Page #26
--------------------------------------------------------------------------
________________
| શ્રીગણેશાય નમઃ | अक्षरमाळा ग्रंथ.
રાજ, (હોદi) સચ્ચિદસુખમય દેવને, પ્રણમી વારંવાર મૂલાક્ષર માંહે કહું, વેદધર્મને સાર. કર્તાએ સુષ્ટી કરી, વળતી ભાખ્યા વેદ,
જેથી સહુ જા પડે, ધર્મ બ્રહ્મને ભેદ. - જીવ જાતિ માત્રમાં, મેટો માનવ દેહ,
તેને સુખ સારું થવા, કહ્યો ઈશ્વરે તેહ, ચાર વર્ણ પ્રભુએ રચ્યા, વિધિ કહી વિશેષ; વેદ સાંપિયા વિપ્રને, એજ કરે ઉપદેશ. માટે માનવ વશને, વેદ ધર્મ છે એક એક ધર્મ અને પરબ્રહાને, જેમાં કહો વિવેક મતવાદી જે જન થયા, વઢયા વૈદિકા સાથ, કલ્પિત પંથ નવા કરી, કર્યા લેકને હાથ., પૂર્વે આર્યજને તણે, વેદ ધર્મ છે. સારા છે. ભેદ પડ કાલાંતરે, તેના થયા વિકાર, છે આર્યાવ્રતમાં એકલા, રહે વેદને ધર્મ, તેમાં પણ ફાંટા પડ્યા, કરતાં કલ્પિત કર્મ, જો કેટલાક ફાંટા વિષે, વેદત આચાર; પણ અંતર એકેકથી, પડિયા ભિન્ન વિચાર,
Scanned by CamScanner
Page #27
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा. પ્રકટ કરેલી પ્રભુજિયે, સંસ્કૃત ભાષા સાર તેમાં પુસ્તક વેદના, છે સઘળાં નિર્ધાર. જયાં જ્યાં છે આ જગતમાં, આર્યજનેને વંશ ભાષાઓ છે તેમની, સંસ્કૃતના અપભ્રંશ. ભરતખંડ મધ્યે થયા, પાખંડીના પંથ ભિન્ન મતાંતર તેમણે, કરી કર્યા બહુ ગ્રંથ. તેથી ઢંકાયું ઘણું, ખરૂ વેદનું જ્ઞાન; . ખરા પ્રભુને પરહરી, અન્ય ગણે ભગવાન માટે તેને ટાળવા, કહુ વેદને સાર શ્રદ્ધાથી વાંચે સુણે, પ્રકટે વિમલ વિચાર, સમજે નહિ સંસ્કૃત વિષે, પ્રાકૃતના જે જાણ માટે પ્રાકૃતમાં કહ, વૈદિક ધર્મ વખાણ વજાચાર્ય મમ બ્રાતને, સુણી ધર્મ સિદ્ધાંત છે અક્ષરમાળા ગ્રંથમાં, વણે હ વેદાંત, ચાર વેદ ખટ શાસ્ત્રને, સમજી સઘળી સાર, અક્ષરમાળા ગ્રંથમાં તે, વર્ણ સુવિચાર.. પુરૂષોત્તમ આચાર્ય મમ, છે સહુ દેવ સ્વરૂપ, તેને પ્રણમું પ્રેમથી, જે સચ્ચિદ સુખરૂપ. બ્રા સૂત્ર રચનાર, વેદવ્યાસ ઋષિરાજ, પ્રણમું તેને પ્રીતિથી, સુંદર સુધરે કાજ રે
કાત્તિ વિષે પોપ કઠા કર્તા બ્રાઅરૂપ, શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે પ્રભુ જે છે તે કરે, જગ ઉપજાવે પાળે હો.
Scanned by CamScanner
Page #28
--------------------------------------------------------------------------
________________
उत्पत्ति बिषे.
ગાળાકાર કયા બ્રહ્માંડ, જેમ કુલાલ કરે બહુ લાં; નિરાધાર આકાશે ફ, અદ્ભુત રચના ઇશ્વર કરે. સહુ વસ્તુમાં વ્યાપક તેહ, ભાતિ નહિ તે પ્રભુના દેહ; તે છે સહુ પ્રાણીની પાસ, વદે વેદમાં સાવાસ,૨ તે પ્રભુ વશી રહ્યા સહુ ઠામ, માટે વાસુદેવ છે નામ; આજ અદ્વેત અખડિત દેવ, તેની દેવ કરે સહુ સેવ, ખટઉમી ખટભાવ વિકાર, અને ખરિપુ નથી લગાર; દ્વેષરાગ ભય ને અજ્ઞાન, એથી રહિત ન માયા માન. સ્થૂલાદિક જે જડના ધર્મ, ઇત્યાદિકથી રહિત અકમ; જાતી આસુષ સુખદુઃખ ભાગ, સદા કર્મ કૂલરહિત અરાગ. દેશકાલ વસ્તુકૃત જેહ, પરિચ્છેદ પામે નહિ તેહ અવયવ રહિત નિરાકૃતિ નાથ, અપાણિપાદ કહે શ્રુતિસાથ છ અવયવ કહિયે તે તે રૂપ, સાકર શ્રીફલ સાકર રૂપ; વેદ્ય વિશ્વતશ્ચક્ષુ' કહે, માટે વ્યાપક અવયવ રહે. કથન માત્ર અવયવ કહેવાય, અદ્વિતીય પ્રભુ એક સદાય; ઇચ્છા જ્ઞાન ક્રિયાક્રિક ઘણી, સકુલ શક્તિયા છે વિભુ તણી. હું સણી કરવા ઇચ્છા જેહ, પ્રભુએ પ્રથમ કરી છે તેહ; જંડચેતન ઈચ્છાથી થયાં, મળી મિશ્ર તે ભેલાં રહ્યાં. જય તે પ્રકૃતી રૂપ કહેવાય, ચેતન પુરૂષા જીવ અણાય; ભાતા જીવ પ્રકૃતી ભાગ્ય, કતાએ ર છે ચેાગ્ય.
૧૦
૧૧
૧ ૫ચમહાભૂતના. ૨ સર્વેમાં જેની વાસ એવા. ૭ જન્મરહિત. ૪ ખપે જેનાં ચક્ષુ છે.
Scanned by CamScanner
Page #29
--------------------------------------------------------------------------
________________
બલ પ્રકૃતી કહે છે જેહ, ત્રિગુણાત્મક જડરૂપે તેહ ચોવિસ તત્વરૂપે તે કહી, સ્થલ સૂક્ષમ બે રૂપે રહી. ૧ર બાળબોધ માટે વિસ્તાર, કહું છું શાસ્ત્ર પ્રમાણે સાર; ઈચ્છાપ્રકૃતિ રૂપ જે કહ્યું, મહત્તત્વ તેનાથી થયું. મહત્તત્વ બુદ્ધિનું નામ, તેનું લક્ષણ વર્ષે આમ; આ ઘટ પટ હેય, સાધે નિશ્ચય બુદ્ધિ સાય. ૧૪ અહંકાર બુદ્ધિથી થયે, તેને નિશ્ચય આ કહ્યા; હું છું દર્શનીય ગુણવાન, હું છું દક્ષ 'દેવ સમાન. ૧૫ ગર્વરૂપ એવે છે એહ, તેની રાખે છે તે દેહ, એથી સોળ તત્વ નીપનાં, લક્ષણ નામ કહું તેહનાં. ૧ મન, દશ ઇંદ્રિય, માત્રા પંચ, એ સેવેને બાંધ્યો સંચ, સંશય લક્ષણ મનનું કહે, એને સહ પ્રાણીમાં રહે. ૧૭ આ તે થંભ હશે કે ચેર, એ સંશય ઉપજે ઘેર એ મનનું લક્ષણ જાણિયે, અતરમાં તેને નાણિયે. ૧૮ પાંચજ્ઞાન ઈંદ્રિય કહેવાય, પાંચકર્મ ઇંદ્રિય લેહેવાય; શ્રેત્ર ત્વચા દગ જિલ્ડા ઘાણ, જ્ઞાનેન્દ્રિય એ પાંચ પ્રમાણ ૧૯, વાણિ પાણિ પદ પાય ઉપસ્થ, કર્મેન્દ્રિય એ જાણે સ્વસ્થ શબ્દ સ્પર્શ રૂ૫ રસ ગંધ, માત્રા કેરા કહો પ્રબંધ ૨૦ સોળ તત્વની ઊપજ કહી, અનુભવિજન જાણે તે સહી સૂમભૂત માત્રાઓ ખરે, તેથી સ્થલ ભૂત ઊચરે. ૨૧ ગગન પવન અગ્ની જળ મહી, થલ ભૂતની ઉપજ કહી સહુ મળિ એવી ત થયાં, તે સહ માયા રૂપી કહા. ૨૨ ૧ રાજા.
'. :
*
* *
Scanned by CamScanner
Page #30
--------------------------------------------------------------------------
________________
वेदनी उत्पत्ति विषे. માયા છે પ્રકૃતિનું નામ, ઉપાદાનનું સઘળે કામ, . નિમિત્ત કારણ ઈશ્વર કહે, ૨ઉપાદાન પ્રકૃતિને ગ્રહ. માયાનાં સરજ્યાં બ્રહ્માંડ, તેમાં સર્વ પ્રાણના પિંડ; ચેતનરૂપી જીવે કહ્યા, પચીસમાં તેઓને ગ્રહ્યા. દેહમાં વાસી તેમને, ચેતનવત કર્યા એમને; માયા પતિયે માયા કરી, અદ્ભુત સુણી કીધી ખરી. કહે છેટમ કર્તા જગદીશ, તેને નિત્ય નમાવું શીશ; પિતા સર્વને એ છે ઇશ, પહેલાં કીધાં તત્વ પચીશ. ૨૬
આ વે ઉપર વિષે. ખખાક્ષર પદ વર્ણ જેહ, ચેવિસ તત્વ જણાવ્યાં તેહ, જીવ સકલ અક્ષર કેહેવાય, પ્રભુક્ષર અક્ષર રહિત સદાય.. ૧ પેહેલી સુષ્ટી ઇચ્છા ધરી, દિવ્ય દેહની રચના કરી જીવ અંશ પિતાના જેહ, દિવ્ય દેહમાં વાસ્યા તેહ, સત્ય વિચાર અમર છે કાય, જરા મરણ વ્યાધી ના થાય; સફલ વચન મૈકાલિક જ્ઞાન, ઈ છે તે આપે ભગવાન. ઈશ્વર ગુણ અંશમાં ગયા, તેણે સિદ્ધિવંત તે થયા હીરામાં ગુણ હૈયે જેહ, હીરાકણમાં આવે છે. દિવ્ય દેહ ધારી જન સહુ, તુલ્ય વિના ઉપમા શી કહું તે પ્રત્યે પ્રભુ બોલ્યા એમ, તમે માનજે કહું છું તેમ. મેં સુખિયે સર તમ દેહ, ઝાઝે તમપર રાખી નેહ, નથી વિષમતા મજમાં કહીં, નીચ ઊંચ મેં કીધા નહીં.
૨ મૂળ કારણ.
Scanned by CamScanner
Page #31
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा.
•
ઈંદ્રિયાદિ આપી છે અમે, સહુ સ્વતંત્ર નીપજ્યા છે તમે, કરશેા કર્મ હવેથી તમે, તેનું ફળ આપીશું અમે. કર્મ જાણવા કહુ છુ... વેદ, ધારણ કરજો ધરી ઉમેદ એવું કહી પ્રભુ મેલ્યા વેઢ, ધર્મ બ્રહ્મ છે પ્રકરણુ ભેદ. વિધિ નિષેધનું વર્ણન કરી, બ્રહ્મ ઉપાસન મલ્યા હુરી; સારાં કર્મ કરી જો સદા, તમે ન પામે તા દુઃખ કદા. માઠાં કમ થકી દુઃખ મળે, જેવું વાવે તેવું ફળે, મારી આજ્ઞાઓ છે વેદ, તેના કરશેા નહિ ઉચ્છેદ. મારી આજ્ઞા માનશેા, તા સુખિયાના સુખિયા થશે; મારી આજ્ઞા તજશે જેહ, પાપી જન કહેવાશે તેહ, દેહદુઃખ તેને આપીશ, નરકાદિક તનુમાં નાખીશ; ચેારાશી લખ તનુઆ કરી, તેને તેમાં નાખ ફ્રી. ઈશે વેદ્ય કાયદો કહ્યા, દિવ્યદહિયાએ તે ગ્રહ્યા જેણે પ્રભુની આજ્ઞા ગ્રહી, તે જન્માંતર પામ્યા નહીં. તે અદ્યાપી અમર ગણાય, સુખવતા તેએ કેહેવાય; બ્રહ્મલાકમાં તેઓ વસે, વેદ વચન ઉચરે તે હસે. સદાનંદમાં રહે છે સહી, કાયકષ્ટ તે પામે નહીં; અમર અરાગી ઈચ્છાચાર, સદા કરે છે બ્રા વિચાર. સદાકાલ સુખમાં છે સોય, કલેશ વેશ પામે નહિ કાય; એવા દેવા રહે અપાર, થાડાને સોંપ્યા અધિકાર, તે સુધીમાં કારજ કરે, આજ્ઞાથી અવળા ના ફરે; બ્રહ્મા સુજે સર્વના દેહું, પાળે છેસહુ વિષ્ણુ તેહ, રૂદ્ર દેવ તેઓને હરે, ધનપતિ તે ધનસ’ગ્રહ કરે; વરૂણ દેવ જળના અધિપતિ, પાળે જળજતુને અતી.
૧૦
૧૧
૧૨.
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
Scanned by CamScanner
Page #32
--------------------------------------------------------------------------
________________
નની એકતા વિષે ઇંદ્ર પવન ને અગ્ની જેહ, કામ કરે વૃષ્ટિનું તે સૂરજ તે અજવાળું કરે, પૃથ્વીનું જલ ગગને ધરે, કે છે જમને રાજા જેહ, જનનાં કર્મ તપાસે તેહ - ચંદ્ર ઔષધી કરે પ્રસન્ન, ઉપજાવે છે સઘળું અન. ઈશે સોંપ્યા જે અધિકાર, તે તે કામ કરે નિર્ધાર; સહુને છે ઈશ્વરની બીક, તેથી તેઓ ચાલે ઠીક. આજ્ઞા ભંગ અમર જે કરે, ચેકરાશીલખ તનુ તે ધરે, ચાલ્યા નહિ વિધિયે જન જેહ, ભવનાં દુઃખ પામ્યા છે તેહ. ૨૨ નારકાદિ બહુ દેહ ગ્રહે, આજ્ઞા ભંગ તણાં દુખ સહે, રાશી લખ ફરતાં નેણ, માનવ તનુ જે આવે છે, વેદ વચનપર શ્રદ્ધા ધરી, પાળે આજ્ઞા પ્રભુની ખરી તે નર પામે છે ઉદ્ધાર, વેદવ્યાસ બેલે નિર્ધાર માનવ તન તરવાનું નાવ, વેદાચાર્ય વિષે જે ભાવ શ્રવણાદિક સાધન જે કરે, તે નર ભવસાગરને તરે. કહે છેટમ એ સાચું સહી, અન્ય આશરે કર નહીં જેને વેદ કાયદો ગમે, સદાનંદ ઘરમાં તે રમે.
नरदेहनी श्रेष्ठता विषे. ગગ ગુણવતે નરદેહ, અતિ ઉત્તમ છે સહુથી એ, અન્ય દેહને એ છે રાય, એમાં સાધન સઘળાં થાય. સહુ અક્ષર મુખથી બેલાય, સહુને મન આશય કહેવાય? વેદ આદિ પુસ્તક છે જેહ, વાંચે વચાવે છે તેહ. : ૧ નરકના ૨ દહ
Scanned by CamScanner
Page #33
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा.
પ્રભુ આજ્ઞાએ સર્વ પળાય, કરી પુણ્ય નર સ્વર્ગે જાય; પ્રભુની ભક્તિ કરે નર ખરી, તે જાયે ભવદુખને તરી. સહુ તનુમાં નરતનુ છે સાર, એમાં વળી ઉભય પ્રકાર; આસુર દૈવ ઉભય છે ભેદ, આસુરજન માને નહિ વેદ. ધર્મ ઉપર દૃઢ પ્રીતિ ન ધરે, પ્રભુની ભક્તિ કદા નવ કરે; પરધન પરનારીને હરે, હિ’સાદિક કુકર્મ આચરે. સાથે નહિ સુકૃત તે લેશ, મિથ્યા જન્મ ખુવે કરિ ક્લેશ; કપટી કુટિલ મહાખલ તેહ, સદા ક્રોધમાં માળે દેહ. મૂઢ અચેત અધર્મી એહ, આસુરનું છે લક્ષણ તે; વેદ વચન પાળે છે દૈવ, ધર્મ બ્રહ્મ પર પ્રીતિ સદૈવ સુકૃત સાધન કરે સદાય, જગકત્તાનાં કીર્તન ગાય; દૈવજીવ તે પરમ દયાળ, જાણેા જીવ દયા પ્રતિપાળ, પરદુખ ભંજન કહિયે તેહ, પરનારી ભ્રાતા છે એ; માત પિતાની સેવા સજે, ભાવે ત્તા પ્રભુને ભજે. વેદાચાર્ય વચન શું પ્રીતિ, પાળે માદાની રીતિ; કરે કુકર્મ તણા તે ત્યાગ, સત્ય ધર્મ સાથે અનુરાગ. દૈવ જીવનાં લક્ષણ એહ, ધન્ય ધન્ય જાણેા નર તેહ; પામી ઉત્તમ નરના દેહ, તારે નહિ આત્માને જેડ. નર તે ખર સમ જાણ્ણા સહી, વ્યાસ ઋષીચે વાણી કહી; માનવ દેહ મળ્યા છે સાર, વિળ ઉત્તમ કુળમાં અવતાર. બહુ વિદ્યાના કરે વિચાર, પામ્યા છે માટા અધિકાર; દેશ વિષે ડાહ્યા કહેવાય, શાયાદિક ગુણવાન ગણાય, એવું છતાં ખુડે નર જેહું, જાણા ખરથી ખાટા એહ; જે નર ભજે નહિ ભગવાન, તેને કહિંચે નહિ ગુણવાન,
હું
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Scanned by CamScanner
Page #34
--------------------------------------------------------------------------
________________
नरदेहनी श्रेष्ठता विषे. પાપ નિવારી જે નહિ શકે, તે નર અમથે વિદ્યા બકે જીતે નહિ ખટ શત્રુ જેહ, શાને રે કહિયે તેહ. પામીને ઉત્તમ અધિકાર, કરે નહિ નર બ્રહ્મ વિચાર; તે કૃતન નર કહિયે સહી, પ્રભુઉપકાર સ્મરે તે નહિ. સદાચારનું ન મળે ભાન, શાને તે કહિયે કુળવાન; એવા નરથી ઉત્તમ વૃક્ષ, પરઉપકાર કરે છે દક્ષ. પરપીડાકારી નર જેહ, વિછી સર્પ સમા છે એહ; તે નર નવિ ઉત્તમ કહેવાય, પુત્ર, ગુણે પાલણે જણાય. ઓ માનવ ! તે કર સુવિચાર, તારા આત્માને તું તાર; નહિ બીજે હિતકારી કેય, તને તારશે આવી સેય. જે કર્તા તે ભક્તા સહી, એથી અવળું જગમાં નહીં; આતે કર્મભૂમિ કહેવાય, કરે કર્મ તેવું ફળ થાય. સગાં તણું છે સુકૃત જેહ, તારે કામ ન આવે તેહ કરે હાથ તે આવે સાથ, એવું બેલ્યા છે જગનાથ. . તારાં સગાં સાદર જેહ, તારા અર્થ લગી છે તે; સાચે સગો એક છે ધર્મ, તે મેળવવા કરે સુકર્મ. . ૨૨ તને તેજ દુખથી તારશે, અન્ય સગાં નહિ ઉદ્ધારશે; અન્ય સગાં જે જે તે કહે, દેહ દહીને કેરે રહે, સાચે સગે આવશે સાથ, લઈ મેળવશે તે જગનાથ; આ ભવમાં જે આળસ કરે, પ્રભુનું ધ્યાન રૂટે નવિ ધરે. ૨૪ પરભવમાં તે નર પીડાય, અપરાધીને નહિ સહાય; તે માટે એ માનવ તુ ચેત, ધર્મ બ્રહ્મશું કરને હેત. ૨૫ સુકૃત સાધન સઘળાં સાધ્ય, કતી પરમેશ્વર આરાધ્ય; છોટમ કહે વેદને સારા માનવ તું કર સત્ય વિચાર. ૨૬
1. ૨૩
Scanned by CamScanner
Page #35
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा.
त्रिविध कर्मविषे. ઘધ્રા ઘટમાં કરે વિચાર, કહું કર્મના ત્રણ પ્રકાર, મનસા વાચા કર્મ કરી, પાપ પુણ્ય ઉપજે છે ફરી. ઘરે ચિત્તમાં પ્રભુનું ધ્યાન, ઈરછે નહિ જનનું અપમાન કોઈનું ભુંડુ ભાવે નહિ, સહુનું શુભ ઈ છે તે સહી. સર્વ જંતપર દયા જણાય, એવાં માનસ પુણ્ય ગણાય; પરધન પરનારીમાં ધ્યાન, મનમાંહે ખાટું અભિમાન. ૩ પ્રાણિ પીડવા કરે વિચાર, પાપ મનોરથ ધરે અપાર; મનમાં ખટરિપુ રહે છે સદા, દ્વેષ રાગની મનમાં ગદા, ૪ દુષ્ટ મને રથ અમથા થાય, તે માનસ પાતક કહેવાય; બ્રહ્મનામનું કીર્તન કરે, સત્યવચન મુખથી ઉચરે. ધર્મ બ્રહ્મની કરે કથાય, જેથી જનની ભ્રાંતિ જાય; વેદ પાઠ પ્રભુ ગુણનું ગાન, જનને અભયતણું દે દાન. પ્રિયહિત મિષ્ટ વચન ઉચ્ચાર, જેથી ઉપજે પુણ્ય અપાર; ઈત્યાદિક વાચિક સત્કર્મ, સજજન સાધી પાળે ધર્મ, જુઠાબેલ કુભાષણ ગાળ, કેઈને શિર દે અમથું આળ; પર નિદાને વચન કોર, વાણિ પાણિ ભયકારક ઘેર ભાંડસમુ ભાષણ મુખ કરે, અન્યાય સુખથી ઉચ જનને પીડે ચાડી કરી, અધર્મની વાત કહે નરી. આડી અવળી વાતે કરે, ગપે મશ્કરી બહુ ઉચરે; શિખવે કુકર્મ કરવા કાંય. દંભ ઈષી અનરથ માંય,
* મનનાં.
Scanned by CamScanner
Page #36
--------------------------------------------------------------------------
________________
- શિવ શર્મવિ. એવાં વાચિક પાપ અપાર, પાપીજન સાધે નિરધાર; શાત તાત આચારજ દેવ, સ્નેહ ધરીને સેવે તેવ." પાળે ધર્મ આણિને પ્રીતિ, પકડે સદા સુજનની રીતિ--- ઇદ્રિ વશ રાખે આપણું, સુધર્મ સાધન સાધે ઘણા દોષટણિયે દેખે નહીં, કર્મસાક્ષી પ્રભુ સહુમાં સહીં; કાને સુણે બ્રહ્મની કથા, સાધન તજે હોય જે વૃથા. સદા કરે નરપર ઉપકાર, અંતર માંહે દયા અપાર; નિત્ય અને નૈમિત્તિક કર્મ કરી સાચવે જે નિજધમ. પુણ્ય એજ કાયિક કહેવાય, સદા પ્રસન્ન રહે જગરાય; પરદારા આલિંગન કરે, પાપ સાધને પરધન હરે.. ૧૫ કરે પાપમય ઝાઝાં કામ, ઘાસ અન કે બાળે ગામ આ જીવતણી હીંસા આચરે, કલ્પવૃક્ષનું છેદન કરે.
માદક વ્યસન કરે ધરી પ્રીતિ, સત્ય ધર્મની છેડે રીતિ; ઈત્યાદિક કાયિક છે પા૫, જેથી જન પામે સંતાપ. મનસા વાચા ને તનુવડે, કરે પાપ તે નરકે પડે પુણ્યતણાં જે સાધન થાય, તરવાનો છે તેજ ઉપાય. ૧૮
ઉપજે ત્રણ પ્રકારે કર્મ, તેને કહું સાંભળ જે મર્મ, * કીયમાણ ને સંચિત સેય, તેથી ત્રીજું પ્રારબ્ધ હોય.. ૧૯
દેહે કર્મ શુભાશુભ થાય, ક્રીયમાણે તેને કહેવાય; કમાણ પૂરું નીપજે, સંચિત તે તેનું ઉપજે.
જીવતણું દેહાંતર થાય, સંચિતનું પ્રારબ્ધ ઘડાય; જાતિ આયુષ સુખ દુખ ભેગ, ઉત્તર જન્મ વિષે એ જેગ. ૨૧ એને કહિયે છે પ્રારબ્ધ, મરણ લગી એ રહે છે સ્તબ્ધ ક્રીયમાણ કઈ કેહેશે એહ, ઉપજી લય પામે છે તેહ. ૨૨
Scanned by CamScanner
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૨
અફાદા. તેને તે કામ સંચિત થાય, સુણ ઉત્તર સંશય જાય કરે સુતાર કાષ્ઠનું કામ, પછી વાંસલે થાય વિરામ. ૨૩ કર્મ કરેલું સઘળું જાય, થા ઘાટે મિથ્યા નવ થાય કીયમાણ જઈ સંચિત રહે, દેહાંતર તેનું ફળ વહે. ૨૪ તે કળને કહિયે પ્રારબ્ધ, ભોગવતાં ખુટે એ સ્તબ્ધ, કર્મ તણે સાક્ષી પ્રભુ જેહ, ફળદાતા પ્રભુ જાણે છે. ભક્તતણે પ્રતિપાળક પ્રભુ, ચોગક્ષેમ ચલાવે વિભૂ; સુકૃતવતા એને ભજે, છોટમ તે જન પામે મજે. રદ
પૂર્વનન્માવિષે. હડમ ડ અક્ષર છે જેહ, આવે સંસ્કૃતમાંહિ એહ, છે સંસ્કૃતમાં ચારે વેદ, તેમાં ધર્મબ્રહ્મ બે ભેદ પૂર્વજન્મકૃત સુકૃત હોય, ધરે વેદપર શ્રદ્ધા સાય; કઈ તે પૂર્વજન્મ નવિ કહે, વેદ વિહિત સિદ્ધાંત ન ગ્રહે. ૨ દેહતણી પ્રભુ રચના કરે, નવે જીવ રચિ તેમાં ધરે; મુવા પછી ન ધરે અવતાર, એવું મત તેનું નિર્ધાર. ૩ એને ઉત્તર કહું છું એક, ડાહ્યા નર સુણિ કરે વિવેક જન્માંતર જે પ્રભુ ન કરે, તે તે ઝા નિર્દય ઠરે. - ૪ કઈ બાળક છે સુપ્રિ સહિ, તેનુમાં રેગાદિક દુખ નહિ; સેવા તેની બહણ કરે, ખાનપાન લઈ મુખમાં ધરે. ૫ રૂપશીળ ગુણવતે સહિ, સ્વપ્ન પણ દુઃખ દેખે નહિ; જન્મથકી કઈ દુખિયે બાળ, કેઈતેની ન કરે સંભાળ. ૬
૧ અલભ્યલાભ. ૨ લબ્ધનું પ્રતિપાલન
Scanned by CamScanner
Page #38
--------------------------------------------------------------------------
________________
- पूर्वजन्मविषे.
" જીવિત
છે. દીનવરે અવતરિયા એહ, રેગાદિક દુખમાં છે દેહ, બેહેરો હું ને બેબડો, રૂપબુદ્ધિહી રબડો. છે સમદષ્ટિવંત કર્તાર, નિર્દયતા તે નહિ લગાર; પાપવિના દુખ આપે નહિ દે નહિપુણ્ય વિના સુખ સહિ. ૮ તે તે પ્રભુ યમ એવા કરે, ભિન્નગ બેમાં કયમ ધરે; બાળ ન કરે શુભાશુભ કર્મ, તે પ્રભુ તે કયમ કરે અધર્મ. ૯
જ્યારે ઈશ્વર એવું કરે, ત્યારે તે તે નિર્દય કરે; કહિયે વિષમપણું પ્રભુ માંહ, જીવ સમાન ઠરે છે ત્યાંહ. ૧૦
જીવસમે પ્રભુ જે કહેવાય, તેથી તે કલ્યાણ ન થાય; બિન પાપે આપે દુખ એહ, તે અન્યાયે કહિયે તેહ. ૧ અન્યાયે જગકર્તા હેય, ભવિજન તેને ન ભરે કેય; - જે નિર્દોષી પ્રભુને કહે, તે જન્માંતર જનના ગ્રહ. જન્માંતર કહેતાં નવ ગમે, પ્રભુમાં દોષ ઠરાવે તમે વેદ ધર્મમાં એવું નથી, જન્માંતરની વાણું કથી. પૂર્વ જન્મમાં જેવું કરે, ફળ દેહાંતરમાં પ્રભુ ધરે, જાતિ આયુષ સુખ દુખ ભેગ, જન્માંતરમાં એને જેગ. ૧૪ કર્મ તપાસી આપે કાય, માટે નિર્દોષી જગરાય
કહેશે આવું જે જન કેય, પૂર્વે ઉંચ નીચ કયમ હેય. ૧૫ - જ્યાં આરંભ સાઈને થાય, ત્યાં નવિ પૂર્વજન્મ કહેવાય
નર તીર્થક દેવાદિક દેહ, ઉંચ નીચ કયમ રચિયા એહ. ૧૯ - વિષમપણું પ્રભુમાં ના ગ્રહે, તે એને શે ઉત્તર કહે; [ એને ઉત્તર કહ છું એક, જ્ઞાતા જન જે કર વિવેક ' ૧૭
Scanned by CamScanner
Page #39
--------------------------------------------------------------------------
________________
બામાત્ર પ્રથમ દિવ્ય રષ્ટિ છે કરી, તેમાં શુભ સામગ્રી ધરી રાજિયા દુઃખ રહિત સહુ દેહ, પિતા પુત્રવત કરી સનેહ, ૧૮ તેમાં અપરાધી જે થયા, તે દુખવંત તનમાં ગયા એમાં પણ જીને દોષ, સદા બ્રહ્મ તે છે નિર્દોષ જે ઉચરશો એવું જ્ઞાન, પૂર્વ જન્મનું ક્યાં છે ભાન; પૂર્વે અમુક હતે હું સેય, એવું જાણે નહિ જન કાય. ૨૦ તે જન્માંતર કયમ કહેવાય, હવે એહને ઉત્તર થાય; પૂર્વ દિનેમાં ખાધું જેહ, નર સઘળા વિસરે છે તેહ, ૨૧. એમ પૂર્વ જન્મ સ્મૃતિ જાય, વપુ ધરિને વધુને વશ થાય; હવે કહું સાચું અનુમાન, પ્રકટે પૂર્વ જન્મનું જ્ઞાન. ૨૨ - ઈદ્રિવારૂણીનું ફળ હોય, બીજું એક સિતાફળ સય; - કડવું એક મિષ્ટ છે અન્ય, કરમાં આણી આપે વન્ય. તે જોઈ કરે વૃક્ષનું ધ્યાન, તે ઉપજે તેનું અનુમાન - વૃક્ષ વિના ફળ કદી ન હોય, એવું જન કે છે સહુ કેય. ૨૪ સુખ દુખ ફળ જનમાં લહેવાય, પુણ્ય પાપ વૃક્ષો કહેવાય; પુણ્ય પાપ વિન સુખ દુખ નહીં, એજ કથા સહ ગ્રંથે રહી. ૨૫ આ ભવમાં બે બાળક જેહ, પુણ્ય પાપ આચરે ન તેહતા . માટે પૂર્વજન્મ છે સહી, વિપ્ર છાટમે વાણી કહી."
धर्म विषे. ચચ્ચા સહ સુધર્મ આચરે, પરમેશ્વરની ભકતી કરી “ધર્મચર” એવું પ્રભુ કહે રાજન હોય તે સાચું .
૧ ભીલ. ૨ ધર્મ આચર
Scanned by CamScanner
Page #40
--------------------------------------------------------------------------
________________
ધર્મ વિ.
૧૫ પ્રભુનાં વચન વેદ છે સહી, એ વિના અન્ય મયદે નહીં; પ્રભુ કહે છે જન પાળે ધર્મ, મન વચ કર્મ તજે કુકર્મ. ૨ છે આળસ કરશે નહીં લગાર, ઉદ્યાગી થાશે ભવ પાર ધર્મ કહું તમને તારવા, દુઃખ પંકથી ઉદ્ધારવા. લોભે ધર્મ તજે નર જેહ, નારક તનુ પામે નર તે; અધર્મ તે છે દુઃખનું મૂળ, અપરાધીને મેટું શૂળ. સુરતરૂ સુધર્મ જાણે સહી, અન્ય આશરે કરવો નહીં, સુખ સંપત્તી ઇરછે જેહ, ધર્મ કને માગી તેહ, ધર્મવંત સુખ માગે છે, તેને હું આપુછું તે; ધમહીણ માગે સુખ કહી, તેને તે હું આવું નહીં. - છે એવા જન જગમાં કેય, કરે પાપને ભક્તિ ય; તે ખળ ભક્ત જાણુવા સહી, તેને સુખ ફળ આપે નહીં. ૭ dજ પાપને ભક્તિ કરે, તેને સુખ ફળ આપું સરે, પાપી તે જન ભક્ત ન હોય, બાનું ધારે ઠગનું સોય. ઉપરથી ભક્તિ આચરે, મજપર પ્રેમ ન રાખે ખરે, તે સાચું વચન ઉચ્ચાર સદા, તે ટળશે સઘળી આપદા. - કેરશ નહિ પરનારી સંગ, ખટ રિપુ જીતી થશે અસંગ; પ્રજા કાજ નારી પરણ, ઋતુકાળગામી સપ્ત થશે. નારી છે સુષ્ટીનું મૂળ, તેને સદા થવું અનુકૂળ પરને દુઃખ દેવું નહિ કહીં, આત્મતુલ્ય પર જાણે સહી. ૧૧ મદ્યપાન કરશો નહિ તમે, વ્યસને જનની બુદ્ધી ભમે, - કદિ ન હિંસા કરશે કોય, હત્યાથી માઠું ફળ હોય. ૧૨
૧ કાદવ
Scanned by CamScanner
Page #41
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा. જોગે ધન ભેળું કરે, પરધન પરઈચ્છા નવ ધરે બાહ્ય અંતર રહે પવિત્ર, થાજે માનવ સહુના મિત્ર.
તાત આચારજ જેહ, સે પ્રીતિ કરીને તેહ દેવું દીનજનેને દાન, અંતરથી તજવું અભિમાન. ડી સદ્વિદ્યાના ગ્રંથ, વેદ વિહુણ તજે કુપથ; તિશે નિજ ઇન્દ્રિયને જેહ, ત્રિલેકને જિતશે જન તેહ. ૧૫
સુતા પુત્ર કર વિદ્વાન, ગ્રંથોનું આપીને જ્ઞાન, ટુણ સઘળા કરો દર, સદગુણ સજવા થાજો સૂર. ૧૬ જાજે આચારજની પાસ, કરશે મારૂં જ્ઞાનપ્રકાશ; મહા વાક્ય મારાં છે જેહ, ઉચ્ચારશે તેમ આગળ તેહ. ૧૭ શુદ્ધ ભાવથી સુણજે સર્વ, ગુરૂ આગળ નવ કરે ગર્વ કરે વચન સુણી સુવિચાર, ટળે મનથકી મને વિકાર. ૧૮ વળતી મારૂં ધરવું ધ્યાન, તેથી મારૂં થાશે જ્ઞાન જ્ઞાનદીપ અંતરને જેહ, તમ અજ્ઞાન ટાળશે તેહ. જ્ઞાનકી દઢ ભક્તિ થાય, ભવ તરવાને એજ ઉપાય;
એવાં વચન બ્રહ્મનાં જેહ, શ્રુતિ સ્મૃતીમાં લખિયાં એહ. ૨૦ પ્રત્યે તે પાળે સહ કેય, જે તમમાં માનવતા હોય; પ્રભનાં વચન ન પાળે જેહ, ચોરાશી લખ પામે દેહ. ૨ તેમાં દુઃખ તે સહે અપાર, વધ બંધન ને રિપુ માર; જરા મરણ ને રોગ વિયોગ, અપરાધી પામે એ ભેગ.
રાશી લખ તનુ છે જેહ, હેડબેરી સરખી છે તે ભવસાગર તે એને ભણે, નરતનું નાવ તુલ્ય સહ ગણે. ૨૩
૧ વિનાના.
Scanned by CamScanner
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૪
वर्णाश्रम धर्म विषे. ધર્મ પવન તેમાં જે વાય, તરે છવ જે એને સહાય, સહ સુખદાયક સેવે ધર્મ, મનથી માનવ તજે કુકર્મ. આયુષ બળ ધન વિદ્યા સાર, યશ ગુણ ઉત્તમ કુળ અવતાર
ગરહિત તનુ સુભગ સદાય, ધર્મથકી ઇત્યાદિ થાય. જગમાં જે જન ધાર્મિક હોય, તેને સરસ કહે સહુ કય;
૨૫ માનવમાં પામે સન્માન, ટમ ધરે ધર્મનું સ્થાન.
જ વપરાશ કરે છે. છછા છળ છાંવ કર કર્મ, સમજી વેદ વદે તે ધર્મ, ' ચારવર્ણ આશ્રમ છે ચાર, તેને ભિન્ન ભિન્ન આચાર.
છે સ્વધર્મ સુખદાયક સહી, મરણાંતે તે તજ નહીં; સત્ય સ્વધર્મ તજે જન જેહ, પાપી પાખડી નર તેહ. નિંદી ધર્મ કથે બહુ જ્ઞાન, જાય નરકમાં તે નિધાન; પ્રથમ વર્ણ બ્રાહ્મણ કહેવાય, તીર્થરૂપ છે જેની કાય. તેણે કાંય ન કરવું પાપ, કર વેદમંત્રનો જા૫, ભણવી ભણાવવી વિદ્યાય, અપાય દાન અને લેવાય. કરે કરાવે યજન અપાર, એ ખટ કર્મ વિપ્રનો સાર સાચો ધર્મ સદા આચરે, સહુ જનને તારે ને તરે. ચાર વર્ણને દે ઉપદેશ, આગમ ધર્મ પળાવે બેશ; મહા વિપ્ર આચારજ હોય, ધર્મ બ્રા બતાવે સેય. ગુરૂપદ કેરે જે અધિકાર, અન્ય વર્ણને નહી લગાર; ક્ષત્રિય ભણે કરે તે યાગ, આપે દાન ધરી અનુરાગ
૭
આયુધશાસ્ત્ર તણે અભ્યાસ, પ્રજા પાળવી બારે માસ; બ્રાહ્મણ સજજન અબળા ગાય, તેને ક્ષત્રિય થાય સહાય,
A. ૨,
Scanned by CamScanner
Page #43
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा.
૧૮
•
વૈશ્ય ભણે વિદ્યા ? દાન, કરે યાગ સેવે ભગવાન; વણજ અને પશુપાલન કરે, ખેતરમાં ખેતી આચરે. શુદ્ર કરે શિલ્પનાં કર્મ, સેવા આદિક એના ધર્મ; ધર્મ કહ્યા વિણના એહ, હવે કહું આશ્રમિના જેહ. બ્રહ્મચારીના ધર્મ, વણિક ચુત કેર્ કર્મ; કહુ સુતને માંજી મધન થાય, ગુરૂકુળમાં ભણવા તે જાય. ૧૧ બ્રહ્મચર્યવ્રત ધારે સહી, અવિહિત કર્મ આચરે નહીં; આઠે અંગથી મૈથુન તજે, વિદ્યા વિના અન્ય ના ભજે. ભેાજન ભિક્ષા માગી કરે, ગુરૂ આજ્ઞા મસ્તકપર ધરે; વિદ્યા ભણિ રહે જે વાર, કરે ગૃહાશ્રમ તણા વિચાર. પ્રીત્યે તે પરણે પ્રેમા, સેવે વિહિત કર્મને સદા; અર્પણ કરે દેવને હૅન્ય, તેવું દે પીત્રીને કન્ય. અભ્યાગત કોઈ આવે ઘરે, દઇ લાર્જન ને સેવા કરે; માતતાતને ગુરૂજન જેહ, અધિક પ્રેમથી પૂજે તેહ. યથાશક્તિ આપે તે દાન, ધરે વિશ્વકĒતુ' ધ્યાન; સુતના સુત દેખે જો ગ્રહી, ભજે બ્રહ્મને વનમાં રહી. નીવાર કંદ અને ફળ ખાય, પાવક સેવન કરે સદાય; વાનપ્રસ્થ કહિયે જન સાય, તજે સર્વ સંન્યાસી હાય. સતત જપે પ્રણવને જાપ, માળે તેહ પુરાતન પાન; ધરે બ્રહ્મતુ તે જન ધ્યાન, દેહતણું ટાળે અભિમાન. હવે કહ' નારીના ધર્મ, સદા કરે તે નિજગ્રહ કર્મ; દેવસમાન જાણવા પતી, અન્ય પુરૂષ શું તજવી રતી. ૧ બ્રાહ્મણ, ક્ષત્રી અને વૈશ્ય. ૨ ઉપવિત. ૩ પિંડદાન,
૧૯
૪ નિરંતર.
૧૦
૧૨
૧૩
1
૧૫
૧૬
૧૭
૧૮
Scanned by CamScanner
Page #44
--------------------------------------------------------------------------
________________
विषय सुखनी अनित्यता विषे. તેણે વ્રત કરવું નહિ કાંય, આવ્યું સર્વ પતિવ્રત માંય, ઘરે રાહુણ આવે જેહ, અન્નાદિકથી પૂજે તેહ. ૨૦
આયથકી થય અધિક ન કરે, વૃદ્ધ પૂજ્ય સેવે મન ખરે, ઠગનાં વચન સુણે નહિ કાન, તે નારી પામે છે માન. હવે કહું સાધારણ ધર્મ, વેદ વિહિત સેવે સત્કર્મ, કાય જંતુ હિંસા ન કરે, મુખથી સત્યવચન ઊચરે. બાહ્યાભંતર રહે પવિત્ર, સહુ માનવને જાણે મિત્ર; મન ઇદ્રિયથી રહેવું શુદ્ધ, કદિ ન ચાલવું વેદ વિરૂદ્ધ. ૨૩ પાળી ધર્મ પિતાને સાર, ભાવે ભજે જગકર્તાર; ચિાયદિક દુર્ગુણને ત્યાગ, સદગુણની સાથે અનુરાગ. વેદ વિરૂદ્ધ પંથ જે હોય, પંથ નકામા જાણે સોય; સાચો ધર્મ વેદને સહી, અન્ય આશરે કરે નહીં. કહે છેટમ પાળે નિજ ધર્મ, શુદ્ધ ચિત્તથી કરે સુકર્મ, સ્વર્ગ મેક્ષ પામે જન સેય, બંધ મટી મુક્તાત્મા હોય. ૨૬
विषय सुखनी अनित्यता विषे. જજજા જનના દેહે માંય, પાંચે વિષય ભર્યા છે ત્યાંય તેમાં જીવે કીધે વાસ, ઘેર્યો વિષયએ ચાપાસ. તે છે વિષયમાં તલ્લીન, જેવું જળમાં રહે છે જમીન વિષયી જન થઈ વર્તે તેહ, પ્રભુ આજ્ઞા નવ માને એહ. ૨ જેવી સુખ માંહે રતિ રહે, તેવી પ્રભુ સાથે નવ ગ્રહે, ભોગ ભેગવે જીવ અપાર, તૃષ્ણા તેય ન ખસે લગાર. ૩
૧ ઉપજ. ૨ ખર્ચ. ૩ તે રૂ૫ થઈ જવું. ૪ માછલું.
Scanned by CamScanner
Page #45
--------------------------------------------------------------------------
________________
મારામારી. ૨૦. રાજ્ય ચારખાનું હોય, તૃષ્ણા પૂરી ન પડે તેય;
તિબિ અધિક બધે છે તેહ, વિષયાસક્ત રહે નરહ. ૪ કરે કાય તેમાં અંતરાય, તેણે ઇંધ ઘણેરે થાય; ભોગ પામવા સહુથી સરે, કેયક દેવ ઉપાસના કરે. માગે સુખ બહ સેવા કરી, ભેગમાર્ટ સેવે છે હરી; ધન દારા પશુ ને પરિવાર, માગે દેવ કને સુખસાર. કાંય ન આપે જ્યારે દેવ, તેની તરત તજે તે સેવ; મૂતિ પછાળ ખંડન કરે, પ્રભુથી પ્રિય વિષય મન ધરે. વાઘરીનું જે વાંકુ હોય, દેવીને દે જુતી સેય; જીવ લેશિયે જાણિ અપાર, રહે અહણ બ્રહ્મ કર. ૮ સદા ગગનમાં તે પ્રભુ રહે, કયાં કર્મ જીનાં લહે; ફળ આપે પ્રભુ છાને રહી, પરવશ છવ ભગવે સહી. ૯ જે પ્રત્યક્ષ વિશ્વભર હોય, માગણે જપા દે નહિ કેય; જાણે દુષ્ટ જગતમાં તેહ, પાપ કરી સુખ માગે જેહ.. સુકૃત કરી સુખ માગે કેય, દેવને પ્રિય લાગે સય; જેનાં કુકર્મ સઘળાં ટળે, તેને માગ્યાં વસ્તુ મળે. ૧૧ કંચ વાવીને કેરી ચહાય, પૂર્ણ આશા તેની ના થાય; સુખ લોભીને સુખ બહુ મળે, અંતરથી આશા નવ ટળે. ૧૨ માણસ લકતણું સુખ જેહ, દુખે ગ્રસ્ત થયેલું એહ; સુખ પાછળ આવે છે દુઃખ, વળી દુઃખની પાછળ સુખ. ૧૩ સ્વર્ગતણું સુખ વ જેહ, ભૂમી સુખથી અધિકે એક પણ નિવું છે તેમાંય, તેમાં શ્રેષ્ટ પણું નહિ કય. કરે કર્મ આ લેકે જેહ, જાઈગવે સ્વર્ગ તેહ
૧૪
Scanned by CamScanner
Page #46
--------------------------------------------------------------------------
________________
विषय सुखनी अनित्यता विषे. ક્ષીણ પુણ્ય તેનાં જે થાય, ત્યારે તે પૃથ્વી પર જાય. નવાં કર્મ સ્વર્ગ ના થાય, ભૂતળનાં તેમાં ભગવાય; ભૂતળનું સુખ જેવું લહે, કપિલ સ્વર્ગનું તેવું કહે. ૧૬ વિષય સુખે કોઈ તૃપ્ત ન થાય, માટે ઝાંઝવાં તુલ્ય ગણાય; માટે વિષય તણું સુખ જેહ, સુખાભાસ જાણવું તેહ. ૧૭ પરિણમે સુખમાં દુઃખ લહે, ગતમ મુની સુખને દુઃખ કહે, સુખ આસક્તીથી દુઃખ થાય, માટે સુખ દુખ તુલ્ય ગણાય. ૧૮ પ્રાલબ્ધથી સુખ દુઃખ જેહ, તજી આસક્તિ ભગવે તે; સુકૃત તમે સદા આચરે, પાપઢાર સહુ બંધ જ કરે. ૧૯ જેમ જીવ પાપી ના થાય, એ નિશદિન કરે ઉપાય; પાપી આત્મા તે બંધાય, દેહાંતર તેને બહુ થાય. - ૨૦ માટે સુકૃત કરે પ્રકાશ, છાંડે ફળ મુક્તની આશ; પુણ્ય કર્મ બ્રહ્માર્પણ કરે, ફળ આશા તેમાં નવ ધરે. ૨૧ પા૫ જશે ને ચેખા થશે, અંતે પરબ્રહ્મ પામશે; વિષયાસક્ત થયેલા મદ, જાણે વિષય એજ ગેવિ. રર એવું સત્ય ન માને કેય, શેર દૂધથી છૂતના ય; હતે રાય યયાતી જેહ, તૃપ્ત ન થયે વિષયથી તેહ. ૨૩ સત્યવચન છે તે રાય, કેય વિષયથી તૃપ્ત ન થાય વિષયમાં મન બેન્યાં કરે, ચેળી રાખ શરીરે ફરે. ૨૪ કપડાંએ ગેરૂને રંગ, કોઈકે ફરે ઉઘાડે અંગ; તેના મનની તૃષ્ણ ન જાય, ભેખ ભાંડના તુલ્ય ગણાય. ૨૫ વેદે નિદી વિષય સુખ નહ, નથી બાવા બનવાનું કહ્યું; રહે ગૃહસ્થાશ્રમની માંહિ, સર્વ પુણ્ય ફળ પામે જ્યાંહિ. રદ
Scanned by CamScanner
Page #47
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा. , ખટ શત્રુ જીતે ત્યાં રહી, વિષયાસક્તિ ધરવી નહીં.
મટે મનથકી સઘળા રાગ, તેનું નામ કહે વીતરાગ. ૨૭ યાજ્ઞવલ્કય જનકાદિ વિશિષ્ટ, હતા ગૃહસ્થ પણ પામ્યા ઈષ્ટ, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સમેત, ધર્મ બ્રહ્મશું રાખે હેત. ૨૮ શબ્દાદિક વિષયે છે જેહ, બિન આસક્તિ ભગવે એ વિધિયે પત્ની પરણે સેય, વ્યભિચાર આચરે ન કેય. ર૯ પ્રજા ઉત્પત્તી કરવા કાજ, પત્ની પરણે કહે જગરાજ; વિષયાસક્તિ માટે નહિ, જગકર્તાએ વાણી કહી. ૩૦ અત્યાસક્ત વિષયમાં થાય, કરી કર્મ ભાવમાં કૂટાય; વિષયાસક્ત પ્રાણિ જે હોય, આ ભવમાં દુઃખ વેઠે સોય. ૩૧ હરિણુ મરે છે જગમાં જેહ, જુવે નાદને લેભે તેહ, રૂપ જેવાને લેલે કરી, જાય પતંગ દીપમાં મરી. ૩૨ હાથણીને અડવા મન ધરે, હાથી તે ખાડામાં પડે; ગજને ગંધ લેવાને જાય, ભમરે મરે કાન ઝપટાય. મીન જીભને સ્વાદે કરી, કાંટે વાગે જાયે મરી; એક એક વિષય વશ એમ, મરે જીવ અજા તેમ. ૩૪ નર જે પંચ વિષય વશ હોય, ક્યમ સંસાર તરે જન સોય; માટે વિષયાસક્તિ તજે, આ ભવમાં રહિ ઈશ્વર ભજે. ૩૫ અનાસક્ત ભગવે ભેગ, પરબ્રહ્મશું પામે જેગ; છેટમ એવા વિરલા કેય, પૂર્વ પુણ્યથી પૂરા હૈય. ૩૬
दशधा भक्ति विषे. ઝઝા ઝાકળના કણ જેમ, જીવ અંશકર્તાના એમ અંશ અંશી કત્તને ભજે, ભવ દુઃખ છે પામે મજે. ૧
૩૩
Scanned by CamScanner
Page #48
--------------------------------------------------------------------------
________________
दशधा भक्ति विषे. ભજવે સાચે ઈશ્વર જેહ, ભક્તિનામ કહે જન તે; એવી ભક્તિ દશષા સાર, તેમાં મુખ્ય પરા નિર્ધાર. ઉપજે પ્રેમ બ્રહપર બહુ, પરાભક્તિ તે તેને કહ્યું, અતિ પ્રેમ અંતર છલકાય, તેણે વિશ્વપતી વશ થાય. ઉપજે પ્રેમ અંગમાં બહ, ટળે મનેમળ જનના સહ રેમ જેમ ઉઠે રંકાર, પ્રેમ આંસુની ચાલે ધાર. દેહ ગેહનું ભૂલે ભાન, લાગે એક ઈશમાં ધ્યાન, ગાતાં ગદગદ કંઠે થાય, દિવ્ય બ્રહ્મ કર્તા દષય. ત્ર લોકતણું સુખ જેહ, તરણા તુલ્ય ગણે સહુ તેહ દેહ ગેહમાં જે અવકાશ, તેમાં દેખે બ્રા પ્રકાશ. પરા ભક્તિ કહે છે મુની એહ, ઉગ્ર પુણ્યથી આવે તેહ; મનમાં પરા ભક્તિ જે થાય, પુણ્ય ફળે ને પાતક જાય. ૭. પરા ભક્તિથી પ્રકટે જ્ઞાન, સતત રહે બ્રહ્મમાં ધ્યાન; અતિ ઉત્તમ ભક્તિ છે તેહ, ક્ષતણું સાધન છે એહ. ૮ મનની કિયાવડે એ થાય, પરાભક્તિ દશમી કહેવાય; નવધા બાહ્ય ક્રિયાથી થાય, માટે કિયાભક્તિ કહેવાય. ૯ ક્રિયા ભક્તિ છે સાધનરૂપ, પરાભક્તિ જાણે ફળ રૂપ, કિયા ભક્તિ નવધા મુનિ કહે, શ્રદ્ધાવંત મહાજન ગ્રહે. ૧૦ પિહેલી શ્રવણુભક્તિ કહેવાય, બીજી કીર્તન ભક્તિ ગણાય; ત્રીજી સ્મરણ ભકિત મુનિ કહે, સેવાભકિત ચોથી ગ્રહે. ૧૧ પૂજાભક્તિ તે પાંચમી, વદનભકિત છઠ્ઠી ગમી, દાસ્યભક્તિ કહે છે સાતમી, સખ્યભકિત ગણવી આઠમી. ૧૨ આત્મનિવેદન નવમી કહી, કહું છું અર્થ એમને સહી
Scanned by CamScanner
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૪
अक्षरमाळा. અ9 મહિમા પ્રભુને જેહ, નામે શ્રવણ ભક્તિ છે એહ. ૧ પ્રભુના ગુણ ગાવા વાણિયે, બહુ કીર્તન ગાવાં પ્રાણિયે, કીર્તન ભક્તિ જાણે એહ, પરમેશ્વર શું ઉપજે નેહ. ૧૪ બ્રહ્મરૂપનું ચિંતન થાય, તેને સમરણ ભક્તિ કહેવાય પ્રભુ આજ્ઞા પાળે સાર, પ્રભુ રી એ આચાર, પતિવ્રતા પાળે છે જેમ, સેવાભક્તિ કહિ છે એમ, પૂજા લેવા ભક્ત તણું, બહુ ભૂત પ્રભુજીની ભણું. ૧૬ વિધિ હરિહર શક્તિ ગણનાથ, ઈ વરૂણ સૂર્યાદિક સાથ; ઈત્યાદિક જે જે છે દેવ, પૂજે બ્રહા જાણું તતખેવ. ૧૭ શાસ્ત્ર કહે છેડશ ઉપચાર, તેણે પૂજે જગકર્તા વિપ્ર વલ્ડિ પ્રતિમા જળ જેહ, સૂર્ય પૃથ્વી મન વાણિ એહ૧૮ ગંડકી ને રેવા પાષાણુ, પ્રભુને પૂજે એમાં જાણ; આવાહન એઓમાં કરે, બહુ ઉપચારે પૂજા ધરે. ૧૯ પૂજા ભક્ત કહિયે એહ, પાપહીન હેયે નર દેહ; વારંવાર કરે નમસ્કાર, વંદન ભકિત એ નિર્ધાર. હું સેવક સ્વામી જગનાથ, ભક્ત ગણીને ઝાલો હાથ; આરાધે પ્રભુજીને એમ, દાસ્ય ભક્તિ વર્તે છે તેમ. મારે પૂર્વ સનેહી પ્રભુ, સખા અખંડિત એ છે વિભૂ; કર્મ કરી અરવું એને, ફળ આપે છે પ્રભુજી મને. ૨૨ એમ પરસ્પર અર્પણ થાય, મિત્ર મિત્રને થાય સહાય; પ્રિયવસ્તુ જગમાં છે જેહ, મિત્ર મિત્રને અરપે તેહ. ૨૩ મિત્ર મિત્ર જેમ કરે સનેહ, સખ્યભક્તિ વધ્યું છે તેવ; અ આત્મા પ્રભુને જેહ, કહિયે આત્મનિવેદન એહ. ૨૪
Scanned by CamScanner
Page #50
--------------------------------------------------------------------------
________________
अष्टांग योग विषे. * ઇદ્રિ આત્મા મન પ્રાણુ, અર્પે પ્રભુને ભક્ત સુજાણ; એવું બહા સમર્પણ હોય, નિજ અર્થે વાપરે ન કોય. ૨૫ પ્રભુ અર્થે મન વાણું કાય, પાતક રહિત ભક્ત જન થાય; નવધા ભક્તિ કરે છે એમ, તેણે વાધે પ્રભુપદ પ્રેમ. ૨૬ કિયાભક્તિ માટે તે કહી, સર્વ ક્રિયા બાહર છે રહી; રહે અંતરમાં પ્રેમ અપાર, પરાભક્તિ તે છે નિર્ધાર. ૨૭ પરાભક્તિ ઉપજી નવ હય, જીવ કૃતારથ બને ન કોય; બાહ્ય ચિન્હ નવ કાંય જણાય, રહે અંતરે પ્રેમ સદાય. ૨૮ ત્યારે સફળ ક્રિયા સહ થાય, વિના પ્રેમ સહુ વૃથા ઉપાય; કિયાભક્તિ છે નવધા જેહ, દંભી કઈ કરે છે તેહ. ૨૯ પરા વિના ફળ પામે નહીં, સાચે પ્રભુ રાચે છે સહી; પરાભક્તિ તે સાચી થાય, તેમાં જુઠ ન ચાલે જરાય. ૩૦ જડવત લોક અજાણ્યા જેહ, ઢાંગીને માને છે તે માળા તિલકત મહિમાય, કહી ભક્ત થઈને પૂજાય. ૩૧ માને લોક અજાણ્યા જ્યાંય, પણ પ્રભુ ફળ આપે નવ કાંય; માટે સાચે રાચે રામ, પૂરે ભક્ત તણું મન કામ, ૩૨ કહી શાંડિલ્ય શાએ પ્રમાણે, કરી જાણે કેઈક સુજાણ ભકિતયોગ છે એનું નામ, છમ પામે આત્મારામ. ૩૩
અથાગ છે જે મગ્ન ગશાસ્ત્ર કરનાર, પતંજલી 2ષી કહે છે સાર;
જીવ બ્રાને માટે વિયાગ, તેનું નામ કહે છે જેગ. ૧ ચિત્ત બ્રહ્મ માંહિ સ્થિર રહે, મુનિ જન ગ તેહને કહે, ચંચળ ચિત્ત વિષયમાં ફરે, એગ વિના તે સ્થિર નવ ઠરે. ૨
Scanned by CamScanner
Page #51
--------------------------------------------------------------------------
________________
ક
બસમા
માટે ચેાગ કહે મુનિરાય, જેથી ચિત્ત વૃત્તિ સ્થિર થાય; ચાગ કેરાં છે આઠે અંગ, સજ્જન સાધેા આણી ઉમગ. યમ ને નિયમ સુખાસન સાર, પ્રાણાયામ ને પ્રત્યાહાર, ધ્યાન ધારણા અને સમાધી, આઠે અંગે લેવાં સાખી. ચમ સાધન દશ ભાખ્યાં જેહ, સુખદાયક સાધકને તેડુ; સદ્ગુપર કરૂણા કરવી સહી, કોઈની ચારી કરવી નહીં. સરલપણે સહુથી વરતવું, શાંતિ યુક્ત સ્વભાવી થવું; બાહ્યાભ્ય’તર શાચાચાર, ધૈર્યવ ંત થાવું નિર્ધાર. મિતાહાર કરવા સર્વદા, સત્યવાણી ઉચરવી સદા; પ્રાણી હિંસા કરવી નહીં, બ્રહ્મચર્ય વ્રત ધરવું સહી. યમ નામે સાધન દશ એહ, પાળે સહુ ચેાગેશ્વર તે; હવે નિયમ કહું છું દશ વીર, પાળે ધાર્મિક ને જે ધીર. ૮ આસ્તિકત્વ ગુણ ઉપજે સાર, પ્રભુ મળવાના હર્ષ અપાર; ધર્મ પાળવાને તપ સહે, દેવાર્ચન માંડે સ્થિર રહે. દીન જોઇને આપે દાન, રહે અહરનિશ લજજાવાન; સાચું થાય બ્રહ્મનું જ્ઞાન, હેામ કરે તે જન ગુણુવાન. સારાં શ્રવણુ કરે નિષ્પાપ, મુખડે વેદ મંત્રના જાપ; દશે નિયમનાં એ છે નામ, પાળે તેને ભેટે રામ. ચારાશી આસન કહેવાય, પદ્માસન બહુ શ્રેણ ગણાય; સ્વસ્તિક ભદ્ર વજ્ર ને વીર, પાંચે આસન ભાખે ધીર. ત્રણ પ્રકારે પ્રાણાયામ, પૂરક કુંભક રેચક નામ; વારે ઇંદ્રિય વિષયે થકી, પ્રત્યાહાર કહ્યા તે નકી. નાભિ આદિ સ્થાનક જે કહે, બ્રહ્મરંધ્ર પર્યંતજ ગ્રહે;
Scanned by CamScanner
૧૦
૧૧
૧૨
૧૩
Page #52
--------------------------------------------------------------------------
________________
1. બ્રહ્મનિષા વિ.
૨૭ પાણ ધારણું તેમાં કરે, નામ ધારણુ માટે ધરે. ચિત્તમાં પ્રભુનું ચિંતન થાય, તેનું ધ્યાન નામ કહેવાય, જીવ બ્રહ્માને જે સંજોગ, તેનું નામ સમાધી જેગ. ૧ એ અષ્ટાંગ યેગ કહેવાય, બ્રાતિ તેથી દષીય; ફળની આશા મનથી તજ, ભાવે શ્રી પરમેશ્વર ભજે. સાચ ગી તે કહેવાય, જેનાં નિર્મળ મન વચ કાય; કોઈ હઠ જોગ કરે છે જતી, ફળ આ શામાં રાખે મતી. ૧૭ રોગ ભ્રષ્ટ થાયે નિર્ધાર, ધરે ધનિક ઘેર તે અવતાર ભેગ માંહિ તેનું મન રહે, અંતે ચોરાશી દુઃખ સહે. ૧૮ જે જન છાંડે ફળની આશ, તે જન સુખ પામે અવિનાશ મેક્ષ પામી પાછે નવ પડે, ભવનાં દુઃખ તેને નહિ નડે. ૧૯ માટે જેગ કરો સહ કેય, મેક્ષ પદારથ પ્રાપત હોય; જેગ વિના નવ મટે વિજેગ, પામે નહિ બ્રહ્માનંદ ભેગ. ૨૦ માટે પતંજલી મુનિ કહે, સત્ય જાણુ સાચા જન ગ્રહે, છોટમ કહે જાય સંતાપ, જીવ બ્રહ્મને થાય મિલાપ. ૨૧
માનવ વિશે. ટટ્ટા ટેક ગ્રહ દઢ જેહ, પ્રભુનું ભજન કરે નર તેહ; કર્તા પ્રભુ છે એક અરૂપ, કો વેદમાં જ્ઞાન સરૂપ.
જડ રૂપે પ્રકૃતિ છે માય, તેણે પ્રાણ દેહ રચાય; - વ સત્ય સ્વરૂપી તેહ, અસત્ય કહિ છે માયા એહ. - જન્મ નાશ માયાને કો, અવિનાશી આકાશે રહ્યા - ઈશ્વરે છે આનંદરૂપ, માયા તે છે ફ્લેશ સરૂપ.
માયાનાં જે તત્વે કહે, તેમાં પણ કલેશી ગુણ રહે;
Scanned by CamScanner
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૮
બાબા, તેના બનિયા છે સહુ દે, માટે કલેશન છે એક, રાગ છેષ અહંતા કહે, ભય અજ્ઞાન કલેશ એ સહ, નશ્વરમાં સુખ વાંચ્છા જેહ, ગાઢ રાગ જાને એક, બે અપ્રિયશું અપ્રીતિ થાય, ષ નામ તેનું કહેવાય; મનમાં ઉપજે ઝાઝે ગર્વ, તેને કહે અતા સી. નાશ તણે ડર મનમાં રહે, તેને ભય ચાલુ જન કા અપ્રભુમાં પ્રભુજીનું જ્ઞાન, તેનું નામ કહે અજ્ઞાન છે પંચ કલેશ વર્યા જે એહ, દેહવતમાં વર્તે તે; પંચ ફ્લેશ જેમાં નવ હોય, જગકર્તા ઈશ્વર છે સોય. ૮ ભૂ જીવ પિતાનું રૂપ, વળિ ભૂલ્યા પરબ્રહ્મ સ્વરૂપ; કર્મ કરે અજ્ઞાને એહ, પામે કર્મવિપાકજ તે. કવિપાક બ્રાને નથી, વેદાંતે એ વાણી કથી; જીવ કરે આ જન્મે જેહ, પર જન્મ પામે છે તેલ. ૧૦ સંચિતનું પ્રારબ્ધ ઘડાય, જાતી આયુશ સુખ દુઃખ થાય; કર્મત એ તે ફળ થાય, કર્મવિપાક તેને કહેવાય. ૧૧ બ્રહ્મ ન હોય જીવવત દીન, છે સર્વર અને સ્વાધીન, સહુ ઉપજાવે પાળે હરે, કર્મવિપાક ન લાગે ખરે. ૧૨ સમદષ્ટિ સહ ઉપર ધરે, મેઘાદિક સરજી સુખ કરે; કર્મ તપાશી છતણાં, યથાગ્ય ફળ આપે ઘણાં. નિત્ય તૃપ્ત પ્રભુ છે એકલે, તેણે ખેલ રચે આ ભલે, ઉત્પત્તિ આદિક જે થાય, તે લીલા પ્રભુની કહેવાય. ૧૪ અચિંત્ય રચના એળે કરી, પરમ ચાતુરી સહુમાં ધરી;
૧ નાશવંત. ૨ ફળ.
Scanned by CamScanner
Page #54
--------------------------------------------------------------------------
________________
1 : બ્રહ્માનિતા વિષે. સુષ્ટિની રચના પરખાય, તેને કત્તો બ્રહ્મ જણાય. વિરાગ ગુણ છે પ્રભુની માંય, નથી લિપા માયા માંય; છે ઐશ્વર્ય ઈશમાં સાર, સહને સરજે છે કર.. માટે ગુણ છે પ્રભુને ધર્મ, કરે ન્યાય તપાશી કર્મ; સહુ જન ઉપર અધિકે નેહ, કોટિ માતથી ઝાઝે તેહ. ૧૭
જેને જેવું જોઈયે તેમ, યથાયોગ્ય સરજે છે એમ - અન્ન કપાસ આદિ સહ વસ્ત, છ માટે રચ્યું સમસ્ત
સૃષ્ટી કેરું કરવા કામ, સૂર્યાદિક સરજ્યા ગુણધામ, પાળે આજ્ઞા પ્રભુની તેહ, કામ કરે સૃષ્ટીનું એહ. રચાં બીજમાં જેણે વૃક્ષ, બીજે કે નહિ એ દક્ષ; બિંદુમાંથી પ્રકટે દેહ, પિતા સરીખા દીસે તેહ.
સ્થાવરાંત બ્રહ્માદિક દેહ, ચેવી તાના છે તેહ, નામ રૂપ ગુણને આકાર, પૃથક પૃથક છે સહુનાં સાર- ૨૧ પરમ ચાતુરી પ્રભુની ઘણી, દેવ અનેક શકે નહિ ગણી; પ્રભુ અખંડ છે જ્ઞાનસ્વરૂપ, સદા સર્વને નિરખે ભૂપ. સાની રાખે છે સંભાળ, પરબ્રહ્મ છે પરમ કૃપાળ; સર્વ જીવ અલ્પજ્ઞ ગણાય, જાગૃત સ્વમ સુષુપ્તિ થાય. જાગૃત જ્ઞાન સ્વમમાં જાય, સુષુપ્તિમાં નહિ કાંય જણાય; જડતનુ ધારી છે સહ જંત, દેહવિહીન રહે ભગવંત બ્રહ્મ એક છે બીજે નહિ, આદ્ય મધ્ય ને અંતે સહી. તેના જ અંશ અનેક, પ્રભુ આનંદ કંદ છે એક.
૨૫ અવિનાશી પ્રભુ એક સદાય, નાશવંત તે જાણે માય,
૨૩
Scanned by CamScanner
Page #55
--------------------------------------------------------------------------
________________
હe.
अक्षरमाळा. જીવન જાણે પ્રભુનું રૂપ, વારંવાર પડે ભવપ. અજાણપણથી એ બંધાય, જાણે પ્રભુને મુકિત થાય; પરબ્રહ્મ પરમાત્મા રામ, ઈશ્વર ભગવત એવાં નામ. બહુ ગુણવતે દેવ સદાય, માટે બહુ નામી કહેવાય; ગુણ ઉપરથી પાડ્યાં નામ, ગ્રંથકારનું એ છે કામ. ૨૮ વિધિ હરિહર ગણનાયક એહ, શક્તિ સૂર્યાદિક છે જેહ; તેઓમાં ઈશ્વરતા રહી, તે સહુ પરમેશ્વરની કહી. ૨૯
સર સરિતા સાગર જળ જેમ, જાણે મેઘતણું સહુ તેમ; તેણે સર્વ દેવ પૂજાય, નિજ ભક્તને થાય સહાય. ૩૦ પ્રભુ છે દેવતણે અધિદેવ, માટે તેની કરવી સેવ; સેવે તે સાચે છે સંત, છેટમ આરાધે ભગવંત.
૩૧
૨
ઠઠા તે નર નક્કી કરે, જે પરબ્રહ્મ ઉપાસના કરે; સૂછીનાં કરવાને કાજ, જન પૂજા લેવા જગરાજ. નિરાકાર બનિયે સાકાર, પંચદેવ રૂપે નિર્ધાર; સ્થળ બુદ્ધિવાળા જન જેહ, પ્રભુ સાકાર ઉપાસે તેહ. પરમકૃપાળ વ્યાસ મુનિ જાણું, પંચ દેવનાં કર્યા પુરાણું; નિરાકાર વર્ણને એક, દેખાડા સાકાર વિવેક. નિરાકાર પ્રભુ છે સુખ ધામ, પંચ તેહનાં પાડ્યાં નામ; શિવ શક્તિ વિષ્ણુ ગણરાય, ભાનૂ નામે બ્રહ્મ ગણાય. નામો કારણ કેશ એહ, ભિન્ન નિરૂપણ તેના દેહ; એક તણ કયા આકાર, નિરાકાર સા કર્તાર.
૧ સરોવર. ૨ નદી,
Scanned by CamScanner
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપર્વના વિજે. જન સાકાર ઉપાસે જેહ, નિરાકાર પદ પામે તે ઘટજળ સરિતામાં જે જાય, તે પણ સાગરમાંહિ સમાય. દેવોમાં છે દૈવત જેહ, એક બ્રહ્મન જાણે તેહ એક દેવ બિન અન્ય ન કોય, વ્યાપક બ્રહ્મ ચરાચર સાય.૭ હવેણુના પંથી જન જેહ, કરે કુતુહલ ઝાઝું તે ભેદ વાદથી પાડે ભેદ, એક એક મત કરે ઉછેદ જૂિદા જાદા પા પથે, લડવાને બાંધ્યા બહુ ગ્રંથ;. - એક બ્રામાં પાડયા ભેદ, કેરે મૂયા ચારે વેદ વૈષ્ણવ શિવની નિંદા કરે, સહુથી શ્રેષ્ઠ વિષ્ણુ ઉચ ભક્તોમાં મોટા છે ઇશ, ધરે વિષગુ ચરણદક શીશ. ૧૦ શિવજી ધરે અમંગળ વેશ, તેમાં શુદ્ધપણું નહિ લેશ - રહે મશાણે એળે રાખ, ભૂત પ્રેત ગણુ પાસે લાખ. ૧૧
મહા તામસી એ છે નામ, તેનું વૈષ્ણવ ના લે નામ શિવનો પુત્ર ગણપતી જેહ, અચ્છે નર અદ્ધ પશુ તેહ. ૧૨ દયાહીન દેવી જાણિયે, સારી ક્યમ કહિયે વાણિયે; ભમતે રહે રવિ નભ માંય, એને જપ મળે નહિ કાંય.૧૩ વિષ્ણુ વિના અન્ય જે દેવ, તેની વૈષ્ણવ ન કરે સેવ; શિવના ભક્ત વધે છે સેય, શિવની તુલ્ય દેવ નહિ કેય. ૧૪ વિણ આદિક જે જે દેવ, કરે નિત્ય શિવજીની સેવ;
જીવ માત્રને પશુ કહેવાય, પશુપતિ એક સદાશિવ રાય.૧૫ - વિગુ સેવક છે. શિવ તણા, તેને આપ્યા વૈભવ ઘણા - એક દિને લઈ કમળ હજાર, હરિયે શિવને અર્પે સાર. ૧૬
એક થયું તે માંય, કાઢયું નેત્ર પિતાનું ત્યાંય
Scanned by CamScanner
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૨
अक्षरमाला. પુસન એ શિવ ભગવાન, વિબચ્ચને આપ્યાં વરદાન.૧૭ રામે સાગર બાંધ્યા જ્યાંય, થાપ્યા રામેશ્વરને ત્યાંય; કૃષ્ણ શંકર પૂજન કીધું, તેથી ચક સુદર્શન દીધું.
૧૮ દેવીભક્ત કહે છે. આમ, સહુથી દેવી છે ગુણધામ; વિધિ હરિ હર દેવીના ભક્ત, સુષાદિક કરવાનું શક્ત. ૧૯ સરજ ભકત કહે સહુ ફક, સૂર્યવડે છે સઘળા લેક; વિશ્વમાંહિ અંધારું થાય, કેયે અજવાળું ન કરાય. ત્રિગુણ દેવ છે સૂર્યાધીન, સુજે હરે પાળે એ ઈન, કહે ગણપતિ કે ભક્ત, આદિ દેવ ગણનાથ અવ્યક્ત. ૨૧ સુષ્ટિ પેહેલે એ છે દેવ, માટે પ્રથમ કરે સહ સેવ પ્રથમ અન્યને પૂજે કેય, તેનું કારજ સિદ્ધ ન હોય. ૨૨ એવા દેવ ઉપાસક એહ, અન્ય અન્ય લડે છે તે ભેદ વાદમાં ભમિયા સહ, તેથી કરે કુતૂહળ બહુ. ૨૩ સહુ ચાલે છે વેદ વિરૂદ્ધ, એકે પંથ રહ્યો નહિ શુદ્ધ પંચે દેવનાં સર્વ પુરાણ, તેને અર્થ ન લહે અજાણ. ૨૪ પાંચે બ્રા તણાં છે નામ, ભિન્ન રૂપ ધરી સાથે કામ; લીલા વિગ્રહ સઘળા દેવ, બ્રહ્મભાવથી કરવી સેવ. ૨૫ એ મર્મ ન સમજ્યા જેહ, થયા દેવના દેહી તેહ; એક એકની નિંદા કરે, તેણે કઈ કારજ ના સરે. દેવતણી જે નિંદા કરે, સૈરવ નરક વિષે સંચરે; સર્વદેવમય બ્રહ્મ અખંડ, ભિન્ન કહે તે છે પાખંડ. ૨૭ છોટમ શ્રતિમત સાથે ગ્રહે, કારણ એક બ્રાને કહે, બ્રહ્મરૂપ જાણીને દેવ, કરે નિર્વિરોધથી સેવ.
૨૮ ] ૧ સુર્ય.
Scanned by CamScanner
Page #58
--------------------------------------------------------------------------
________________
अशरीरी ईश्वर विषे.
अशरीरी ईश्वर विषे. ડડા ડાપણ રાખી સજે, નિરાકાર કર્તાને ભજે, અજ વ્યાપક અદ્વૈત અખંડ, કેન્ટિકેટિ સરજે બ્રહ્માંડ વેદ વિરૂદ્ધ પંથ છે જેહ, આકૃતિવંત કહે પ્રભુ તેહ; કોઈ કહે નારી આકાર, કોઈ નર રૂપ કહે કસ્તર. કહે અદ્ધનારીશ્વર કેય, કેઈયે લખે નપુંસક સેય; કેઈ દેવ જે પ્રભુ કહે, કોઈ તે મનુષ્ય સમા પ્રભુ લહે. ૩ કઈ કર્તાનું વર્ણ ધામ, કેઈ તે સરસ વખાણે ગામ; વદે પરસ્પર અધિકા વાદ, લખી જણાવું યાદ. ૪ નારીથી તે જગત ન હોય, કેવળ નરથી બને ન કોય; ન શકે કરી નપુંસક વળી, રચે જગત નારી નર મળી. માટે નારીશ્વર જગનાથ, જુગલ મલી સરજે સહુ સાથ; દેવરૂપ નારીશ્વર સોય, મનુષ રૂપથી વિશ્વ ન હોય. એમ અનેક કલ્પના કરે, વેદ અર્થ મનમાં ના ધરે, નિરાકાર વ્યાપક છે તેહ, અશરીરી કહે છે કૃતિ એહ. કણાદ તમને મુનિ વ્યાસ, અશરીરીને કરે પ્રકાશ દેહવત જગકર્તા હોય, એકદેશી કહેવાએ સોય. જગ ઉત્પત્તિ આદિક જેહ, સર્વ દેશમાં નિપજે તેહ, સર્વ દેશનાં જેજે કામ, એક દેશી કામ કરશે રામ. દેવાદેડકરે જે એહ, તોપણ પૂર્ણ થાય નહિ તેહ, પત્થર મધ્યે મંડુક થાય, દેહવંતથી કેમ ઘડાય. પત્થરમાં નવ પેસે દેહ, ઘી શકે કયમ કર્તા તેહ ફળ કાષ્ટાદિકમાં જે જત, દેહી કયમ ઘડશે ભગવત.
Scanned by CamScanner
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૩
સક્ષમાળા, ઉમરડામાં મછરાં જેહ, દેહવત ન ઘડે પ્રભુ તેહ એક દેશી જે વસ્તુ હોય, તેને દીઠે કર્તા કોય. એક દેશી ઘટ છે સાકાર, તેને કુંભકાર કરનાર એક દેશી જગકર્તા હોય, તે તેને કર્તા છે કોય. કર્તાને જે કર્તા કહે, ખટ દેને તે શિર ગ્રહે; આપ આપને કર્તા કહે, દેષ પ્રથમ આત્માશ્રય ગ્રહે. ૧૪ અગ્નિ અગ્નિને બાળે તેમ, આત્માશ્રયને જાણે એમ; બે કર્તા જે કહેશે તમે, અ ન્યાશ્રય કહિશું અમે. એક એકને કર્તા થાય, અ ન્યાશ્રય તે કહેવાય? પહેલાને બીજે કર્નાર, બીજાનો પેહેલે નિર્ધાર. બે કર્તા મુખથી ઉચરે, અ ન્યાશ્રય આવે ખરો; એ જે દોષ ટાળવે ગમે, કર્તા ત્રણ્ય માનશે તમે. ત્યારે ચકક દેષજ થાય, તે તજવાને નથી ઉપાય, પહેલાને બીજે કર્તાર, બીજાને ત્રીજો નિર્ધાર ત્રીજાને પહેલે જે કહે, દોષ તમે ચકકને વહે; ફરે ઘંટીની પેરે જેહ, ચકક દૈષ જાણવા તેહ. ચકક દેાષ ટાળવા જાય, કર્તા ત્રણથી અધિક ગણાય, પહેલાને બીજે કર્નાર, બીજાને ત્રીજો છે સાર.
૨૦ ત્રીજાને ચેાથે જે કહે, ચોથા પંચમ લહે, એમ અનેક ગણે કર્તાર, ક પંક્તિ થાય અપાર. તે અનવસ્થા દેષજ ઠરે, પંડિતજન સ્વીકાર ન કરે; જગકર્તા જ્યાં બહુ કહેવાય, મુખ્યતણો નિર્ણય નવ થાય. ૨૨ દેષ તેજ વિનિગમનાવિરહ, પંડિતથી નવ થાય પરીસહે;
૨૧
Scanned by CamScanner
Page #60
--------------------------------------------------------------------------
________________
अशरीरी ईश्वरकर्त्ता विषे.
કાઁ ના કર્તા જે
' બહુ, સંભવતા નિહ એ તે સહે પૂર્વ પ્રશ્નના લેાપજ કરી, છેલેા એક ગ્રહે જો હરી; પૂર્વ ટોપ નામે જે દોષ, આવે છે કહુ છુ' કરી ઘેાય. એવા દોષ ન જાણે જેહ, એક દેશી કર્તા કહે તેઠુ; ઉપજેલી વસ્તુ જે હાય, એક દેશમાં રહે છે સેાય. જગમાં જોજયા કરી વિચાર, દેહવ’તમાં ભર્યા વિકાર; દૈહ સકળ પ્રકૃતિના થાય, દેહવ ́ત શું કત્તા ગાય. કમળાસન આદિકના દેહ, બનિયા છે પ્રકૃતિના તેહ; આ લેાક નર નારી મળી, પ્રજાકાર્ય ઉપજાવે વળી. તે દેખી પર લાકે કાય, નારીશ્વરવધુ પ્રભુ સાય; પૃથ્વીપર ભૂપતિનું ધામ, રત્નજડિત ત્યાં દેખી કામ. પરલેાકે પ્રભુનું ત્યમ કહે, અણુદીઠું જીવા નવ ગ્રહે; હાય દેહધારી જન જેહ, ધામ વિષે રહે છે જન તેઢુ. આ જગમાં જે વસ્તુ કથી, તેવેા જગના કાં નથી; જીવધર્મ માહાર્દિક જેહ, પ્રકૃતિધર્મ સ્થૂલાદિક તેહ. એ એ રહિત બ્રહ્મા છે પ્રભુ, નિરાકાર જગકત્તા વિભુ; । સચ્ચિદરૂપ સનાતન સાય, કહે છેટમ તે કર્તા હાય. अशरीरी ईश्वरकर्त्ता विषे.
૩પ
૨૩
૧૪
ર
૫
२७
૨૮
૨૯
૩૦
૩૧
ઢઢા હુ'ગી જગમાં જેહ, પ્રતિવાદી થઈ એટલે એહ; દેહુ રહિત જગકર્તા હાય, રચના રચી શકે નહિ સેાય. દેહવત છે જે કુંભાર, ઘઉં ઘટાદિકના આકાર; હસ્તપાદ વિન વ્યાપક જેહ, રચી શકે ક્યમ રચના તેહ. ર દૈરહિંત વ્યાપક આકાશ, તે ક્યમ ઘટના કરે પ્રકાશ;
૧
Scanned by CamScanner
Page #61
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा. સાંભળ ઉત્તર એને કહું, કરી વિવેક જે મનમાં ગ્રહ. ૩ ઉભય પ્રકારે સૃષ્ટી થાય, પહેલી ઈશ્વરકૃત કહેવાય; અન્ય જીવકૃત જાણે તમે, બેઉને ભિન્ન માનિયે અમે. બ્રહ્માદિક સ્થાવર પર્વત, ઈશ્વરકૃત સુષ્ટી કહે સંત; ઘટપટ આદિક સુણી જેહ, જીવે સર્વ કરે છે તેહ, દેહ રહિત ઈશ્વર છે એક, દેહવંત છે જીવ અનેક; દેહ રહિત દેહીને ઘડે, ચમત્કાર એ કે જડે. રે હસ્ત વિના કર્તા જેહ, હસ્તવાનથી થાય ના તેહ; અંડજકેરા ઈંડામાંય, કેવળ નીર ભર્યું છે ત્યાંય. તેમાં પક્ષીને મૃદુ દેહ, રચે કર વિના કર્તા તેહ; હાથવંત કર્તા સાકાર, તેમાં પેસે નહિ લગાર. તે તે ક્યાં પંખી તનુ ઘડે, સ્થૂળ દેહ પેસે તે અડે; દિવ્ય દેહધારી કહે કેય, તે પણ જગકર્તા નવ હાય. ૯ દિવ્ય દેહ પણ પ્રાકૃત તેહ, માટે પેશી શકે ન એહ; , સ્વસ્વરૂપને કહેશે દેહ, દેહમાંહિ ગણ નહિ તેહ... ઉદભવ આદિક કામ અનેક, દેહવંત ક્યમ કરશે એક ગગનતણું દીધું દષ્ટાંત, તેણે નવ સાધ્યું સિદ્ધાંત. ૧૧ ગગન અવસ્વરૂપી જેહ, તે છે નહિ કર્તા તેહ; સચ્ચિદરૂપી વસ્તુ એક, વેદ શાસ્ત્રમાં કર્યો વિવેક. એક દેશી જે કુંભાર, તે નહિ એ જગકર્તાર; કે જન એવું મુખ ઉચરે, એક દેશી છે ક7 ખરે. કર્તૃત્વશક્તિ સઘળે રહી, ઉદ્ભવ આદિક સાધે સહી; એક દેશી જ્યમ રવિ કહેવાય, ભાસ સર્વ દેશમાં જાય. ૧૪
Scanned by CamScanner
Page #62
--------------------------------------------------------------------------
________________
अशरीरी ईश्वरकर्त्ता विषे.
ઘટપટ આદિ પ્રકાસે જેમ, કર્તૃત્વશક્તિ જાણેા તેમ; એના ઋતુણા ઉત્તર થાય, સાચા ત્યાં સિદ્ધાંત જણાય. ઉત્પત્યાદિક શક્તિ કરે, ત્યારે કર્જા શક્તિ રે; શક્તિમાનનુ શું છે કામ, અમથા માના સીદ્દ નકામ. શક્તિને એ છે સિદ્ધાંત, શક્તિ કર્તા કહે છે ભ્રાંત; કર્રા કઢિયે સઘળે અમે, ત્યમ શક્તિ માનેા છે તમે, નામ ભિન્ન ને વસ્તુ એક, શાણા છે તેા કરા વિવેક, શક્તિમાનને શક્તિ જેડ, એક વસ્તુ જાણેાને તેહ. દાહ પ્રકાશ ઉષ્ણતા રહે, ત્રણ્ય શક્તિ અગ્નિની કહે; ત્રણ મળીને અગ્નિ એક, એમ બ્રાના કરા વિવેક, પૃથક કરે તેા તે નવ થાય, કત્તામાં અગ્નિ એલાય; વિધિ હરિ હર આદિક સાકાર, એકદેશી જાણા નિર્ધાર. ૨૦ ધામવિષે તે દેવા રહે, દિવ્ય દેહધારી સહુ કહે; નિરાકાર વણેલા તેહુ, બ્રહ્મ સ્વરૂપ જાણવા એહ. બ્રહ્મ એક જગના કૉર, વેદ શાસ્ત્ર વર્ણ નિર્ધાર; નાસ્તિક જન નવ માને વેદ, જગકત્તાના કરે ઉછે કહે સ્વભાવે સુષ્ટી થાય, તેા કર્યાં તે કેમ ગણાય; એના ઉત્તર કહુઠ્ઠું સાર, વાદી શ્રાતા કરા વિચાર. વિચિત્ર રચના જગની જેહ, કૉવિન ક્યમ ઉપજે તે&; જીવા જીવકૃત સૃષ્ટીમાંય, કર્તાવિન તા અને ન કાંય, ચિત્રકાર વિન ચિત્ર ન થાય, બિન કુંભાર નવ ઘડા ઘડાય; બહુવિધ રચના ઈશ્વર કરે, જ્યાં જોઈએ ત્યાં તેવું ધરે. ઘટે દત જીભ મુખમાંય, ત્યારે તે સરજ્યાં છે ત્યાંય;
૨૪
૨૫
૩૭
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૧
૨૩
૨૩
Scanned by CamScanner
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૮
ફાત્રિા, કર્યો ઉંટને વૃક્ષાહાર, લાંબી ડોક રચી નિર્ધાર. યથાયોગ્ય રચના છે ખરી, તેને જાણુ સૃજે શ્રીહરી; જાણું વિના જુતી ન થાય, ઘટતા ઘાટે કેમ ઘડાય. કઈ નાસ્તિક એવું મત ગ્રહે, જીવ જીવને કર્તા કહે પિતા પુત્રને કત્તા થાય, ઉપજે સૃષ્ટી એમ સદાય. એને ઉત્તર કહું છું એક, નાસ્તિક મતનું ખંડન છેક; પિતા પુત્રને કર્તા કહે, દોષ પ્રથમ અનવસ્થા ગ્રહે. ૨૯ પિતા તણે જે ગણે પિતાય, પિતાપિતાની પંક્તિ થાય; અવધી વિના પિતા બહુ થાય, અનવસ્થા તે દોષ ગણાય. ૩૦ બીજે દેષ અસંભવ જેહ, આ ઠેકાણે આવે તે; પિતા અજાણે જીવ કહેવાય, તેણે તનુરચના નવ થાય. નિજ શરીરની રચના જેહ, પિતા ન જાણે કેવી તેહ; થયે રેગ પરખે નહિ તને, ના દેખાડે વૈદને. તો તે પુત્ર યમ ઘડે, દેષ અસંભવ માટે નડે પ્રભુને ના જાણે તે અજ્ઞ, કર્તા છે ઓટમ સર્વજ્ઞ.
જેમના વિશે ણણા ણ અક્ષર જે કહે, તેને અર્થ વેદમાં રહે, વેદ તણે મહિમા છે બહ, ભણે વિપ્ર તે માટે સહ. એકાક્ષર જે પ્રથમ ગણાય, પ્રણવ નામ તેનું કહેવાય; સૂમ વેદ પ્રણવને કહે, શબ્દ જાળનું કારણ રહે. પ્રણવ એક પ્રભુનું છે નામ, શબ્દબ્રહ્મરૂપી સુખધામ; ચારે વેદ પ્રણવથી થયા, કર્તાએ બ્રહ્માને કહ્યા. અષ્ટીકરા જનને કાજ, વેદ પ્રથમ બો૯યા જગરાજ;
જાય;
જળનું કારણ
તેના
ચારે
છે
,
Scanned by CamScanner
Page #64
--------------------------------------------------------------------------
________________
આ વેદના વિજે. વેદ કાયદે જાણે આવ, ધર્મ બ્રહ્મ જેમાં પ્રતિપાદ્ય,
વેદ પાઠ જે દ્વિજ જન કરે, તેનાં પ્રભુ સહ પાતક હરે, આ પૂર્વે ચાલ લખ્યાને નહિ, સુખથી સુનિજન ભણતા સહિ.
ઘણે કાળ વિત્યે જેટલે, પાને વેદ લખ્યા તેટલે; - ત્યારે સહુ કષિ ભેગા થયા, મુખથી પાઠ શ્રતિના કહ્યા." - જેને પાઠે વચને જેમ, તેણે તરત લખાવ્યાં તેમનું - તેથી સરળ અનુક્રમ ગયે, કહિકહિ અધિક ઉમે થયે.
જોતાં શાખા ગ્રંથમાંય, એ નિર્ણય થાય ત્યાંય; ધર્મ બ્રહ્મ પ્રતિપાદક જેહ; મૂળ વચન પ્રભુ મુખનાં તેહ, માટે વેદધર્મ છે જેહ, પ્રકટ ઈશ્વરે કીધે તે; વેદધર્મની છાયા ગ્રહી, અન્યપંથ પ્રકટયા છે સહી. સાચાં વેદવચન છે જેહ, ગૂઢ અર્થ ભરિયાં છે તે મોટા આચારજ જે થયા, બીહિતા વેદ અથે કહિ ગયા. ૧૦ કઈ કઈ અર્થ ઉપરથી કહે, મૂળાશય પ્રભુને નવ ગ્રહે, તેથી મત પ્રકટયા છે ઘણા, બાંધ્યા ગ્રંથ બહુલ તે તણા. ૧૧. સંસ્કૃત વેદ વચન છે સાર, જેને વક્તા જગકર્તા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સમેત, ભણવા વેદ કરીને હેત. શુદ્ર ભણે ભાષાંતર થયું, તેનું જા ન વાચ શાસ્ત્ર કર્યો ખટ મુનિયે જેહ, વેદ અર્થ વિસ્તાર તેહ. ધર્મ બ્રહ્મ વર્ણ છે શુદ્ધ, ખટ શાસ્ત્ર નહિ વેદ વિરૂદ્ધ વેદ વિરૂદ્ધ ગ્રંથ જે હાય, ચારે વર્ણ સુણે નહિ સાય. ૧૪ નવા પંથ જે જગમાં હોય, છાયા વેદતણ લે સેય; વેદ ચક્રવર્તે છે રાય, સહુ પથામાં તેની છાય.
- ૧૨
Scanned by CamScanner
Page #65
--------------------------------------------------------------------------
________________
અમા. નવા પંથ ચાલ્યા છે જેહ, કાંય વેદનું લે છે તે બીજી ભેળે કલ્પિત વાત, વળતી પંચ કરે વિખ્યાત. એમ અનેક થાય છે પંથ, કલ્પિત ઝાઝા બધે ગ્રંથ ખરી વસ્તુ તેથી ખેવાય, સાચ તણે નિર્ણય નવ થાય. ૧૭ ઘરમાં ચેખું વૃત જે હોય, કોપરેલ ભેળે જ્યમ કય; પંથી એમ બગાડે ધર્મ, ભેળી નિજનાં નવાં કુકર્મ. ૧૮ કેઈનું મન હિંસામાં રચ્યું, કે પરદારાલિંગન ગમ્યું; કઈને કફ કર્મશું રાગ, કેઈને શૌચ ક્રિયાને ત્યાગ. કેઈ નાસ્તિકને પ્રભુ નવ ગમે, કેઈનું મન ઠગવામાં રમે, ઈત્યાદિક જે મનમાં હોય, તેવા ગ્રંથ રચે છે સેય. વડે જીવ સ્વારથનું એમ, રાગ દ્વેષ ભરેલા તેમ; રાગદ્વેષ ઈશ્વરને નથી, માટે સાચી વાણી કથી. સાચું જીવ ન બેલે કેય, તેનાં વચન પ્રમાણુ ન હોય; રાગદ્વેષ રહિત ભગવાન, તેને સઘળા છવ સમાન. ૨૨ માટે તે સાચું ઉચરે, ઠગવાનું મનમાં નવ ધરે; ઈશ જીવ વચને પરખાય, સિંહ શિયાળ શબ્દને ન્યાય. ૨૩ સાચાં વચન જાણિયે જેહ, જાણે ઇશ્વરક્ત છે તેહ વિદ વચન માટે માનિયે, કહે છેટમ સહુ સુખ પામિયે. ૨૪
૧ વિષે. તત્તા તત્વ ગ્રંથ છે વેદ, ધર્મ બ્રહ્મને ભાગે ભેદ, ડાહ્યા ઋષિ જન જે વિદ્વાન, ઘણું વેદનું જેને જ્ઞાન. કર્યો તેમણે શાસ્તર સહ, વેદ અર્થ દરસાબે બહ; કણાદ ને ગાતમમુનિ જેહ, તર્ક શાસ્ત્રના કે
Scanned by CamScanner
Page #66
--------------------------------------------------------------------------
________________
षट्शास्त्र विषे. પ્રમાણુના લઇને ભાધાર, જગકત્તાઁ વણ્યા નિર્ધાર; નાસ્તિકકેરા પ્રથા જેહ, બડી નાખ્યા સઘળા તેહ. કપિલ પતંજલિ હરિ અવતાર, બે જણુ ચેાગશાસ્ત્ર કર્રાર, જીવ બ્રહ્મના જેહ વિજોગ, મેહુના દરસાવ્યેા છે જોગ. એવાં શાસ્ત્ર રચાયાં ચાર, પૂરા નાન્યેા વેદ વિચાર; મન્યા જૈમિનીને મુનિ વ્યાસ, ચાર વેદના કરી તપાસ. ૫ મીમાંસા કીધી છે ત્યાંય, વેદ અર્થ દરસાવ્યે માંય; વિચાર સાચા કરવા જેહ, મીમાંસા તે કહિયે તેહ, ધમતાં પ્રતિપાદક જેહ, વેદ વચન જેનાં તેહ; જૈમિનિચે મનમાં તે ધરી, તે પર ધર્મ મીમાંસા કરી. બ્રહ્મતણી પ્રતિપાદક શ્રુતિ, વ્યાસે તેમાં કીધી મતી; બ્રહ્મમીમાંસા સુંદર કરી, બ્રહ્મ ઉપાસન તેમાં ધરી. એમ શાસ્ત્ર ષટ્ ઉપનાં તેહ, સગળાં વેદ મૂળ છે એહ; વેદ અર્થ દરસાવે ખરે, ષટ્ દર્શન માટે ઉચરે. ષામાં વાદ વિનાદ, મહાપુરૂષને ઉપજે માદ; વાદ રસે બહુ પ્રીતિ થાય, શાસ્ર શીખવામાં મન જાય. વિપ્ર વર્ગ જ્યાં ભેગા થાય, વાદ વિનાદ કરે પરખાય; શ્રુતિસ્કૃતિનાં દઇ પ્રમાણ, ચર્ચા કરે વિપ્ર જે જાણુ. સંવત પંદર પચી થકી, શૂદ્ર લેખ પ્રકટત્યા છે નકી; કલ્પિત પ્રાકૃત જોડી ગ્રંથ, તેઓએ થાપ્યા મહુ પથ. પરચા જાડા જોડે મહુ, ભેાળાંને ભરમાવે સહુ; તે જોઇને વિધ્રાના વાદ, અંતરમાંહે ધરે વિષાદ. ૨ ખેદ.
૧ સિદ્ધિ.
૧૦
૧૧
૧૨
૧૩
Scanned by CamScanner
Page #67
--------------------------------------------------------------------------
________________
મઝા. ટ શાની નિંદા કરે, વેમ ઘણા બળામાં ભરે, કહે “ પર હાથી દેખ, ઝઘરે બડ મચા” પખ ૧૪ બજિસને પુછાદિક જે બહા, તેરા હિસને હાથી કહા એવાં બી ખાતે ગહે, શાસ્ત્રકારને અંધા કહે. ૧૫ શાસકાર તે અંધા નથી, વેદ પ્રમાણે વાણું કથી;
ગ ધર્મ ભક્તિ ને જ્ઞાન, પૃથક કર્યું વેદ વ્યાખ્યાન. તેવું શાસ્ત્રકાર ઉચરે, વાદ વિને કારણે કરે; વાદે થાય તત્વને શેપ, વાદે થાય બ્રહ્મને બેધ. માટે વાદ કરે વિદ્વાન, અંતરમાં ન ધરે અભિમાન; સર્વ મળીને થાપે વેદ, નાસ્તિક મતને કરે ઉછે. કોઈને મંદિર રચવું હોય, પ, શિલ્પી બેલા સોય; સુંદર મંદિર થાય તૈયાર, શોભા લેક વખાણે સાર. ૧૯ કડિયે ચૂર્ણકાર કુંભાર, શિલાટ સૂત્રધાર હાર; નિજ નિજકૃતિનું કરે વખાણ, તેને ખાટું ન કહે જાણું. ૨૦ શાશ્વતણું છે એવા વાહ, બેટે કહેતાં લાગે બાધ; દુર્મતિ નાસ્તિક પ્રકટયા જદા, મુનિયે શાસ્ત્ર રચ્યાં છે તદા. ૨૧ નાસ્તિકતણા કુતર્કો જેહ, કરી સુતકને ખંડયા તેહ ગતાનુગતિકા લેક સદાય, જતાતણ પાછળ બહુ જાય. ૨૨ માટે રચ્ય શાસ્ત્રના ગ્રંથ, ખંડી નાખ્યા નાસ્તિક પંથ, ખટ શાસ્તરમાં કરતાં બંડ, પ્રકટયા છે છનું પાખંડ. થથ્થામાં તે વર્ણન થશે, શાતા જનના સંશય જશે; વેદશાસ્ત્રને મારગ જેહ, કઈ જન ટાળી શકે ન તેહ. ૨૪
Scanned by CamScanner
Page #68
--------------------------------------------------------------------------
________________
पाखंड विषे. પાખંડ જન વધે અપાર, તેને નાશ કરે કર્તાર સહમાં મુખ્ય શાસ્ત્ર વેદાંત, પાંચે ગણ ગણે છે શાંત. ધર્મ એગ ભક્તિ ને જ્ઞાન, ખટશાએ કીધું વ્યાખ્યાન; બીજા ગ્રંથ એ થકી હેઠ, ઇટમ વેદ સર્વને શેઠ
પદવિ થા થયાં ઘણું પાખંડ, જગવી ખરા ધર્મમાં બંડ; કેય કહે હું હરિ અવતાર, આ કરવા જગ ઉદ્ધાર. ૧ કે કહે હું પ્રભુ પાર્ષદ સહી, વિશ્વ તારવા આવ્યો અહીં પ્રથમ ભક્તને વળતી સંત, તે પછી બને ભગવંત. ૨ ઘણું લેક માને છે જેમ, કરે જુક્તિ જુદી તેમ; કેય બ્રહ્મ પિતાને કહે, જગકર્તા પ્રભુને નવ લહે. કઈ કે છે ગેલેકે કેય, લીલાપુરૂષેત્તમ છે સોય; તેને તે હું છું અવતાર, શરણ થાય તે પામે પાર. જે ધન દારાદિ સમર્પણ કરે, ગેલેકે તે સ્ત્રી અવતરે; કરે કૃષ્ણશું નિત્ય વિહાર, એજ મેક્ષ પામે નિર્ધાર. - ૫ જે નર સખિભાવ મન ધરે, તે પણ ત્યાંની સ્ત્રી અવતરે, કેય કહે નારાયણ આપ, અપાં તન મન ધન ને પાપ. ૬ પછી રો રો દોષ તમારે, થયા મુક્ત એવું મન ધારે; મત કેઈને ના ધરશે કાન, મને ખરે જાણે ભગવાન. ૭ કેઈક શદ્ર ચલાવે પંથ, બાંધે કલ્પિત પ્રાકૃત ગ્રંથ છંદ શાસ્ત્રથી ઘણા વિરૂદ્ધ, તેમાં નાંખે શબ્દ અશુદ્ધ. ૮
કહે બ્રહ્મથી આવું ધામ, તેનું કોય ન જાણે નામ; - બ્રહ્મ જ્ઞાનથી ભરમ્યા તમે, ત્યારે ત્યાંથી આવ્યા અમે. ૯
Scanned by CamScanner
Page #69
--------------------------------------------------------------------------
________________
આવે પંથ હમારે જેહ, કર્તાને પોચે જન તેહ કડા પંથ ચલાવે કાય, સર્વ જાતિ ભેળીને સોય.
૧૦ વેદ ધર્મ પાળે છે જેહ, તેને બ્રાંત કહે છે તે નર નારી સહુ ભેગાં થાય, રમે જાર ને કીર્તન ગાય. ઈત્યાદિક બહુ છે પાખંડ, જગવે સત્ય ધર્મમાં બંડ, પૂર્વે પાખંડ છ-નું હતાં, હવણું છસે થયાં છે છતાં. ૧૨ સહનાં ઈષ્ટ ઉપાસન ભિન્ન, ધારે ભિન્ન ધર્મનાં ચિન્હો ધરી ભેખ ને ઠગવા ફરે, ધર્મ મારગે ના અનુસરે. ૧૩. ચાલે સગળા વેદ વિરૂદ્ધ, કોઈ આચાર ન દીસે શુદ્ધ વેદ શાસ્ત્રને મારે ઠેક, જઠું લખી ભમાવે લેક. ૧૪ જાણે પંથ પિતાને વધે, વેદશાસ્ત્રને નિંદે બધે; ક વેદ કહે છે જેહ, આરાધે નહિ તેને તેહ. મૂળ પુરૂષ ધર્મમાં હોય, તેને આરાધે છે સાય; ભજે જીવને છ જેહ, પ્રેત ઉપાસન કહિયે તેહ. 1 તેરે નદી જે પથર ગ્રહી, બુદ્ધિહીન નર બૂડે સહી; ભજે જીવ અને જેમ, ભવસાગરમાં બૂડે તેમ. ૧૭* પાખંડેનું કારણ એક, કહું છું તેને કશ વિવેક સાચે વેદ ધર્મ જે હોય, વિષયી જન ક્યમ માને સય. ૧૮ વિષયત લેબી જન જેહ, ધર્માચાર તજે છે તેહ, જે વિષયે જેનું મન રમે, તે ધર્મ તેને ગમે. ૧૯ જેને પ્રિય પરનારી હોય, વિષયી પથ રચે છે સેય; વેદમાંહિ જે કહ્યું કુકર્મ, પાખંડી તે માને ધર્મ. જારકર્મ નિદિત છે જેહ, કળ ધર્મ ગણે છે તે;
૨૦
Scanned by CamScanner
Page #70
--------------------------------------------------------------------------
________________
a gre વિષે કઈ અશચને માને ધર્મ, કોઈ હિસાદિક કરે કરી જેવી રૂચી જેહની થાય, તેણે તેવા શપથ સૂચાય જે જન વેદ ધર્મ અનુસરે, તેની દુષ્ટએસૂયારે ગુરુ વેશ્યા ન ગણે સતીની રીતિ, જેને જારમાં પંથ રચે કઈ છે કરી, ઉલટી રીય ધર્મની ધરી. ૨૩ શાચ સ્નાન કરતે હોય, તેને કેવી નિદે કેય; કેઈ આદાનું ભક્ષણ કરે, દ્વેષી જન તેને પરહરે. જગમાં એવા પંથે બહ, ભેળાને ભરમાવે સહ; નિજ નેત્રે નવ દેખે અંધ, તે ૫થીને કરે સબંધ. પાખંડે સહુ નરકે જાય, કેયે દેવ ન કરે સહાય, જે જન વેદધર્મ અનુસરે, કહે છેટમ તે નિશ્ચય તરે. ૨૬
મા જ ગુણવિશે. - દંદા દેવ એક છે ખરે, તેનું જન સહ કીર્તન કરે બીજા કલ્પિત દેવ અનેક, ભજશે તે જાશે તન ટેક. ૧
પડિયા ભવરણમાંય, પથી ચાર મળ્યા છે ત્યાંય ટાવળે મારગ વાળી કરી, લે છે ધન દારાદિક હરી. ૨ નહિ સદ્ગુરૂ તે છે ઠગ સહી, તુષ્ઠ ઉપાસન કહે છે રહી જેડી જુક્તિથી બહુ વાત, લેકેને લુંટે સાક્ષાત. કરી વિમુખ ઈશ્વરથી લોક, નિજ ઉપાસના કહે છે ફેક સહુ ને એજ સ્વભાવ, પરમેશ્વર મળવાને ભાવ. સાથી સદગુરૂ ન મળે કેય, તે ધુત્તા ધતી લે સેય મળે નહીં સાચે સત્સંગ, તે ધતાને લાગે રંગ.
૧ ગુણમાં દોષ આપણુ કર.
Scanned by CamScanner
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૬
અબળા,
૧૦
નાણાના પારખ નવ હોય, ખાટા ધનથી રીઝે સાય; જીવા ન કરે કાંય વિચાર, કેવા હું ને જગકનાર. ઠગ ગુરૂને શરણે જાય, તેથી કારજ કાંય ન થાય, સાચા પ્રભુને પરખે નહીં, જઠાને માની લે સી. ધ્યાન પ્રેતનું મનમાં ધરે, જાડી વાતા લવતા ફરે; નાશવંત પદારથ જેહ, ભજે બ્રહ્મ જાણીને તેઢુ. જેવું નીર વલાવે કાય, તેમાં પામે નહિ ધૃત સાય મિથ્યા વસ્તુ સાચી કહે, વેહેતાની સાથે તે વહે. બાળકને ઠંગ ભેઠે કાય, આપે કાચ રત્ન કહિ સાય; તેના પારખ ભેટે જન્ના, કાઠી એક ન આવે તદા. સાચા વન જાણા સહુ ફાક, જૂઠું કહી ઠગે ઠગ લેાક; ભજે બ્રહ્મ વિન ખીજી' જેહ, ચારાશી લખ ભટકે દેહ. ૧૧ આપ ભજાવે પ્રભુને ઠામ, નાસ્તિક જાણેા તે જન કામ; આઠે રાખી ભક્તિ ધર્મ, ઝાઝાં તે જન કરે કુકર્મ, જેણે રેશમ નવું ન રચાય, પશૂ જીવ તેને પ્રભુ ગાય; જેનું જાય ઉંઘમાં જ્ઞાન, તેને ક્યમ કહિયે ભગવાન. વણ્યા વેદવિષે પ્રભુ જેહ; ભૂલ્યા ભરતખંડી જન તે; લાગ્યા પાખંડ ભજવા જદા, પડિયાં દુઃખ અતીસે તા. ૧૪ પરદેશીનાં આવ્યાં રાજ, ખડયાં દેવળ લીધી લાજ; જાડા લેાક થયા જ્યાહરે, રૂડા રામ થયા ત્યાહરે. બ્રહ્મતણી ભક્તિ નવ કરે, ખાયાં રાજ ક્ષત્રિયે ખરે; પ્રજા પીડાય કપટિને ભજી, પામ્યા દુઃખ ધર્મ શુભ તથ. ૧૬ સચિદ આનંદ રૂપી જેડ, તેને તજી ભજે નર દેહ;
૧૨
૧૩
ני
e
૧૫
Scanned by CamScanner
'
Page #72
--------------------------------------------------------------------------
________________
અખંડ, તેને જ કયમ ઉગરે.
થતણા એ
चार पुरुषार्थ विषे. ખણે ફૂપ ગંગાતટ જેમ, અપમતિ આરાધે એમ. ૧૭ ઈચ્છાથી જે રચે અનંત, ભજે તેમને કોયક સંત; બીજા પૂજે આળ પંપાળ, મટે ન કર્મ અને જે કાળ. ૧૮ રાખી ન શકે જે નિજ કાય, તે ભજતાં કામ થાય સહાય; જે જન પરને માર્યો મરે, તેને ભજતે કયમ ઉગરે. ૧૯ અમર દેવ છે એક અખંડ, તેને ન ભજે તે પાખંડ; પંથતણ ગ્રંથ છે જેહ, આપ વખાણ કરે છે તેહ. ૨૦ તેના શબ્દ કાનમાં જાય, વૃથા સર્વ પુરૂષારથ થાય; ઉપનિષદને જાણે અર્થ, ઇટમ તે નર થાય સમર્થ. ૨૧
વીર પુaષા વિષે ધધા ધર્મ અર્થ ને કામ, એથે મેક્ષ જાણવું નામ; એ પુરૂષારથ જાણે ચાર, સાધક તે પામે ભવપાર જેને ચારે સિદ્ધ ન થાય, વૃથા જન્મ બે કેહેવાય; પુણ્યકર્મનું સાધન જેહ, ધર્મ નામ જાણુને તેહ. ૨ સાધન જેહ ધર્મનું કરે, ભય શેકાદિકને તે તરે, ભૂમી ભવન વસન ધન અને, રત્ન વૃક્ષ પશુને વાહન. ૩ ઈત્યાદિક જે જે છે અર્થ, સત્યયુક્ત થઈ રળે સમર્થ સદ્ધિા ને સદગુણ ગૃહ, સારી કીત્તિ જુગે જુગ રહે. ૪ કહ્યા અર્થ પુરૂષાર્થ એહ, સુખ પામે સાધક જન જેહ; શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, તેને લોભે ન હોય અંધ. - ૫ ભોગ ભેગવે લુબ્ધ ન હય, કામ નામ કહે છે સહુ કેય; પંચ વિષય માગે છે દેહ, ન્યાયથકી ભેગવવા તેહ. કામ કહે છે તેનું નામ, સદાચરણથી ભેટે રામ;
Scanned by CamScanner
Page #73
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा. કરછ વિષયસુખ મનમાં ધરે, મોક્ષતા જન સાધન કરે. ચોદ લેકનું સુખ છે જેહ, દુઃખરૂપ અંત્યે છે એ ઉ જઈને નીચે પડે, એમ દેહ ધરિને આથડે , શોક મેહ જરા ને મરણ, છૂટે નહીં વિના પ્રબુચર, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય, ત્યારે ભવદુઃખ સર્વ વિલાય. મોક્ષ નામ કહે છે મુનિ એહ, પુનઃ ન ધરે ભવમાં દ; માટે મક્ષ શ્રેષ્ઠ છે એહ, ધરી દેહ સાથે તેહ. ૧ વર્યા એ પુરૂષારથ ચાર, ધર્મ તણે સહમાં આધાર; અર્થકામ મેક્ષની માંય, તજે ધર્મ ફળે નહિ કાંય. ૧૧ શુદ્ધ ધર્મને બાધ ન થાય, તે પુરૂષારથ સત્ય ગણાય; અર્થ સાધવા ચેરી કરે, ધર્મ તણું હાની તે ઠરે. ૧૨ કામ માટ પરનારી સંગ, એથી થાય ધર્મને ભંગ કરે મેક્ષને કેય ઉપાય, દુષ્ટ કર્મ આચરતે જાય. બાધ ધર્મને લાગે જદા, વૃથા જાય પુરૂષારથ તદા; માને ધર્મ સર્વનું મૂળ, એણે ઈશ્વર રહે અનુકૂળ. રક્ષણ કરે ભક્તનું એહ, દુઃખ ન ઉપજે તેને રે; ધર્મમૂળને છેદે જેમ, અર્થ કામ સૂકાયે તેમ. ૧૫ ધર્મમૂળ જે સદા સિંચાય, અર્થ કામ મેક્ષ તે થાય; કઈક ધર્મ આચરે સાર, વળી મોક્ષ સાધે નિર્ધાર. ૧૬ અર્થ સાધનને તજે ઉપાય, પિટકાજે પરાધીન થાય; જમે પારકું અમથું અન્ન, તેથી પળે તેહનું પુણ્ય. ૧ પુયરહિત જ્યારે નર થાય, પાપ જવાને નહિ ઉપાય; પાપ ભગવે ધરિ અવતાર, મરે અવતરે વારંવાર. '
Scanned by CamScanner
Page #74
--------------------------------------------------------------------------
________________
:: Us :
पंचकर्मगति विषे. પછી એ ના પામે કહી, માટે અર્થને તજ નહીં, વળી ધર્મ તજે જન જેહ, મૂર્ખ મેક્ષ નવ પામે તેહ. ૧૯ એક એકને નવ હાય બાધ, એમ સકળ પુરૂષારથ સાથ . પુરૂષારથ વણ્યા છે જેહ, સાધે નહિ નર ધરિને દેહ, ર૦ જીવિત વૃથા જાણવું એમ, બકરી કે આંચળ જેમ, સહુમાં મોક્ષ સરસ કહેવાય, સાધનાર નર મોક્ષે જાય તે તત્વજ્ઞાનથી ઉપજે એહ, પુનઃ જ્ઞાની ન ધરે દેહ ને મેક્ષાનદતાણું સુખ જેહ, ઇટમ સહુથી મોટું એ
पंचकर्मगति विषे. નન્ના નિર્મળ કરે સુકર્મ, તેથી સુંદર મળે સુધર્મ છે - ધર્મવડે અર્થાદિક મળે, સાધક શાશ્વત સુખને રળે. કર્મ થાય પાપનો નાશ, કમ સુખ પામે અવિનાશ; તો પાપ કર્મથી જન બંધાય, પુણ્ય કર્મથી તે મૂકાય, કમતણે મહિમા છે ઘણે, આગમ નિગમ પુરાણે સુણે; 9 દેહ તજીને જાય, કર્મતુલ્ય તેની ગતિ થાય. ગતિ પંચ કર્મની જેહ, સાંભળજે હું કહું છું તે; પિહેલી નરકગતિ નિર્માણ, બીજી તિર્યક છે પરમાણુ. - ત્રીજી માનવગતિ કેહેવાય, જેથી સ્વગતિ મુનિ ગાયક પંચમી મોક્ષગતિ છે નામ, પ્રાપ્ત થતાં પામે સુવિરામ. ગતિ પંચ ન્યાયમાં કહી, કર્મ કરે તે પામે સહી; ઘણાં પાપને જે કરનાર, પામે નરકગતિ નિર્ધાર નરકગતિમાં છે દુઃખ બહ, પાપીજન તે પામે સહક કે માર સહે જમડાને સોય, તેને મુકાવે નહિ કેય.
Scanned by CamScanner
Page #75
--------------------------------------------------------------------------
________________
અકસ્માદા. અલ્પ પુણ્યને અધિકું પાપ, તિર્યકગતિમાં લે સંતાપ, નરવિન ભૂમીના જન જેહ, તિયંક પ્રાણિ જાણવા તેહ. તિર્થક જીવ તામસી દેહ, અન્ય અન્ય લડે છે એક એક એકનું ભક્ષણ કરે, કેય જીવ મૃગયામાં મરે. વાહન કરીને ખેડે લેક, તિયેક જાતીને બહુ શોક તરૂ તિર્યકને કાપે સહુ, મુંગા તે દુઃખ વેઠે બહુ ૧૦ પુણ્ય પાપ કાંઈ હાય સમાન, માનવગતિ પામે તનુવાન, માનવગતિમાં ઠંદ્વ અપાર, દુઃખ સુખ શીત ઉષ્ણ નિરધાર. ૧૧ વચલી છે માનવની ગતિ, કર્મભૂમી જાણે ગુણવતી; પુણ્ય પાપ જે જે આચરે, સ્વર્ગ નરકે તે સંચરે.. ૧૨ ધર્મ ભક્તિનું સાધન થાય, નિર્મળ મેષગતિમાં જાય; બીજી ગતિ બંધન નિર્ધાર, નરગતિ એક મેક્ષનું દ્વાર. ૧૩ અલ્પ પાપ ને પુણ્ય વિશેષ, સ્વર્ગગતિને પામે દેશ; સ્વર્ગ વિવિધ ભેગવે ભેગ, જરા આદિ નવ પીડે રેગ. ૧૪ પણ બે બે મોટી ત્યાંય, નવું કર્મ નિપજે નહિ કાય; ખૂટે પુણ્ય કરેલું તહિ, તેને પાછા પાડે અહિં. પ્રાણી કર્મ શુભાશુભ વડે, ઉંચે જઈને નીચે પડે; ઘટની માળ ફરે છે જેમ, છ ફરે નિરંતર તેમ, માટે મોક્ષ મુમુક્ષુ ચહે, તુચ્છ સર્વ સ્વર્ગાદિક કહે, વિના મેક્ષ ગતિ ચારે જેહ, જાણે બંધન સઘળું તેહ. ૧૭ મરે અવતરે વારંવાર, સુખ દુખ મળે કર્મ અનુસાર, પામી નરગતિ સહથી સરે. સાધન સતણાં નવ કેરે, ૧૯ કરી કુકર્મ ને નરકે જાય, આત્મઘાતી તે જન કેહવાય; પુણ્ય અને પર ભક્તિ હાય, મોક્ષગતિ પામે જન કાય. જ
પામી નાય, આત્મઘાતી
જન કે
Scanned by CamScanner
Page #76
--------------------------------------------------------------------------
________________
- ઉ. 'ધર્મ સહિત ભક્તિ પ્રભુત, આદર રાખી સાથે
ઘ મોક્ષગતિમાં તે જન જાય, ભવદુઃખ તજી કતારથ થાય. ૨૦ પાપી જનને મેક્ષ ન થાય, તે લખ ચોરાશીમાં જાય; જળજ દેહ લાખ નવ કહે, પક્ષી 4 લાખ દશ રહે. ૨૧ વિશ લાખ તનુ પશુની જાત્ય, તિસ લાખ થાવરની નાત્ય;
એકાદશ લખ કીડા કહ્યા, ચાર લાખ માનવના રહ્યા. ૨૨ લખ ચોરાશી વર્યા એહ, જીવ કર્મ વશ પામે તે મોક્ષ ચતુર્થી કહે છે કે, દેવલોકમાં પામે સોય. દેવલોક વિષે જઈ રહે, તેને સાલોક્ય મુક્તિ કહે; મળે દેવની પાસે ઠામ, તેનું સામીપ્યમુક્તિ નામ. દેવસરીખું રૂપજ હોય, સામુક્તિ વર્ષે સાય; દેવદેહમાં ભળી જાય, તેને સાયુજ્યમુક્તિ કેહેવાય. દેવ બ્રહ્મમાં જ્યારે મળે, મુક્ત જીવ તે સાથે ભળે; હોય સગુણ ઉપાસક જેહ, એવી મુક્તિ મેળવે તે. ૨૬ નિર્ગુણ બ્રહ્મ ઉપાસે ભક્ત, ભળે બ્રહ્મમાં થાય અવ્યક્ત; બ્રહ્મ સાયુજ્ય એ તણું નામ, બ્રહ્માનંદ મળે તે ઠામ. ૨૭
જ્યમ નદિ સાગરમાં મળે, એમ મુમુક્ષુ બ્રહ્મમાં ભળે; દેવમુક્તિમાં જે જન જાય, મહાપ્રલય વિષે એક થાય. ૨૮ બ્રહ્મભક્તિથી મુક્તિ મળે, પ્રઢ પુરાણાં પાતક ટળે. કહે છે. તે સાચા સંત, દઢ થઈઆરાધે ભગવત.
સ્વ વિશે પપ પરમાત્મા પરદેવ, તેની દેવ કરે સહુ સેવ; મરતક વિરાટ કેરૂ જેહ, સ્વર્ગ લેક કેહેવા તેહ.
Scanned by CamScanner
Page #77
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा. પર પ્રથમ સષ્ટિ દેવેની એહ, દિવ્ય દેહધારી સહુ તેહ પ્રભમાં નિર્દયતાદિક નહિ, દુઃખરહિત રચી રાખ્યા તહિ. ૨ વિવિધ તાપ ને નહિ જ્યાં રાગ, અમૃત કરે છે ઉપભેગ;
જ્યાં નહિ ષ ઉમ દુખ થાય,નિત્ય પ્રફુલ્લ રહે નિજ કાય. ૩ અષ્ટ સિદ્ધિ ત્રિકાળ જ્ઞાન, સત સંકલ્પ ઘણુ ગુણવાન, રહે સદાનંદમાં સાય, દૈહિક દુઃખ તિહાં નવ હાય. ૪ એવી ઉત્તમ પદવી દઈ, આજ્ઞા પછી પ્રભુએ કહી; વિશ્વ વાડી છે મારી જેહ, રક્ષણ કરે તમે સહુ તેહ. ૫ મારી આજ્ઞા માનશો તમે, સદાય સુખી કરીશું અમે; ૩.૫ કરનારા જેહ, મળશે લખ ચોરાશી દેહ. વનું જે અપરાધી થયા, કમ દેવામાં તે ગયા; દિવ્ય ગુણે કાંઈ ઓછા ધરી, નીચી દેવપદવિ કરી.
ટુ ઉર્મી વળગી જે વાર, કર્મ કરે દેવે નિર્ધાર; ઇષ પાતન એગ વિયાગ, યુદ્ધ કરી પામે દુઃખ ભેગ. આપત્તિ બહુ પીડે એમ, શુદ્ધ દેવને ન મળે તેમ; માની પ્રભુની આજ્ઞા ખરી, ઉત્તમ જાતી તેમાં ઠરી. દેવતતણે થયે નહિ નાશ, સદા બ્રહ્મની કરે ઉપાસ; સનકાદિક તેઓનાં નામ, બાલક તેઓનું ધામ. કમ દેવ કર્યા છે જેહ, દશ જાતીઓ થઈ છે તે; વિદ્યાધર અપસર ને યક્ષ, રાક્ષસ કિનર ગુહાક દક્ષ. સિદ્ધ ગંધર્વ ને ભૂત પિશાચ, દૈવત ગયું ઘટયું છે સાચ એ દશ દવનિ કહેવાય, ઉત્તમ દેવ હવે વણય. ચતુરાનન ગાવિંદ મહેશ, યમ જળનાથ કુબેર સુરેશ સૂર્ય ચંદ્ર પવનાવિક નામ, એએનાં છે સ્વર્ગ ધામ.
૧૦
૧૩
ને
,
Scanned by CamScanner
Page #78
--------------------------------------------------------------------------
________________
नरक विषे.
૧૫
૧૬
દેવાનાં ટોળાં છે ઘણાં, કહું છું નામ હવે તે તણાં; વસવ આઠ ને આદિત ખાર, છત્રી તુષિત રૂદ્ર અગિયાર. ૧૪ વિશ્વેદેવા તેર ગણાય, એગણપચાસ વાયુ થાય; વૈકુંઠ ચાદ સાધ્ય છે ખાર, સુશમાણું દેશ છે નિર્ધાર. છત્રીસ મહારાજિકા કહિયે, આભાસ્વર સુર ચાસટ હિયે, સદા કરે અમૃતનું પાન, કરે કાય નૃત્ય ને ગાન. ચંદ્ર સૂર્ય તારા છે જેહ, ઘણા તેજવાળા છે તેહ; કાર્ય તત્વાના અધિપતી, કરે સ્વતંત્ર લેાકમાં ગતિ. સ્વેચ્છાચાર પ્રચુર તનુ ધરે, સદાય આનંદૅ ઉચ્છવ કરે; ફાય કરે કાય સ્થાને ઠરે, કાઈ વિમાને એશી કુ. ઇંદ્ર સર્વે દેવાના રાય, સભા સુધર્માં શ્રેષ્ઠ ગણાય; સુખ દેવાનું જાણે! જેહ, ભૂતળથી છે અધિક તેહ. કરી કર્મ શુભ ઇચ્છે કાય, દેવાનું સુખ તેને હાય; અધિકારી છે દશ દિપાળ, તેનાં ગામ ધામ વિશાળ. ૨૦ બ્રહ્મા બ્રહ્મ સદનમાં રહે, તેને બ્રહ્મપુરી સહુ કહે; અમરાવતી ઇંદ્રનુ ગામ, કરે વૃષ્ટિનુ તે તેા કામ. તેજાવતી છે અગ્નીતી, શિવ કૈલાશપુરીના ધણી; કુબેરની અલકાપુરી કહે, ગધાવતીમાં વાયુ રહે. ભાગવતી છે વરૂણની પુરી, રાક્ષસની નિૠતી છે ખરી, પુરી નહિં વ્યાપક પ્રભુ તણી, ટમ વેદે વાણી ભણી. नरक विषे.
૧૯
ફેફ્સા કરતાં આ સસાર, પાતક જીવ કરે નિર્ધાર; તે જઇ નરકકુંડમાં પડે, તીવ્રવેદના તેને નડે.
૧૭
૧
ર
Scanned by CamScanner
Page #79
--------------------------------------------------------------------------
________________
હ
૫૪
સમા સંયમિની નગરી યમતણી, ધર્મરાજ છે તેને ઘણી; ચિત્રગુપ્ત લખનારા તહી, કરે કર્મની ગણતી સહી. પાળા છે જમદૂતે ઘણું, અવળા વાળ બહલ તે તણા; કાળા કૂર ભયંકર કાય, હબશી જેવા તે દેખાય. ઉચાં રામ વિકટ મુખ દંત, પાપીને દુઃખ કરે અનંત; મારે માર કરીને રીસ, પાપીજન પાડે બહુ ચીસ. ત્રિાહિ ત્રાહિ મુખ કરે પુકાર, ઉપર મારે માર અપાર; પ્રભુ આજ્ઞા કરી જેણે ભંગ, તેનાં ઉતરડે સહુ અંગ.
તણે છે સૂક્ષમ દેહ, સર્વ કર્મને કર્તા તેહ; તે અંગુઠ માત્ર પ્રમાણુ, દુઃખસુખ તણે તેજ છે જાણ. ૬ અજરામર છે એનું અંગ, તેનું નામ વાસના લિંગ; સ્થળ દેહ તજી પાપી જાય, જમના કિંકર તેને સાય. મારે બહુ મરી નવ જાય, એ નારક દેહ કહેવાય; પાતક પુણ્ય કયા છે જેહ, મારી મુખે મનાવે તેહ. પાપ કર્મના દેવા દંડ, તેમાં નરકતણા છે કુંડ, ગુદ વૈરાટ તણું છે જ્યાંય, યમને રાય વસે છે ત્યાંય. જમડા જોતાં કંપે દેહ, કર્યા કર્મ સંભારે તેહ; અરે હાય હવે શું થાય, દારૂણ દુઃખ તે કેમ ખમાય. ૧૦ રૂ કરગરે લાગે પાય, જરા જમેને દયા ન થાય; જમને રાય વહે છે એમ, તમે ભેગને કીધું તેમ.
૧૧
વેદાણા ઈશ્વરની જેહ, તમે ભંગ કીધી છે એહ; તમે સાંભળ્યા નાસ્તિક ગ્રંથ, માન્ય રાખીને પંથ. ૧૨ હિંસા હ કુટિલતા કરી, ચાર ચોરી કીધી ખરી;
Scanned by CamScanner
Page #80
--------------------------------------------------------------------------
________________
स्थुलादि चार देह विषे. મલિનપથે જઈ નિધા વેદ, વિપ્રવૃત્તિને કર્યો ઉછે. ૧૩ પરનારીને કીધે સંગ, હોડ જગટે લાગ્યો રંગ; શિષ્ટ કેરી નિંદા કરી, દુષ્ટની મૈત્રી આચરી. વિનઅપરાધે બાન્યા જત, સેવ્યા નહિ વેદિયા સંત; ત્યાગીને ધન આપ્યું તમે, માટે પીડા કરશું અમે. ૧૫ નિષ્ફળ પાપ કદી નવ હાય, આચરનાર ભેગવે સંય; પ્રભુની આજ્ઞા વશમાં અમે, માફ કરી શકિયે નહિ કયમે. ૧૬ પામીને માનવને દેહ, પાપકર્મ કીધાં નહિ છે; કેટીવાર આવ્યા આ ઠાર, લાજ તમને નહિ લગાર. ધર્મરાય મુખ ભાખે એમ, જમડાને દે આજ્ઞા તેમ; જમડા વળતી મારે માર, જી પરવશ કરે પુકાર. ૧૮ અધિકું રૂદન કરે પસ્તાય, હવણું કેણ થાય અહિં સાય; ધન દારાદિક સુખમાં ફર્યો, જગકર્તા પ્રભુને પરહર્યો. ૧૯ કરદારાને પરધન હ, બહુ છળ ભેદ નિરંતર કર્યું કેટિક કુકર્મ કીધાં જેહ, અહણ પ્રકટ ફળ્યાં છે તેહ. ૨૦ એમ કહી કહીને અકળાય, નહિ છુટવાને કાંય ઉપાય, સર્વ મળીને નરક હજાર, તેમાં અઠાવી છે સાર. ૨૧ તેની કથા પુરાણે કહી, નારક તનુધરને સુખ નહીં, તેને જમડા નડે ન કેય, ઇટમ જે પ્રભુને જન હેય. ૨૨
स्थुलादि चार देह विषे. બબા બહુવિધ સુણી જેહ, કર્તા બ્રહ્મ કરે છે તેહ, ચોરાશીલખ તનું કહેવાય, ચાર ખાણમાં ઊપજ થાય.” ૧
Scanned by CamScanner
Page #81
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा. દથી ઉપજે છે જેહ, સ્વેદજ નામ કહે છે તે જા લીખે પરા ફળ જત, ઈત્યાદિક સ્વેદ જે અનાત. પૃથ્વી ભેદી ઊગે જેહ, ઉદ્વિજ છવ કહે છે તે તણ તૃણ ગુલમ લતા ત્વક સાર, ઉદ્વિજમાં છે ઘણા પ્રકાર. ૩ અંડભેદી ઉપજે જે જંત, અંડજ જીવ કહે ભગવંત પક્ષી મગર મછ કરચંડ, નીપજે ઈત્યાદિકનાં અંડ. ૪ જરાયુથી જે ઉપજે અંત, નામ જરાયુજ કહે મહંત; પશુ માણસ આદિકના દેહ, જરાયુથી ઉપજે છે તેહ. જરાયુજમાં નરતનું ચેષ્ટ, બ્રહ્મ ભજે તે પામે છે, તેની ઉત્પત્તિ કર્યું જેમ, યાજ્ઞવલ્કય મુનિ કહે છે તેમ. ૬ હાંગર આદિ ઓષધી કહેવાય, તેના ભેજનને રસ થાય; રસનું રૂધિર બને તનું માંય, માંસ બને છે તેનું ત્યાંય. ૭ વસા માંસની હનુમાં થાય, વસાતણું તે હાડ ગણાય; હાડ તણું મજજા નીપજે, મજજાનું વીરજ ઉપજે. નરનારી બેહુ ભેળાં મળે, જીવ વીરજ રજ ભેળો ભળે; પહિલે માસે કચરે થાય, બીજે માસે ગાળ ઘડાય. ત્રીજે ઈદ્વિતણે આકાર, એથે પ્રકટે અંગ વિકાર; પંચમે માસે રૂધિર ભરાય, રેમ નખાદિક છ થાય. ૧૦ સસમાસ થાય જે વાર, તનુ ચેતન મન થાય તયાર, સ્નાયુ સિરાને ના હોય, ત્યારે પૂર્ણ બને તનુ સેય. ૧૧ માસ આઠમે પૂરે હોય, ત્વચામાંસ મૃત્તિ આવે સાય; બળ ઓજસ ને વહે છે પ્રાણ, અંતઃકરણ વિષે હોય જાણ, ૧૨ પૂર્વજન્મ તણી સ્મૃતિ જેહ, હાય જીવને સઘળી તે;
Scanned by CamScanner
Page #82
--------------------------------------------------------------------------
________________
स्थूलादि चार देह विषे.
પુણ્ય પાપ એ કીધાં ડાય, ત્યારે સાંભરી આવે સેાય. સ્તવન કરે પ્રભુજીનું માંય, હવે નહિ કરૂ* કુકર્મ કાંય; કરો બાહર જો એકજ વાર, નહિ વિસારૂં' સરજનહાર. શ્રુતિના ધર્મ સનાતન જેહ, ઘણી પ્રીતિથી પાળીશ તેહ; ભજીશ સુષ્ટિતણા કત્ત્તર, નહિ માનું પાખંડ લગાર. કરતાં કાટિ પ્રતિજ્ઞા એમ, નવમેા માસ વીતિયા તેમ; દસમા માસ થયા છે જહી, દયા કીધી દયાળે તહી. વાયુ પ્રસૂતિ કાળના જેહ, પ્રભુ આજ્ઞાથી પ્રકટે તેહ; છૂટે જેમ ધનુષથી તીર, કાઢે બાહર એમ શરીર. બ્રહ્માંડ કરી વાયુ ત્યાંય, શ્વાસ વિષે પેસે છે જ્યાંય; જાતિ સ્મરણ ભૂલી જવાય, જડમતિ જીવ તતક્ષણ થાય. ૧૮ ઘણું આવરે છે અજ્ઞાન, ભૂલે જીવ પેાતાનું ભાન; સ્તનનું પાન કરે છે તેહ, વાધે દિનદિન અધિકા દેહ. માત તાત લડાવે લાડ, ઉગે વળતી અવિદ્યાનું ઝાડ; ગ્રંથી પાંચ અવિદ્યા તણી, તેનું વર્ણન કહું છું ભણી. પહિતી ગ્રંથી તમ કહેવાય, અવળી સમજણી એથી થાય; દેહાર્દિક અનાત્મ કહેવાય, તેમાં આત્મા શુદ્ધિ થાય. એ તમગ્રથી મુનિજન કહે, ભ્રાંત થઇને જેથી વહે; માહુ ગ્રંથી બીજી કહેવાય, ધણીપણું તે એથી થાય. આ હું ને આ મારી વસ્ત, શુદ્ધ વિવેચન પામે અસ્ત; મહા માહ ત્રીજી ગ્રંથિકા, ગાઢરાગની ઉત્પાદિકા, શબ્દાદિક છે વિષયા જેહ, તેની સાથે ઝઝા નેહ; મહા માહે છે એનુ નામ, વિષયેામાં મન થાય વિશમ.
૨૦
૨૧
૨૪
Scanned by CamScanner
૧૭
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૯
૨૨
૨૩
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૮ તામિસ ગ્રંથી ચોથી કહે, અપ્રિય સાથે ઠેષજ રહે. વિષયોમાં અંતર કેઈ કરે, તે તત્કાળ ક્રોધ મન ધરે. તામિસ ગ્રંથી જાણે કે, જેમાં બૂડે જનને બંધ અંધતામિસ ગ્રંથી પંચમી, વિષયમાં મન રહે છે રમી ર. શંકા નાશતણ મન કરે, તેથી મનમાં ઝાઝો ડરે; અંધતામિસથી અધે થાય, ભયથી તેનું તન સૂકાય. રક પંચ ગ્રંથિ છે બળવત, એથી ભૂલે સહુ તનુમંત : દેહરહિત આત્મા ચિદ્રપ, ભૂલી માને છે તનુરૂપ. ૨૮ ચાર દેહમય પિતે થાય, એથી જ્ઞાન સમૂળે જાય; પંચભૂતમય વણે જેહ, જાણ સ્થળ દેહ છે એહ. ૨૯ સૂમ દેહ છે તેની માંય, ષડશ કળા ગણે છે ત્યાંય; પંચપ્રાણુ જ્ઞાનેન્દ્રિય પંચ, સૂક્ષ્મ પંચભૂતાને સંચ. ગબે સેળયું મન તે માંય, એ અંગુષ્ટમાત્ર તનું ત્યાંય; તેમાં જાણે ત્રીજે દેહ, કહે વાસના પી તેહ. કારણ નામ કહે તે તણું, રાગાદિકનું કારણું ઘણું કારણમાં મહાકારણ દેહ, અહંપુરણનું કારણ એહ. ૩૨ આત્માચાર દેહથી ભિન્ન, અહંસ્કરણ એ એનું ચિન્હ; આત્મા તે છે દેહાતીત, છોટમ ગાય વેદનું ગીત. - ૩૩
રત્નમહિમા વિશે સભા ભલો કરે સત્સંગ, હદયમાંહિ લાગે શુભ રંગ; પાળે આજ્ઞા પ્રભુની જેહ, સાચા સજન કહિયે (ઉ. ચક્રિયા નર હાય, મળે ન લેશ કુલક્ષણ કાય;
વિચાર, શ્રદ્ધાભક્તિ સહિત નિર્ધાર. ૨
વૈર્યવંત દઢ ધર્મ વિચાર, શ્રદ્ધાભક્તિ કે
Scanned by CamScanner
Page #84
--------------------------------------------------------------------------
________________
સર્વમહિના વિશે પ્રભુ સાથે છે સાચે નેહ, મુનિજન સજજન કહે છે તે છે. મનુષે બાળપણથી જઈ, તેની સંગતિ કરવી સહી. નવું વૃક્ષ જ્યારે રોપાય, મીઠું તેને પાણી પાય, થાય જ્યાં લગી મેટું ઝાડ, ત્યાં સુધી તે કરવી વાડ. જ્યારે પિયે ભૂમિનું તેય, પાણ વાડ જન કરે ન કાય; એમજ બાળપણથી જન, સત્સંગતિનું કરે જતન, શ્રવણે સુણે સુજનને બેધ, કરે કુસંગતિ કરે રાધ; બાળતણું મન હેયે ઝીણું, તેમાં ઠસે સરસ કે હીણું. તેને તે નહિ કાંય વિવેક, માટે કુસંગ છેડે છેક કેમળ વૃક્ષ વાળે ત્યમ વળે, શીખે બાળ જેવું સાંભળે. મેટું વૃક્ષ કઠણ હોય જેમ, મોટપણે ગુણ ગ્રહે ન તેમ; હાય વશ વર્ષનું અંગ, કરે ત્યાં લગી સાર સંગ. જેની બુદ્ધી હાય કઠોર, મરતા લગી તે રહે છે ઢોર, તેને સત્સંગ ઘટે સદાય, તેથી મનને મળ છેવાય. સત્સંગે ગુણ આવે ઘણા, દોષ જાય મન વાણી તણું; કાગ મટીને હંસ થાય, સહુ જનથી તે સરસ ગણાય. ૧૦
વાંસ તુંબડું હળવું ગણે, ચડે શિલ્પિકર વીણા વણે; - કુસંગથી નર ખરસમ હોય, દેવ અને સત્સંગે કેય. ૧૧
નાસ્તિક ભાંડ ભવાયા મળે, તે તે પાપ પંકમાં કળે; નિકળેલી નારીને સંગ, કરતાં હાય પુણ્ય ભંગ ન , ગબગ ભક્ત મળે છે કે, તેને સગે ધુત્તે હેય
સત્સંગે સુધરે નહિ જેહ, પાપીજન જાણેને તેહે, ૧૩ - ગંગા કાંઠે રહે છે અને, ધુવે ન મળે તે રહે મલીન
કરી
Scanned by CamScanner
Page #85
--------------------------------------------------------------------------
________________
मक्षरमाळा. એમ જારથી ઉપજે જેહ, સત્સંગે નવ સુધરે તેહ. ૧૪ મન જેનાં છે ઘણ: મશીન, ભલા સંગે રહે ગુણહીન; સત્યરૂષેની પાસે રહે, સગુણ તે તેના નવ ગ્રહે. ૧૫ રહેજે પારસ પામી રાંક, ત્યારે પારસને શું વાંક;
ઈચુંબક લેટું ખેંચાય, કાષ્ટ લેણને કાંય ન થાય. ૧૬ દુર્જન સજજનમાં નવ મળે, વડેલા ટેળામાં ભળે; કમળતણે સુંઘીને વાસ, આવી ભમર ભમે પાસ. ૧૭ નહીં દેડકાને મન કાંય, ફળે કુસંગતિ કાદવ માંય; સુણે નાગ મોહર સ્વર જ્યાંય, દેડો દોડે જાયે ત્યાંય.૧૮ પામર હોય પરડવાં જેહ, સુણતાં નાદ કરે નહિ તે; સત્સંગતિ કરવા નવ ચાય, તે તે જીવત પ્રેમ ગણાય. ૧૯ જેમાં હેય અવિદ્યા કેશ, તે દેખે સજજનમાં દોષ; સજનના જસ સુણતાં કાંય, દાઝે દુષ્ટ ઘણે મનમાંય. ૨૦ નિંદા કરતાં નરકે જાય, કેટિક કલ્પ લગી કૂટાય; સજનના જસ સુણતાં સાર, જેને ઉપજે હરખ અપાર. ૨૧ દેહવત તે દેવસમાન, સ્વર્ગ કરે સુધારસ પાન; નિત્ય સુસંગ ગંગમાં હાય, તેનાં દુકૃત દૂર પલાય. ૨૨ કોય ધરે મનમાં આભમાન, સજજન વચન સુણે નહિ કાન; તે નર અધમ નિમાં જાય, લક્ષ રાશીનાં દુઃખ થાય. ૨૩ વૈદિક ધર્મ કથાએ જ્યાંય, પ્રેમે સત્સંગ કરો ત્યાંય; જુઠી જુક્તિ કથા જ્યાં હોય, તેવા શબ્દ સુણે નહિ સય. ૨૪ દુરાચરણનાં વચને સુણે, તે નર પોતે દુર્જન બણે; માટે તજ દૃણિ સંગ, સત્સંગી શું ધર રંગ. ૨૫
Scanned by CamScanner
Page #86
--------------------------------------------------------------------------
________________
સંપ વિશે શીળવંત સજજન જે જાણું, વદે વાણિ તે વેદ પ્રમાણ છેટમ તેને કરો સુસંગ, વિમલ થાય મન વાણી અગ. ૨૬
દુળ વિષે મમા મેટી નરતનું તેહ, દુર્ગુણમાં નહિ એ; બગડે બાળપણથી બાળ, માતપિતાને દે છે ગાળ. હિત ઉપદેશ કરે છે સાત, તેમાં પ્રથમ માતને તાત; સતી નારી ને બાંધવ જેહ, વિદ્યા ગુરૂ મિત્ર જન એહ. . પર દુઃખ ભંજન રાજા હોય, સપ્તમ છે આચારજ સોય; હિતઉપદેશક હિતને કહે, તેથી સુજન સુસંગતિ ગ્રહે. કળે કુસંગકાચમાં જેહ, કરે કુકર્મ સકળ નર તેહ કરે નીચ નારીને સંગ, ગાંજો પિયે બગાડે અંગ. મધુનું પાન કરે મતિમંદ, કેફ કરીને કરે કુછદ; કામ કેપ વસે વધુ માંય, અતિ અવગુણ ઉપજે છે ત્યાંય.
દશ અવગુણે કામથી હોય, કહું છું સાંભળજે જન સેય - રમે ઘુતને મૃગયા કરે, મિથ્યા દેષ કેય શિર ધરે.
ઉંઘે દિને પરસ્ત્રી સંગ, મદ્યપાનશું લાગે રંગ;
નાચે ગાય બજાવે તેહ, ડોલે પરઘેર કામી એહ. ' એ અવગુણ દશ કમી તણા, અવગુણ આઠ ક્રોધીના ભણ્યા
કરે ચડીને નિજ બળ બકે, કેયના સદ્ગુણ સહિ ન શકે 'પરના ગુણમાં દે છે દોષ, બેલે કઠણું વચન કરી રેષ; દેખિ રંકને તાડન કરે, રાખે છેષ પરધન હરે. bધતણા એ અવગુણ હોય, તેથી નરક પડે નર સાય; જાણે લેભ પાપનું મૂળ, ભીજન જનને પ્રતિકૂળ એ ૧૦
Scanned by CamScanner
Page #87
--------------------------------------------------------------------------
________________
બસ મારા કરે કેક સદા જન જેહ, ધન ખૂટે ને બગડે દેહ કીત કાંતી લજજા જાય, બુદ્ધિ બગડે આળસુ થાય. ૧૩ વળયું ગાળ ન છૂટે કયમ, દષ્ટાંતા બહું જેજે તમે; ભૂખે મરે સુતા સુત દાર, તન મન માહે વધે વિકાર. પરનારીના વ્યસની જેહ, પાપી ઘણા બને છે તેહ, તિરસ્કાર આ લેકે થાય, અને તે જમપુરમાં જાય. વેશ્યાનારી જગમાં જેહ, શ્વાનગાટ સમજાણે તે; વેશ્યા બેબી શિલા સમાન, વેશ્યા વ્યસનીને અપમાન. ૧૪ પરદારાના વ્યસની જેહ, અકાળ મૃત્યુ પામે તેહ, કીચક રાવણ જેવા ઘણા, મૃત્યુ પામ્યા છે બહુ જણા. ૧૫ અંધ કામથી જે જન થાય, તન ધન કુળ આદિક સહુ જાય; કામપાશ સૂપણ ખાપડ, રાક્ષસ કુળને તે બહુ નડી. ૧૬ કમિ નૃપાએ ખયાં રાજ, કામી જનનાં બગડ્યાં કાજ; વળી વ્યસન ઘુતનું હાય, ઝાઝું ધન હારે છે સોય. ૧૭ ધૂત કળીનું જાણે રૂપ, માગે ભીખ રમે જે ભૂત; નળદ્રુપ અને યુધિષ્ઠિર રમ્યા, રાજ ગુમાવી વનમાં ભમ્યા. ૧૮ ધૃતતણા છે ઘણા પ્રકાર, સટ્ટાને તેમાં તું ધાર. વ્યાપારી વસ્તુ જે હોય, તેનું વ્રત રમે છે સોય; વાહન વૃક્ષ ભક્ષના ભેદ, દુત રમે તે થાય ઉછેદ; રમે હેડ જળતરવા તણી, તે આપત્તી પામે ઘણું.
૨૦ મૃગયા કેરા વ્યસની જેહ, બહુ આપની પાસે તેહ, મૃગયાથી લાગ્યું બહુ પાપ, દશરથરાજા પામ્યો શ્રાપ. ૨૧ થયું પાંડુરાજાને તેમ, મૃગયાનું પાતક છે એમ
૧૯
Scanned by CamScanner
Page #88
--------------------------------------------------------------------------
________________
भक्तना एकवीस नियम. ગયા રમતાં નિર્દય થાય, તેણે ધર્મ પિતાને જાય. રર પરના પ્રાણ હરે છે જેહ, ધરે વેર દેવા તે ; પરમાટીથી હેયે પુષ્ટ, દેતાં વેર સહે બહુ ક. આળસના વ્યસની કહેવાય, ભીખ માગતા તે જન થાય; કરે નહીં સારે ઉદ્યોગ, બગડે દેહ ભેગવે રોગ. ૨૪ જેને અંગે આળસ હોય, પગ બાંધીને બેસે સોય; ગ ભરેલી વાત કહે, પરનિદામાં મન રહે. ૨૫ બુદ્ધિ બગડે આળસ માંય, રળવાનું સૂઝે નહિ કાંય; તજે વ્યસન તે સુખિયે થાય, છોટમ સાચા કહે ઉપાય
__ भक्तना एकवीस नियम. ચયા યત્ન કરી નરદેહ, દીધે જગકર્તાયે એહ; તેને ભજે નહિ જે લેક, તેને અંતે જાણી શક. કઈ આચારજ કહે છે એમ, ભજતા નથી બ્રહ્મને કેમ; તેને ઉત્તર કહે ગમાર, અમને પળ ન મળે પરવાર. કઈ વેળાએ ભજિયે હરી, વળતી મૂઢ કરે મશકરી; નવરા જન તે પ્રભુને ભજે, ભક્ત થયે શું કારજ સજે. એવા અજ્ઞાની જન ઘણું, છે વિચાર અવળા તે તણા; પ્રીતિ ધનદારા પર ધરે, કર્તાપર તેવી નવ કરે.. ચારે ચકલે બેસે તેહ, પરનિદા મુખ ભાખે એહ; વેશ્યા ભાંડ ભવાયા રમે, તેનાં ટીખળ મનમાં ગમે. ઊંઘે નહિ એવા કામમાં, ઝાઝા છે એવા ગામમાં; બ્રહ્મ કથા કીર્તન જ્યાં થાય, ત્યાં તે ઊંઘે કે અળસાય. ૪ એવા આસુર છવ અજાણ, બેલે કઠિણ વચન યમ બાણ;
Scanned by CamScanner
Page #89
--------------------------------------------------------------------------
________________
માહા. ભલા ભક્ત જગમાં જે હોય, તે તે એવું ન કહે કોય. છે આચારજની પાસે જાય, સુણતાં જ્ઞાન કુતારથ થાય; નિયમ કહે તે પાળે સહુ, તેના ભેદ હવે હું કહું. ૮ પ્રથમ નિયમ તે પાળે એહ, રાખે શુદ્ધ વસ્ત્ર મન દેહ શાચ નામ તેનું કહેવાય, બાહ્ય અને અત્યંતર થાય. ૮ બાહ્ય કૃતિકા જલથી બને, આત્યંતર થાયે શુદ્ધ મને, ત્રીજો નિયમ વસ્તુ જે હોય, જાણે દેહ લગી છે સોય, ૧૦ સુવા પછી નવ આવે સાથ, આવે ધર્મ કર્યો જે હાથ માટે ધર્મ પાળવે ધીર, સત્સંગે મળશે તે વીર. ૧૧ બીજે સુસંગ કરે ત્યાંય, ધર્મજ્ઞાન મળે છે જ્યાંય; ધર્મજ્ઞાનહીન જે હય, તજ સંગ અસાધુ સોય. ૧૨ દુર્વ્યસની પાપી દુર્મતિ, ધર્મજ્ઞાન સજે નહિ રતી; વેદ વિપ્રને બેલે ગાળ, તજે સંગ જાણે ચાંડાળ. - ૧૩ ચેાથે નિયમ દયા જાણીએ, હિંસા કરવી નહિ પ્રાણિયે; કઈ પ્રાણીને પીડા થાય, સુજને તેમ ન કર્મ કરાય. ૧૪
જીવ તણે કર ઉપકાર, એ ધર્મ સર્વથી સાર પંચમ નિયમ જાણિયે પેણ, વેદ શાસ્ત્ર સાથે શ્રેષ્ટ. ૧૫ સદા તેજ ભણિયે જણિયે, નિત્ય પાઠ કર પ્રાણિયે; વેદ નારાયણ સાક્ષાત, જેને મહિમા છે પ્રખ્યાત. ૧૬ પહિલ રચિયે વિશ્વવિલાસ, પછી વેદને કર્યો પ્રકાશ વેદ વિશ્વત કાયદો, માને તેને છે ફાયદ. ૧૭ બ્રહ્મ વચન તે બ્રહ્મ સ્વરૂપ, અર્થ રહે ફળ લો અનુપ છ નિયમ જાણ એહ, સુખ દુખાદિ સમ જાણે તે ૧૮
Scanned by CamScanner
Page #90
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा.
૩
ઇંડા પિ'ગળા નાડીમાંય, ચંદ્ર સૂર્યનાં બિબે ત્યાંય; મધ્ય સુષુમ્હા નાડી વહે, તેમાં સ્થાન અગ્નિનુ' કહે તેમાં છે આત્માના વાસ, તેજપુ ́જના પરમ પ્રકાશ; પરમાત્મા પણ પાસે રહે, કોઈ જ્ઞાની જન તેને લ આત્મા પરમાત્માને ધ્યાય, કૈાટિ જન્મનાં પાતક જાય; કર્મ નૈમિત્તિક વરણ્યાં જેહ, આવે અવસર કરવાં તે. સહુ સંસ્કાર આદિ છે જે, અતિ આદરથી કરવાં તેઠુ; મેાક્ષકામના જે મન ધરે, સર્વ કર્મ બ્રહ્માર્પણ કરે. અરપ્યાં કર્મ બ્રહ્મને જેહ, ક્ી ન તે ઉપજાવે દેહ; નદી જેમ સાગરમાં મળે, છાટમ જ્ઞાની બ્રામાં ભળે, भक्तना एकवीस नियम.
૨ા રાખેા જો મન સવે, એકાદશમા કહું છું હુંવે; સજ્જન સંગતિ કરવી નિત્ય, સારા નરની એ છે રીત્ય. નિયમ ખારમા કહું છું સહી, મિથ્યા ભાષણ કરવું નહીં; ધર્મ જ્ઞાનના ગ્રંથા જેહ, જેવા સાંભળવા પણ તેહ. નિયમ તેરમા જો મન ધરા, માતતાત ગુરૂ સેવા કરી; સતી વિપ્ર ધાર્મિક વિદ્વાન, તેનુ' કરવું નહિં અપમાન વેદ ધર્મ પ્રતિપાદક હોય, તારે છે આચારજ સાય; માટે તેનું કરિયે માન, તેથી રીઝે છે ભગવાન. છે નિયમ ચાદમા પાળે જેહ, ભક્તિ કરતાં ઠગે ન તેહ; જગમાં જે આસુર જન હોય, ભક્ત દેખી નિì સાય, તેના શબ્દ સુણીને કાન, તજવું નહિં ભક્તિ ને જ્ઞાન; મૂઢ ઘૂડના એક સ્વભાવ, અધકાર કરવાના ભાવ. એવા કાગ કળીમાં ઘણા, વિરલા હુ'સ હશે હરિ તણા;.
ન
૧
૩૨
૩૪
૩૧
૧
1
3
Scanned by CamScanner
Page #91
--------------------------------------------------------------------------
________________
ક
છે એના પર નિયા. વેશ્યા સતીપર રાખે વેર, મૂર્ખ કરે પંડિત શું છેર. દુર્જન એમ ભક્તને દમે, પ્રભુ કીર્તન તેને નવ ગમે;
૭. આસુર જનને એ દેશ, ભક્ત ધર્મ તજે નહિ લેશ. ૮ નિયમ જેહ પંદરમે કહે, તેને વિરલા ભકતે ગ્રહે, જીવ જાણવા પ્રભુના અંશ, બ્રહ્માથી ચાલ્યો છે વશ. માટે દયા દીનપર કર, સારા નરનાં સંકટ હરે; સહુ પ્રાણીને સુખ જ્યમ થાય, એ કરો સદા ઉપાય. ૧૦ ભૂખ્યાને ભેજન દે વીર, તરષાને દે નિર્મળ નીર; કાદવમાં કળિયે જન હોય, બળથી બાહર કર સાય. ૧૧ એ ધર્મ વસે ઉર જદા, પ્યારે લાગે પ્રભુને તદા; નિયમ સોળમો કહ છું સાર, જો ન કરવો અહંકાર. ૧૨
મણિી જાણી આપ સમાન, દયા રાખિને દેવું માન; છે કરે માની જન બહુ અભિમાન, તેથી દૂર રહે ભગવાન, દેશતણા અભિમાની કય, ગણે દેશિને વાહાલ સોય; પરદેશી શું રાખે દ્વેષ, રાગ ભર્યા તે રહે હમેશ ૫થતણ અભિમાની જેહ, નિજ૫થીને માને તેહ; દ્વેષ કરે પરપંથી તણે, મનમાં રાગ ભર્યો છે ઘણે. એવા જે અભિમાની હાય, સમદર્શી કહિયે નહિ સોય રાગદ્વેષમાં મૃત્યુ થાય, તે જન અધમ દેહમાં જાય. નિયમ કહે સત્તરમો સાર, ચેરી કરવી નહિ લગાર ઉગે ઉપજે ધન જેહ, વરામાંહિ વાપરવું તેહ. કરે લાંચ ગ્રહી અન્યાય, કઈ ઠગવાને કરે ઉપાય; ખાત્ર પાડીને ઘર ધન હરે, લુંટ કેય વનવગડે કરે. કોય કરે વસ્તુમાં ભેગ, લે ધન ઉપજાવી ઉદ્વેગ, ઠા લેખ લખી ધન હરે, બહુધા દુષ્ટ અનીતિ કરે...
Scanned by CamScanner
Page #92
--------------------------------------------------------------------------
________________
૬િ૮
મહામાત્રા એ સહ ચેરીના છે ભેદ, તે તજવાને કહે છે કે, નિયમ અઢારમો છે સાર, કેફ કર્મ તજવું નિધોર. કેરી વસ્તુને જન જમે, તેનું મન તે દિશ ભમે. મદ્યપાન નિત્યે જે કરે, થોડા વયમાં તે નર મરે. નિયમ એગણી છે જેહ, ધર્મ પાળ આણી નેહ, વૈદિક ધર્મ આદ્ય છે એક, તેજ પાળ ધારી ટેક. પરને ધર્મ પાળવે નહીં, જેમાં બહલ અનીતિ રહી નિયમ વશમાની એ વાત, કર્તા બ્રહ્મ ભજે સાક્ષાત. ૨૩ પ્રભુસ્વામીને હું છું દાસ, એમ રાખવો દ્રઢ વિશ્વાસ હું સષ્ટિ ચણા છે નાથ, એમ સમજવું છે મન સાથ. ૨૪ ભક્તિ ભાવ રાખીને એમ, પ્રભુ ભજવે આણું અતિ પ્રેમ, નિયમ એકવીસમે જે કહે, શ્રદાસાયુજ્યમુક્તિપથ ગ્રહે. ૨૫ સગુણ ઉપાસન કહિયે જેહ, ચિત્તશુદ્ધિનું કારણ તે; ૧ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના કરે, તે નર નહિ ભવમાં અવતરે. . ર૬ઃ બ્રાધ્યાન ને બ્રહ્મ વિચાર, લાગે બ્રહ્મવિષે એક તાર : બ્રહ્મજ્ઞાન યથારથ હાય, જીવ બ્રામાં મળશે સાય. આ હું જીવ અને આ બ્રહ્મ, ગુરૂમુખથી સમજે એ મર્મ, મનમાં મનન કરે નર જેહ, નિશ્ચય થાય જાય સદેહ. ૨૮ કે વળતી ધારે બ્રહ્મનું ધ્યાન, દેહતણું છૂટે અભિમાન; તેને ધ્યાતાં તન્મય થાય, પુનઃ તે ધરે નહિ કાય. ૨૯ સરિતા જ્યમ સાગરમાં જાય, અંતે તે બ્રહ્મમય થાય; : શ્રદ્ધસાયુજ્ય મુક્તિ એ કહી, ટમ તે સુખ પામે સહી. ૩૦
' લલ્લા પ્રલય કહે છે ચાર, જમ્યા તે જાશે નિર્ધાર;
માટે શેક ને કરશે કેય, નાશવત તે સ્થિર ન હોય.
૧
Scanned by CamScanner
Page #93
--------------------------------------------------------------------------
________________
વાર પ્રજય વિષે - નિત્ય પ્રલય પહિલે કહેવાય, જન્મેલા જન તેમાં જય - નિત્યે ચોરાશી લેખ દેહ, જન્મેલા વણસે છે એહ. ૨ | મોતતણે છે એ માર, તેપણુ પળ નવ કરે વિચાર,
બીજે બ્રાહ્ય પ્રલય કેહેવાય, બ્રહ્માના દિન પૂરે થાય. રાયન કરે બ્રહ્માજી જા, નાશ ત્રિકી પામે તદા -
છો ધમધર્મ સમેત, વિયિતનુમાં જઈ રહે અચેત. જન્યપ્રલય ત્રીજે કહેવાય, પ્રકૃતિ આદિ ઉપજેલાં જાય; - બ્રહ્માદિક સ્થાવર લગ દેહ જાયે જન્યપ્રલયમાં તેહ.
સર્વ મૂળતને નાશ, છેલે એક રહે અવિનાશ મહાપ્રલય છે એનું નામ, જેમાં રહે એકલે રામ.. આત્યંતિક ચોથે લય જેહ, જ્ઞાનવંત નર પામે તે; ચગભક્તિ આદિક જે કરે, પ્રભુપદમાં તે નર સંચરે. જીભ બ્રામાં એકજ થાય, આત્યંતિક લય તે કહેવાય, મેક્ષ નામ તેને મુનિ કહે, ભેદવાદી જન ભેદજ ગ્રહે. ચાર પ્રકારે સહુ લય થાય, મેટો મહાપ્રલય કહેવાય માટે વિસ્તારી તે કહ, સભ્ય અને સાંભળજે સહજ સત્વહીન સહ પ્રાણ થાય, મહાપ્રલય સાથે જ ગરાય ૪. પ્રથમ પવનને આજ્ઞા કરે, તે બ્રહ્માંડ વિષે બહુ ફરે.
થળ ઉરાડ પાડે ઝાર્ડ, વકર્યો વાયુ કરે અનાડી લેકચક્ષુમાં ધૂળ ભરાય, ધનુધર આકુળ વ્યાકુળ થાય. વોયુકેરા ઘર્ષણ વડે, પ્રકટે અગી તે બહુ નડે. બારે સૂરજ સાથે તપે, તાપે સ્થળચર જલચર ખપે. પૃથ્વી ઉપરનું જળ જેહ, સૂર્યકિરણ ખેંચી લે તે બલ છાણું જેવું હોય, થાયે તદ્ધત પૃથ્વી સોય.
Scanned by CamScanner
Page #94
--------------------------------------------------------------------------
________________
અમાિ. જળનો જન્મ ઘામથી થાય, બારે મેઘ સાથે ઉપજાય. મષળધાર મેઘની નડે, ઝબઝખ બહુ વીજલિ પડે. ૧૪ મેઘગર્જના ભીષણ થાય, કરા પડે ત્યાં નહિ ઉપાય, ગ્રામ નગર ઘર પડતાં જાય, એકાણુંવમાં ભૂમિ સમાય. ૧૫ ખાર ગળે છે જળને જેમ, જળમાં ભૂમિ વિલાયે એમ વળતી અગ્નિ જળને દહે, અગ્નિ સમૂળ વાયુ રહે.
- ૧૬ વાયુને લય નભમાં થાય, અહંકારમાં તે અલપાય; અહંકાર બુદ્ધિમાં જાય, મૂળપ્રકૃતિમાં બુદ્ધિ સમાય. ' ૧૭ પ્રકૃતી પુરૂષ બે જેડે મળી, પરમેશ્વરમાં જાથે ભળી; પરમેશ્વર સચિદ સુખરૂપ, રહે એકલે અંતે ભૂપ. આદ્યઅંતમાં રહે એકલે, મધ્યે વિશ્વ રચે છે ભલે ઇટમ તેને ભજશે જેહ, નિત્યાનંદ પામશે તેહ.
ब्रह्म संबंध विषे. વવા વિષ્ણુ સઘળે વસે, જડશે જેને ગુરૂગમ હશે; સહુમાં સેહં બોલે તેહ, ગુરૂગમથી ઓળખાએ એહ,
સઘળા તેના અંશ, વેદ સાંખ્યથી જાણે વંશ જે અંશે પ્રભુ ભૂલી ગયા, અહં દેહરૂપી તે થયા. જ અનિત્ય અપવિતર દેહ, અંગરખા જે એહ; તે હું એવું જાણે અંધ, નગુરાને નહિ બ્રહ્મસંબંધ. જીવ અંશ પ્રભુને કહેવાય, અહિં પ્રતીતિથી ઓળખાય; ચેતનરૂપ અહં છે જેહ, જડતનુસાથે જડાયુ તેહ. લિથું પંચવિષય રસ પાન, તેથી મૂલ્ય છે નિજ ભાન માની દેહ પિતાનું આ૫, ઘણાં કમાય પુણયને પાપ પર અવતરે જ્યાં જ્યાં દેહ, જીવ રમે તે સાથે તેહ,
Scanned by CamScanner
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૧
I & સર્વિષ વિ. 'પૂર્વજન્મકૃત જે જે હેય, ધરી દેહ ભગવે સેય.
રાશી લખ તનમાં ફરે, કેઈવેળા માણસ તનુ ધરે, આપે તરવાને જે ચાય, આચારજની પાસે જાય. આચારજ આપે ઉપદેશ, દેખાડે કર્તા સર્વેશ બ્રહ્મસંબંધ તેને કહેવાય, કલેશ સર્વ તનમનના જાય. આપ જાણિ જાણે પરમેશ, ઉર અજ્ઞાન રહે નહિ લેશ; જીવ અને જડના જે ધર્મ, તેથી રહિત સદા નિકર્મ. ગગનવિષે છે તેને વાસ, સહુને સાક્ષી કરે તપાસ; ફળ આપે પ્રભુ કર્મ સમાન, રાગદ્વેષરહિત ભગવાન આજ્ઞા માને સઘળા દેવ, સેંથું કામ કરે તતખેવ, અગ્નિ અર્ક પ્રકાશિત કરે, જનસુખદાયક વાયુ કરે. તેના ભયથી કંપે કાળ, ડરતા સર્વ રહે દિગપાળ; ઇંદ્રાદિક સહદેવ સમાજ, કરે સર્વ આજ્ઞાથી કાજ. વિધિસર જેને પાળે હરી, મુમુક્ષુ માને આજ્ઞા ખરી;
મૂકે નહિ સાગર મર્યાદ, પંડિત કરે વેદના વાદ. - એ સમરથ ઈશ્વર જાણુ, કહે વેદ તે સત્ય પ્રમાણે | બે સુપર્ણ સરખા છે સખા, એક વૃક્ષ પર રહે છે રખા.
એકે કીધે ફળનો આહાર, બીજે તે નજરે જોનાર થયો ખાનાર નિર્બળ જત, જેના માટે ભગવંત. ૧૫ જ જીવ ઈશ એ પંખી પાસ, એક દેહપર કરે નિવાસ; છે કર્યો કર્મ ફળ આહાર, ઈશ્વર છે તેનો જોનાર. ૧૯ ફળ ખાનારો પામ્ય બંધ, જેનારા ઉગ નિબંધ મદ્યપાન સમ વિષય બધે, ચાખે તેને લાલચ વધે. લાલચમાં લેવા જાય, આશાપાશવિષે બંધાય; લિગ પામવા સહુથી સરે, રાજસ દેવ ઉપાસના કરે છે -
Scanned by CamScanner
Page #96
--------------------------------------------------------------------------
________________
બાદ બો પણ સામે ભવપંથ, સુણે નહિ ઉપનિષદ ગ્રંથ; ; ધના, મતમાં પાયે જાય, વિર ખાઈને આપ વવાય. ૧૯ પત્તા પ્રભુને ન કહે પંથ, જુગતી જે બાંધે ગ્રંથ પ્રભને વેશ ધરી પૂજાય, ભેળાજન તે સદા ઠગાય. ૨૦ આપનામને આપે જાપ, તેણે ન ટળે ત્રિવિધ તાપ; જેને સદ્દગુરૂ સાચા મળે, તેના સઘળા સંશય ટળે. ૨૧ કર્તાને મેળાવે તેહ, ધન્ય ધન્ય ધાર્યા નર દેહ વાઘ સુત વિછા જ્યમ હેય, અસંગે અજમાને સોય. રર . તેને કેઈ મેળવે તાત, એવા આચારજ વિખ્યાત; ટમ ઉપનિષદના જાણ, આચારજ કહે તે પરમાણુ. ૨૩
શશા સર્વ તણે કર્નાર, તેને મહિમા લહે અપાર જેની ઈરછા કિંચિત થાય, તેણે કટિ બ્રહ્માંડ રચાય. સરજે પાબે ને સંહરે, અદભુત રચના ઈશ્વર કરે; આદ્ય અંત્ય મળે છે એક, ઈચ્છાથી રચે અંડ અનેક. નથી જીવની પેઠે કલેશ, કર્મવિપાક અડે નહિ લેશ; સહ સરજેલી વસ્તુ જેહ, નાશવંત છે સઘળી તેહ. ઈશ્વર એક સદા અવિનાશ, મહિમા સઘળે ર પ્રકાશ નિત્યે ભક્તિનાં ભય હરે, સદાય સુખ સેવકને કરે. જાણે મહિમા પ્રભુને જેહ, સાચા ભક્ત જાણવા તેહ લિજે પૂર્ણ આને પ્રેમ, કરે કામ રીઝે પ્રભુ એમ. નાસ્તિક વિના જગલોક અપાર, ભક્તિ કરે અનેક પ્રકાર કાય વિષયસુખરાગી જત, ભજે વિષય માટે ભગવત. સુખની પ્રાણી જ્યારે થાય, ત્યારે પ્રભુને વિસરી જાય; તોય સુખ મળે વિસર નહીં, સ્મરે સદા ઉપકારી કહી.
૫
૬
છ
Scanned by CamScanner
Page #97
--------------------------------------------------------------------------
________________
e
मुमुक्षु विषे.
ફ્રાય પનતણે અર્થે ભજે, મળે ધન પછી ભક્તિ તજે, ટાય ધનપતી હાયે ઘણા, તાય ભક્ત અને પ્રભુ તણા. કેય ધનને વિષય સુખમાંય, ભજે તૃપ્ત થયેલા ત્યાંય; માત્માનું કલ્યાણુંજ ચાય, સુકૃત કરે ઈશણુ ગાય. પ્રભુને કરે સમર્પણ સાય, ફળ આશા નવ રાખે કાય; રાજ ત્રિલેાકીનુ કે કોય, તેની ઈચ્છા ધરે ન તાય. મુમુક્ષુ છે એવાનું નામ, માત્મારામ પૂર્ણ મનકામ; પૈં પ્રભુને સુકૃત સત્તા, પુનર્જન્મ પામે નહિ કદા. સુખની તૃષ્ણા જે જન ધરે, વારવાર તે જન અવતરે, ઈશ આપવાનું કહે કાંય, ઇચ્છા નહિ તેની મનમાંય. પ્રભુજી ભક્તતણા પ્રતિપાળ, સર્વ ઠામ રાખે સભાળ; પ્રભુને કહે છે રમાનિવાસ, સર્વ લક્ષ્મિા તેની પાસ. વસે ભક્ત તણા ઉરમાંય, સર્વ લક્ષ્મિય આવે ત્યાંય; ચાગ ક્ષેમ ભક્તનુ સાચા ભક્ત બ્રહ્માના હાય, માગે નહિ તે મુખથી સાય; ભક્તિ કરી સુખ માગે જેહ, માગણુ ભક્ત જાણવા તેહ. ૧૫ નશ્વર વિશ્વપદારથ ચાય, પરાભક્તિ ચિંતામણિ જાય; કરે શક્તિ જે સુખને માટે, પારસ ખુવે ફાડીને સાથે કાચા ભક્ત સ્વારથી જેહ, ભજે સ્વારથ માટે જન તેહ; સ્વારથ પાતાના એ સરે, પછી મૂઢ પ્રભુને વીસરે. કાઢ કાય ભક્તના વેશ, ભક્તિ નહિ અંતરમાં લેશ; લડે નહિ પ્રભુના મહિમાય, રાસતણાં કીર્ત્તનિયાં ગાય. પારખે નડી જાડ ને સાચ, રત્ન ગમાવી સ’ધરે કાચ; વિરચે કાય પથેનાં ધામ, માળામાં લે તેનુ નામ. રાય ડાટી ઘાલેલાં પ્રેત, પ્રભુ જાણી પૂજે ધરિ હેત;
૧૪
કોયલા કરે છે ઈશ્વર તેહ.
૧૬.
૧૭
૧૮
૧૦
૧૧
૧૨
૧૩
Scanned by CamScanner
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૪
अक्षरमाळा. ભજે ભવાને પામર કોય, સાચું જુઠું ન લડે સે. ૨૦ ભલ ભકતે કરે ઉપાસ, તે જોઈ દેવ કરે બહુ હાસ પ્રભાવિન અન્ય ભજે છે જેહ, દેના પશુ જાણે તેહ. ૨૧ જાણિ શકે નહિ પ્રભુ મહિમાય, તે નરને પામર કહેવાય; વિશ્વ રચે જે ઈચ્છાવડે, એવા પ્રભુ વિરલાને જડે. ૨૨ અને કેય નાસ્તિક નર એમ, જાર વિષે અંગારે જેમ; નાસ્તિક વચન સુણે જે નરે, જડે ન મારગ તેને ખરે. ૨૩ ભરમાવ્યા જે જન ભરમાય, નહિ કલ્યાણ તેમનું થાય; પૂર્વ પુણ્ય જેમને હાય, સાચા ગુરૂ પામે જન સોય. ૨૪ તારણ તરણુ નાવસમ તેહ, સાચે પ્રભુ દેખાડે એહ - વેદ ભણેલ વિપ્ર જે હેય, કહે છેટમ તારે ગુરૂ સય. ૨૫
માવતર વિષે ષષા પુરૂષ પ્રકૃતી કહેવાય, તેના ઉપજે ઘાટ સકાય; એ બેને કર્તા પરમેશ, સચિદ આનંદરૂપ ગુણેશ. પ્રથમ કે કેટિ બ્રહ્માંડ, તેમાં પ્રાણિમાત્રના પિંડ એક પુરૂષને બીજી નારી, તેની જેડ બનાવી સારી. ૨ એક એકથી ઉત્પન્ન થાય, ખેલ અખંડિત રચે અકાય; પ્રભુનું આદિ પુરૂષ છે નામ, પ્રજા તેહની લોક તમામ. વેદતણે છે કર્તા એહ, માટે આદિ ગુરૂ છે તેહ, ખટ ભગ છે માટે ભગવંત, સેવે વેદ ઉપાસક સંત.. યશ ઐશ્વર્ય ધમ ને રમા, જ્ઞાન વિરાગ પટ ભગ અનુકમાં જગ રચવાને ઈરછા કરી, પ્રભએ નારાયણ તનુ ધરી. ' વળતી બ્રહ્માદિકને કર્યો, અનેક સદગુણ તેમાં ધયો;
સવા થાય, સગુણ ઉપાસન તેને કહેવાય.
એ દેવેની સેવા થાય, સગુણ ઉપાસન
Scanned by CamScanner
Page #99
--------------------------------------------------------------------------
________________
भवतरण विषे.
૭૫
૧૦
પહિલ સગુણ ઉપાસન કરે, વળતી નિર્ગુણમાં ચિત્ત ધરે; સગુણ ઉપાસનના મહિમાય, ચિત્તશુદ્ધિ બહુ એથી થાય. ૭ ઉપાસના નિર્ગુણુની જેહ, મેાક્ષતનું કારણ છે એહ; સહુથી પ્રિય પ્રભુજીને કરે, તે નર ભવસાગરને તરે. પહિલું પ્રિય તે ધન કહેવાય, જે માટે બહુ કામ કરાય; ધનથી સુત નારી પ્રિય કરે, તે માટે બહુ ધન વાવરે. સુત નારીથી પ્રિય નિજ દેહ, તે જાતાં ન જવા દે તે; મળતાં દાવાનળમાં હાય, તેમાં ખીજા પડે ન કાય. તનુથી ઇંદ્રિયસુખ પ્રિય કહે, તે માટે દેહે દુખ સહે; તપ કરી કાયા શોષણ કરે, સ્વર્ગ ભાગ ઇચ્છા મન ધરે. ૧૧ પ્રિય ઇંદ્રિયથી આત્મા એક, જીતે ઇંદ્રિય કરી વિવેક, આત્માને તારે જન કાય, ઇંદ્રિયને જીતે જન સાય. આત્માનુ સુખ કહે અખ’ડ, શાકાદિકથી થાય ન ખડે; પ્રભુને આત્માથી પ્રિય કરે, તે જન તેની ભક્તિ ધરે. દૃષ્ટ પદારથનુ' નહિ ભાન, ભાવે આરાધે ભગવાન; જેનુ' મન પ્રભુજીમાં વસ્તુ, માગે નહિ પ્રભુ પાસે કશું, નક્રિયા અર્ણવ મળવા જાય, એમ ભક્ત પ્રભુ સન્મુખ થાય; ઉદ્ધારે આત્માને તેહ, પુનઃ ભવમાં ન ધરે દેહ. જે આત્મા ઉદ્ધારે નહીં, આત્મઘાતિ તે જાણા સહી; નિર્જન જળમાં ખુડે જાણુ, તેને તારી શકશે કાણુ, આપતણા તારક છે આપ, અન્યથકી ન ટળે પરિતાપ; તરવાનાં સાધન ો કરે, તા તે ભવસાગરને તરે. જનકાદિક વેત્તા જન થયા, તે ભવસાગરને તરિ ગયા; પુણ્યતણું સાધન સતકર્મ, પાપતણું તા કહે વિકર્મ. સત્કર્મે જન સુખિયા થાય, પાપ કરે તે બહુ પીડાય;
૧૪
૧૫
૧૨
૧૩
૨
૧૭
૧૨
Scanned by CamScanner
Page #100
--------------------------------------------------------------------------
________________
'મહારાં માટે તરવા કરો ઉપાય, પ્રીતે આરાધ જગરાય.
( ૧૯ કરે ભક્તકૃત રણને મડ, માટે તે છે શ્રી રણછોડ, નિરાકાર વિભુ એક સદાય, લીલાથી સાકારજ થાય. ૨૦ નટની પિઠ ભવિને ભૂપ, એક અનેક ધરે છે રૂ૫; અનેક રૂપ ભજે બહુ લેક, છોટમ એક ભજે જન કેક. ૨૧
સસા સુખને ત્રણ્ય પ્રકાર, તેમાં મેક્ષસુખ કહે છે સાર; પહિલું મર્યલોક સુખ કહે, બીજુ દેવલોકનું લો ૧ : બાજુ મોક્ષતણું સુખ સહી, તેમાં કાંઈ બાધક છે નહીં; મત્સ્યકનું સુખ છે જેહ, દુખે ગ્રસ્ત થયું છે તેહ. ૨ - સુખ પાછળ દુઃખ ચાલ્યું જાય, તેમાં ખટ ઉમી દુઃખ થાય; -ભૂખ તરસ શેક ને મોહ, જરા મરણ એ ખટ સંદેહ. ૩ એ ખટ ઉમનાં દુઃખ કહે, દેહવંત પરવશ થઈ સહે; રોગથકી જન બહ પીડાય, અસાધ્યને નવ થાય ઉપાય. ૪ કામ ક્રોધ લેભ મ ગ, હર્ષસહિત ખટ શત્રુ સર્વ શરીરમાં એ કરી પ્રવેશ, મતિ વિવેકને ટાળે દેશ. ૫ મિત્ર થઈ આત્માના એહ, કામ કરે શત્રુ થઈ તેહ જેને વિષય અતીશે ગમે, ભમાવેલ તે આત્મા ભમે. ૬. જૂઠાને માની લે સાચ. ૩૫ જાણી લે જેમ કાચ; સ્વભાવથી મન ચંચળ કળે, તેમાં ખટ શત્રુ જઈ મળે. પાપ મરથ ઉપજે ઘણા, જેવા થાય સાપના કણા; અતિ આરંભ કરે છે સાય, ભાવી બંધ ન દેખે કાય; વળી નડે ખટ ભાવ વિકાર, દેહવતને દુખ અપાર; જન્મ સ્થિતિ વૃદ્ધી પરિણાય છે. હિના ખટ એનો નામ. ૯
Scanned by CamScanner
Page #101
--------------------------------------------------------------------------
________________
अविनाशी सुख विषे. ખટ વિકાર દેહના થાય, એ પણ દુઃખરૂપ કહેવાય; વેઠે ત્રિવિધ તાપ તનુ માન, મૂર્ખ તેય ન તજે અભિમાન. ૧૦ તન મનને દુઃખ જે જે થાય, આધ્યાત્મ તાપ પહિલે કહેવાય; ભૂત અને સૈતિકથી જેહ, બને આધિભૌતિક દુઃખ તેહ. ૧૧ દેવકેપથી દુઃખ જે હોય, આધિદૈવિક ત્રીજુ સેય; એ ત્રય દુઃખ તે ત્રિવિધ તાપ, પામે તેજ કરે જે પાપ. ૧૨ માટે મત્યેક સુખ જેહ, દુઃખે ગ્રસ્ત થયેલું તે; એવું જાણે છે જન કેય, દેવલેક સુખ ઇચછે સેય. ૧૩ દેવકનું સુખ કહેવાય, દુઃખવડે તે ગ્રસ્ત ન થાય; સુખ લેભી જન જે જે હોય, દેવલેક સુખ ઈએ સોય. ૧૪ કરે ઉપાસના દેવતણું, યાગ વિષે ધન ખરચે ઘણું; અંતે દેવલોકમાં જાય, દેવતણ પામે તે કાય. દિવ્ય નારિયેને ત્યાં વરે, વન ઉપવનમાં સુખમાં ફરે, - અમૃત પી આનંદી થાય, મદથી મત્ત રહે નિજ કાય.
અહિં જે પુણ્ય કરેલું હોય, જાઈ ભગવે સ્વર્ગ સંય; પુણ્ય ક્ષીણ થાય છે જદા, મર્યલોકમાં પાડે તદા. સુખની આશા અધિકી ધરે, જીવ કર્મ વશ તે શું કરે એમ ઉભયલક સુખ જેહ, અંતે નાશ થાય છે તેહ, એવું જાણે છે જન કાય, અવિનાશી સુખ ઈછે સેય; કહ્યું મોક્ષસુખ ત્રીજું તેહ, વેદ કહે અવિનાશી એહ. ૧૯ કરી પુણ્ય બ્રહ્માપણુ કરે, મનમાં ફળ આશા નવ ધરે, મર્ચે દેવલોક સુખ જેહ, સવને પણ ઈરછે નહિ તેહ. ૨૦ કરે બંધ પાપનાં દ્વાર, ભવસાગર તરવા નિર્ધાર ભૂમી સ્વર્ગત રાજ, તેપણ તે ઈ છે શા કાજ
Scanned by CamScanner
Page #102
--------------------------------------------------------------------------
________________
अक्षरमाळा. મનમાં મુક્ત થવાની આશ, નિત્ય કરે છે બ્રહ્મ ઉપાસ, એવા નર વિરલા જગમાંય, ભરમ્યા તે ભવ તરે ન કાંય. રર અપાર મેક્ષતણું સુખ હય, બ્રહ્માનંદ કહે છે સેય; મહાભક્ત પ્રભુજીને જેહ, ઇટમ તે સુખ પામે તેહ ૨૩ |
મુnત્મા વિષે. હહા હરિના ભકતે હોય, મહા મોક્ષ સુખ પામે સોય બીજા ભવમાં ભટકયાં કરે, ચોરાશી લખ તનમાં ફરે. - ૧ વારંવાર ધરે અવતાર, ખાય પાપથી જમના માર; પ્રભુના ભક્ત હાય જગ માંય, પ્રભુ અપરાધ કરે નહિ કાંય. ૨ મુક્ત પાપથી તે નર થાય, જીવનમુક્ત નરો કહેવાય; તજી દેહ બ્રહ્મમાં જશે, વિદેહ મુક્ત તતક્ષણ થશે. ૩ ભક્ત અભક્ત સમાન જણાય, સર્વ કામ કરતા દેખાય છે? પણ એમાં છે અંતર ઘણો, જ્યામ ભૂચર ખેચરમાં ભણે. ૪.
જ્યારે દિશ લાગે લાય, ત્યારે ખેચર ઉડી જાય; ભૂચર રહે ભૂમિ છે ત્યાંય, બળી જાય છે પાવક માંય. ૫ કર્મ બંધના ભક્ત ન કરે, માટે ભવદુઃખને તે તરે ઘરમાં રહી કરે ઘરકામ, પણ અંતરમાં પ્રભુનું નામ, જનકાદિક બહ રાજા થયા, વસિષ્ઠાદિ ત્રાષિજન બહુ કહ્ય' કરતા બ્રહ્મ ઉપાસના એહ, જ્ઞાની ભક્ત ગણાયા તેહ. છે સુકૃત જ્ઞાની કરે સદાય, ફળ આશામાં નવ બંધાય; આત્મા પાપમુક્ત જ્યમ થાય, એ જ્ઞાની કરે ઉપાય. ૮ પાપકર્મ અજ્ઞાની કરે, બહ આસક્તી તેમાં ધરે; છે. જ્ઞાની અજ્ઞાનીમાં ભેદ જાણે જે જન જાણે વેદ,
નારી જ્યમ હાર્ય, જ્ઞાનીમાં વિચારે છે સેય;
Scanned by CamScanner
Page #103
--------------------------------------------------------------------------
________________
मुक्तात्मा विषे.
૭૯. સત્ય ન ચૂકે મનથી જેમ, ભવમાં વિચરે જ્ઞાની તેમ. જીપત્રાદિક ભેળા રમે, પણ અંતરમાં ઈશ્વર ગમે; વાહન ઉપર બેસી ફરે, વસ્ત્રાભૂષણ અને ધરે. , ૧૧ પણ તેમાં આસક્ત ન થાય, અંતરમાં વાહાલે જગરાય; ભક્ત ચતુવિધ જગમાં હય, ગીતામાં વણ્ય છે સેય. ૧૨ આ ભક્ત પહેલે કહેવાય, દુઃખ ટાળવા પ્રભુને ગાય; સુખ વેળાએ પ્રભુને તજે, ધર્મ બ્રહ્મ સમજે નહિ રજે. ૧૩ બીજે જિજ્ઞાસુ કહેવાય, ઈરછા પ્રભુ ભજવાની થાય; આચારજ પાસે જઈ જેહ, પામે બ્રહ્મજ્ઞાનને તેહ. અર્થાથી ત્રીજે નીપજે, તે ધન કાજે પ્રભુને ભજે; માગ્યું ધન પ્રભુ આપે જદા, વીસારે છે પ્રભુને તદા. ૧૫ ચા ભક્ત જ્ઞાની જન હોય, પ્રભુ જાણી આરાધે સેય; માયા ને માયી ગુણ જેહ, વિવેકથી સમજે છે તેહ. ક્લેિશી ગુણ માયાના સહુ, ઈશ્વર ગુણ આનંદી બહ; એવું જાણી ઈશ્વર ભજે, કલેશવંતને મનથી તજે. માટે જ્ઞાની ચેાથે શ્રેષ્ઠ, બીજા ભક્ત કહ્યા કનિષ; ઈશ્વરની ઈશ્વરતા લહી, ભજે ઈશને તે જન સહી. ' માટે જ્ઞાનીને મહિમાય, પુણ્યવંત નર જ્ઞાની થાય; અનંત ફળ ભકિતનું કહે, સઘળું સત્ય ભક્તિમાં રહે. સાચા ભક્ત વિરલા જગમાંય, બહુમાં પાખંડેની છાંય સાચો ભક્ત હોય તે તરે, જાઠા રાસી લખ ફરે. ૨૦
, માટે સત્ય ભક્ત જન થાઓ, જગકર્તાનાં કીર્તન ગાઓ - તેની કરા ભાવથી સેવ, ઇટમ સુખદાયક છે દેવ.
Scanned by CamScanner
Page #104
--------------------------------------------------------------------------
________________
વાળા.
લો . અક્ષરમાળા ગ્રંથમાં, વેદ ધર્મને સાર; શ્રુતિ રકૃતીને અર્થ લઈ, પ્રકટ કર્યો નિર્ધાર, વાત ધર્મની જાણવા, યોગ્ય આર્યને જેહ અક્ષરમાળા ગ્રંથમાં, કહિ સક્ષેપે તેહ શ્રદ્ધાથી જે જન સુણે, વળતી કરે વિચાર, ધર્મ અને પરબ્રહ્મનું, ઉપજે જ્ઞાન અપાર. કેાઈ શાણ શ્રદ્ધા ધરી, વાંચી વિચારે અર્થ ધર્મ બ્રહ્માના જ્ઞાનમાં, તે જન થાય સમર્થ. જીવ અને માયાત, છે પ્રભુકર્તા એક; તેણે નિજ ઈચ્છા વડે, રચના રચી અનેક. આરાધે તે દેવને, તે મુકિતફલ થાય છે ? ઇત્યાદિક આ ગ્રંથમાં, કો ધર્મ મેહિમાય. મૂળ ખરે આર્યો તણે, વેદધર્મ છે એક, ભેદ વાદિયાએ કર્યા, કલ્પી ભેદ અનેક. ભેદવાદની વારતા, સત્ય ન ગણશો કેય; ધર્મબ્રહ્મ બહુધા બકે, લડે પરસ્પર સોય. અક્ષરમાળા નામને, આ છે રૂડે ગ્રંથ; વેદા આશય કહો, નહિ કઈ લીધે પંથ. શરૂઆ ગુર્જર દેશમાં, છત્રાની પાસ; ગામ મલાતજ ગુણ ભર્યું, તેમાં કરૂં નિવાસ. સંવત વિકમરાયને ઓગણિસે છવ્વીસ ગ્રંથ રયે આ શ્રાવણે, સફલ કરે જગદીશ.
સમાસ
Scanned by CamScanner
Page #105
--------------------------------------------------------------------------
________________
ભારતીય બંધુઓને અપીલ. 'यस्मिन् जीवति जीवन्ति बहवः सतु जीवतु काकोऽपि किन कुरुते चंच्चा स्वोदर पूरणम् ॥
- હિતોપદેશ જે માણસના જીવવાથી ઘણા માણસનું જીવન ચાલે છે તે માણસ જીવતે રહે. નહિ તે કાગડે પણ ચાંચ વડે પોતાનું પેટ શું નથી ભરતો?”
ભાઈ સજજનેજાગ્રત થાવ! કાળ રાક્ષસ કરાલ ભૂખે પૂરપાટ ધસી આવે છે. આ વિકાળ દૈત્ય હમારાજ હજારે બધુઓનું હમણાં જ ભક્ષણ કરશે. ખબડદાર! જરા પણ વિલંબ થતાં હમારાં ભાઈભાંડુઓનું રૂધિર તે ચસચસાવી ચુશી જશે. અને હાડપીંજરવત્ તેઓ હેમારાજ રક્ષણના અભાવે હમારી ઉપર તિહણ કટાક્ષ ફેંકતાં, તથા હાયહાયના નિઃશ્વાસથી ઉષણ
વાળા વરસાવતા પ્રાણત્યાગ કરી દેશે. આવા નિરાશ્રીતની હાય - વરાળ ખરેખર આખા દેશને ધમકાવશે !
અરેરે! કેવું ભયંકર દ્રશ્ય!! દુષ્કાળ રૂપી કુર રાક્ષસે અવધી કરવા માંડી છે. ગુજરાત રૂપી નવ પલ્લવિત વાડીને તે ઉજજડ બંખ જેવું ભયંકર જંગલ કરી નાખે છે. તેનાં ગરી. બડાં બલબલ (નિરાશ્રીત) કળકળાટ કરી મૂકી પથ્થરવતું છાતીઓને પણ ચીરી નાંખે છે. આમ છતાં પણ તેમને
Scanned by CamScanner
Page #106
--------------------------------------------------------------------------
________________
કણ બેલીવિના રક્ષણે તેઓ તરફી તરફી મૃત્યુનું શરણ લે છે. સંત વિના કેણ સહાય કરે ! પ્રભુનાં એ હાલાં બાળ કને પ્રભુજ સહાય આપે, સંત પુરૂ એ પ્રભુનાજ સેવક છે પ્રભુની આજ્ઞાથી તેઓજ સહાય કરવા એગ્ય છે, એટલાજ માટે હે, આર્ય સંતે ! જાગ્રત થાવ!
શાસ્ત્ર કહે છે કે અધર્મની વૃદ્ધિ થતાં પરિણામે દાખલ આવી પડે છે. દુષ્કાળ, રોગ, જંગલી અને ઝેરી પ્રાણીઓને ત્રાસ એ સર્વ અધર્મનું ફળ છે. પરમાત્માને એમાં શો હેતુ હશે? મનુષ્ય અજ્ઞાનતાને લીધે ધર્મને બદલે પાપ કરે એટ. લામાં આવું ભયંકર ફળ શેભે? કદાપિ નહિ ! પરંતુ એજ શાસ્ત્ર કહે છે કે દુખ એ પણ સુખનું સાધન છે. દુઃખજ સુખ આપશે અને દુઃખ પ્રાણ પણ લેશે! દુઃખ એ પણ મહા અજબ ચીજ છે ! વિકાળ કાળ દુઃખજ દેવા આવે છે, અરે, આપણને ખેદાન મેદાન કરવા આવે છે. તે ગબ્રાહ્મણને પણ ત્રાસજનક રીતે સંહાર કરશે તે બીજાને શે આશરે ! છતાં આ વિકાળ રાક્ષસને છતાય તે તેજ સુખ આપશે!
દુકાળ રૂપી રાક્ષસને છતાય તે તે સુખ આપશે. એ શબ્દોથી ભડકવાનું કારણ નથી. રાક્ષસે તે હાર્યાજ વળે છે, વાર્યા નથી વળતા ! આ સિદ્ધાન્તની ખાત્રી કરવી હોય તે મેદાનમાં આવે! દુષ્કાળ રૂપી રાક્ષસની ચોટમાંથી હું મારા ભાંડુઓને ખેંચી લે અને બદલામાં હેના હેમાં
Scanned by CamScanner
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૩ )
ફાચટા મારા! નિડર રહેા ! રાક્ષસ કરતાં હમારામાં સહસ્ર ઘણું ખળ છે, તે માટે વિશ્વાસ રાખેા અને યુદ્ધ કરશે 1 આ વિશ્વાસે ઇશ્વરી ખળ પણ હમારામાં આવશે ! રાક્ષસ તતજ પરાજય પામી ત્હમારૂ જ શરણ લેશે 1 સર્વત્ર આનંદ આનંદની હેલી થશે. જો હમે હમારાજ મળ માટે અવિશ્વાસુ રહી, ભીરૂ મની કર્તવ્ય વિમુખ થશે તે તે ખરેખર સત્યાનાશજ વળી જવાનુ ! દેવ કૈપ પૂરા થવાના ! !
દૈવ કાપ એ શું? એનું જ નામ ઈશ્વરી કાપ? ઇશ્વરની આજ્ઞાનું ઉઘન કરવાથીજ દુષ્કાળ રૂપી રાક્ષસ ધસી આવે છે ! હજી તે ધસ્યા આવે છે તેજ સૂચવે છે કે હજી સમય છે ! છતાં ભીરૂ અન્યા તે સંહાર થવાનાજ, દેવ તેજ દૈત્ય બનવાના ! દૈત્યને દેવ મનાવવા માટે દયા, દાન અને પ્રેમ જોઇએ. આ ઢયા દાન અને પ્રેમ તે બીજા કોઈ માટે નહિ પણ હુમારાજ ભાંડુ માટે જોઇએ છીએ.
મધુએ ! સહન કરવું એમાંજ સાધુતા છે! સુખીને તા સહન કરવાનું હાયે ક્યાંથી ? પરંતુ સુખી પણુ સહુન કરતાં શીખે તાજ રાક્ષસ જીતાય. દુઃખીને તે દુઃખ સહન કરવાનુ છેજ, પરંતુ સુખીએ બીજાના દુઃખે દુઃખી થઈ તથા દુ:ખીને પાતાના સુખના ભાગીદાર બનાવી સહન કરવાનુ છે. આમ કરે તેજ સાધુ! સાથું જગતનું કલ્યાણ કરે તે ભાનુ નામ !
સાધુની સાધુતા એટલામાંજ નથી સમાતી! દુઃખી પણ
Scanned by CamScanner
.
Page #108
--------------------------------------------------------------------------
________________
સાધ થઈ શકે છે. અરે સાધુના પણ સાધુ થઈ શકે છે! દાખીને દ:ખ તે સહન કરવાનું છે જ પરંતુ એટલી જ સહનશીલતાથી સતિષ પામવાને નથી! દુખી પણ બીજાના દુઃખે દુઃખી થઈ તેના દુઃખમાં ભાગ પડાવી આનંદ માણે તેમાંજ ખરી સાધુતા છે આ સાધુતા વડેજ જગતનાં દુઃખ ટળી શકે છે! ભાગવતમાં વર્ણવેલા ભરતવંશીય રતિદેવ રાજા પોતાના રાજ્યમાં દુષ્કાળ પડવાથી પિતાનું સર્વસ્વ આપી દઈ જાતે ઉપવાસી રહેતું હતું ! રાજા છતાં પણ તે શું ખાય? પરના રક્ષણ માટે તેને પિતાના દેહની કાંઈ પણ પરવાહ નહતી. એક વખત
ઘણા દિવસે અડધો રેટ અને પાણી મળી આવતાં અને - તેને ગ્રાસ કરવાની તૈયારી કરતાં જ તેની આગળ ઉપરા
ઉપરી ભુખ્યા ભિક્ષુકે આવી ચઢયા તેમને તે પણ આપી દીધું! - વળી એટલામાં કઈ તરસ્ય આવ્યે તે તેને પણ પતે તૃષાતુર રહી પાણી આપી દીધું!! આમ આપતાં આપતાં આનદમાં આવી રતિદેવે કહ્યું કે, મહારે નથી જોઈતી અષ્ટ સિદ્ધિ કે નથી જોઈત મોક્ષ! સર્વ જગતમાં દુઃખ મહારામાં આવે અને જગત સુખી થાય તેવું જોઈએ છીએ. આથીજ મારી ભૂખ અને તરસ જતી રહેશે! આનું નામ તે દયા પ્રેમ અને દાન ! આવા દાનના પ્રતાપે જ દુષ્કાળ રૂપી રાક્ષસ માર્યો જાય છે. ભારતનું અવિચળ ગરવ આ દાનના પ્રતાપજ
સુરક્ષીત છે ! * આર્યો! આવા સાધુઓ બને ! દાન કરો! દયાળુ બન
સર્વ દુઃખી પ્રત્યે પ્રેમી બને. આમ નહિ કરો તે વિપરીત જ
દયાળુ બને :
Scanned by CamScanner
Page #109
--------------------------------------------------------------------------
________________
થવાનું. હમારામાં દયા અને દાનશીલતા હશે તે તે ન્હમારા
ખી બંધુઓમાં પણ આવશે, એટલે દુઃખને નાશ થવાનેજ ! આમ નહિ બને તે દુઃખી મનુષ્ય કરૂણ રહીત થઈ જશે. ભૂખે મનુષ્ય પુત્ર સહીત સ્ત્રીને પણ તજી દે છે, ભૂખી સર્પણ પિતાનાં ઈડિને પણ ખાઈ જાય છે. ભૂખે શું પાપ . ને કરે? ભૂખથી ક્ષીણ થયેલામાં કરૂણા કયાંથી રહે? કરૂણાને નાશ થતાં સર્વત્ર નાશ થવાને! માટે બંધુએ જાગૃત થાવ ! જાગૃત થાવ ! મારિન સ્થિત શાન્તસ્થ વાસના
तृषितस्य चपानीयं क्षुधितस्य च भोजनम् ।। દુષ્કાળ રૂપી રાક્ષસના કેપથી રેગી થયેલા મનુષ્યને સૂવાનું આપ–દવા આપો. દુષ્ટના પંજામાંથી છટકી નાશી આવેલા થાકેલા મનુષ્યને આસન આપે તરસ્યાને પાણી પાવ અને - ભૂખ્યાને ભેજન આપો. હે દાનવીરેઆમ આપવાથી, - ૬ખીને સહાય કરવાથી કદી પણ ખૂટી પડવાનું નથી ! સાધુ : પુરૂષના ઘરમાંથી અન્ન, ભૂમી, પાણી અને પ્રીય વાકય કહી પણ ખૂટતાં નથી. દાનથી તે તેની વૃદ્ધિ થતી રહેશે. સાધતા એજ જગતનું ઐશ્વર્યા છે. આ દાનવીરો! દુષ્કાળ હાલમાં ભારત ભૂમી પર ચઢી આવ્યો છે! તેના થોડા ઘણા પટાવતે તે આ દેશમાં આપણી નિર્બળતેને લાભ લઈ કાયમના સ્થાન કરી રહ્યા છે, તેમાં આ ખાસ હજુરની સ્વારીના સમાચાર સાંભળી ભારત ભૂમી ખળભળી રહી છે. સર્વત્ર આર્ત સ્વરે કાનને બહેર મારી નાખે છે. દ્રશ્ય
Scanned by CamScanner
Page #110
--------------------------------------------------------------------------
________________
( }) ભયંકર છે ! આમાં પણુ ગુજરાત-કાઠિયાવાડ પરની સ્વારી તે અનાવૃષ્ટિના લાભ મળવાથી વધુ ભયંકર થઇ પડશે. કાઠિયાવા ખેડા જીલ્લા, અમદાવાદ જીલ્લા, પચમહાલ વિગેરે ફળદ્રુપ પ્રદેશે! પણ વેરાન થઈ પડયા છે. ના. સરકાર તેમજ શ્રીમત આ દુઃખના નિવારણ માટે ચિંતાતુર અન્યા છે. આ સર્વે ચાગ્ય હાઇ તે થશે . પરંતુ:—
આબરૂદાર નિરાશ્રીતેાને ન ભુલી જવાય તેની ખાસ સભાળ રાખવાની છે.
કુલવાન કુંટુબેના કરૂણાજનક અવાજ પરાપકારાર્થે નીકબેલી અનાથાશ્રમ જેવી સંસ્થાઓ સુખી કદાપિ પણ પહેાંચી શકશે નહિ. તેઓ તા બિચારા નશીખ પર હાથ દઈ પોતાના ઘરની ચાર ભીંતા વચ્ચેજ ઝુરી ઝુરી મરવાના ! આવાં માતાપિતા પોતાનુ જ રક્ષણ ન કરી શકે તેા બિચારાં અવાચ્ચ ન્હાનાં માળકાનુ કાણુ રક્ષક ! ચઢતી પડતી સર્વની હાય છે, તે એક વખતનાં ગર્ભશ્રીમત કુટુ એ જે અત્યારે અન વજ્ર વગર તરફડે છે તેમને સહાય કરવી એ સર્વ કાઈની ફરજ છે. આવાંને શેાધીને તેમના કુલ ધર્મ અને આબરૂનું રક્ષણ કરીને ગુપ્તપણે તેમના રક્ષક બનવું, જગતની નજરથી દૂર રહી તરફડતાં આ નિરાશ્રીતીને સહાય
Scanned by CamScanner
Page #111
--------------------------------------------------------------------------
________________
( ૭ )
કરવી એ પરમપૂન્યનું કામ છે. આવાં આામદાર નિરાશ્રીતેાના રક્ષણ માટેજ હાલ નડિયાદમાં એક
હિંદુ નિરાશ્રીત ફડ
કાઢવામાં આવ્યું છે. આ કુંડમાંથી મામદાર કુટુંબનાં નિરાશ્રીતને કે જે ગુપ્ત રીતે નિર્ધનતાનું દુઃખ સહન કરતાં હોય, તેમની શેાધ કરી તેમને અન્ન વસ્ર અને દવા આદિની ગુપ્ત સહાય આપવામાં આવે છે. સહાય હાલમાં બસે ( ૨૦૦) ઉપરાંત માણસેાને આપવામાં । આ પ્રકારની આવે છે. ગામેગામ અને ખુણે ખાંચરે જ્યાં ત્યાં આવ્યું નિરાધારાને પાતાનાં ખાળ બચ્ચાં સહીત ભૂખનાં માર્યા ૪લ્પાંત કરતાં કાણું નથી સાંભળ્યાં ? હુજારા એવાં નિરાશ્રીતા છે કે જેની હૃદય દ્રાવક સ્થિતિની કલ્પના કરતાં કંપારી ફ્રુટે છે. આ સર્વને બચાવવા માટા ફંડની અનિવાર્ય અગત્ય છે. દાનવીરા ! શું આપને આ દયાજનક દ્રશ્ય જોતાં યા નહિ આવે ? ખરેખર! આપનું હૃદય પીગળવુંજ જોઇએ, અને તેમાંથી દયાનુ પવીત્ર ઝરણું વહેવું જોઈએ. આ ઝરણુ આપણા કંગાળ બંધુઓને અમૃત પાન કરાવી સજીવન કરતુ' જોઇ આપના આત્મા કેવા શાન્ત થશે ! પરમાત્માની કૃપાના પણ આપ કેવા મહત્ ભાગી થશે। । બધુ ! પરમાત્માની કૃપાના પાત્ર અને અને અન્ય બંધુઓને મનાવે, આપનાજ ભાંડુઓને મૃત્યુના કરાલ મુખમાંથી છેડાવી પ્રાણદાતા અનેા ! આવા નિરાધારાના આધાર થવું એનાથી શ્રેષ્ઠ એક પશુ ઇશ્વર
.
Scanned by CamScanner
Page #112
--------------------------------------------------------------------------
________________ પૂજન નથી. આ૫ ઈશ્વરના સાચા પૂજારી બની પૂર્વજોના , અને ઉચ્ચ ચારિત્રના આદર્શને વધુ ઉજવળ બનાવે. નડીઆદના હિદ નિરાશ્રીત ફંડને હૃષ્ટ પુષ્ટ કરવા માટે તન મન ધનથી સહાય આપે. આપની સહાયથીજ સેંકડે કુલવાન કુટુંબન રક્ષણ થશે અને તેઓ અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપશે કે જેના આવવાથી ઘણા મનુષ્યનું જીવન ચાલે છે તે ઘણું છે. શ્રી નડીઆદ હિન્દ નિરાશ્રીત ફકને હીસાબ પ્રત્યેક ઈગ્રેજી માસની શરૂઆતમાં પ્રગટ કરવામાં આવે છે. જેમાં ચાર આના અને વધુ દાન આપનાર ગૃહસ્થોનાં નામ બહાર પાડવામાં આવે છે. લી. સેવકે, તા. 1-9-11. ચંદુલાલ નંદલાલ દેસાઈ મુળજીભાઈ હરીવલવદાસ કાસરવાળા સેક્રેટરીએ-હિન્દુ નિરાશ્રીત ફક-નડીઆદ Scanned by CamScanner