________________
વાર પ્રજય વિષે - નિત્ય પ્રલય પહિલે કહેવાય, જન્મેલા જન તેમાં જય - નિત્યે ચોરાશી લેખ દેહ, જન્મેલા વણસે છે એહ. ૨ | મોતતણે છે એ માર, તેપણુ પળ નવ કરે વિચાર,
બીજે બ્રાહ્ય પ્રલય કેહેવાય, બ્રહ્માના દિન પૂરે થાય. રાયન કરે બ્રહ્માજી જા, નાશ ત્રિકી પામે તદા -
છો ધમધર્મ સમેત, વિયિતનુમાં જઈ રહે અચેત. જન્યપ્રલય ત્રીજે કહેવાય, પ્રકૃતિ આદિ ઉપજેલાં જાય; - બ્રહ્માદિક સ્થાવર લગ દેહ જાયે જન્યપ્રલયમાં તેહ.
સર્વ મૂળતને નાશ, છેલે એક રહે અવિનાશ મહાપ્રલય છે એનું નામ, જેમાં રહે એકલે રામ.. આત્યંતિક ચોથે લય જેહ, જ્ઞાનવંત નર પામે તે; ચગભક્તિ આદિક જે કરે, પ્રભુપદમાં તે નર સંચરે. જીભ બ્રામાં એકજ થાય, આત્યંતિક લય તે કહેવાય, મેક્ષ નામ તેને મુનિ કહે, ભેદવાદી જન ભેદજ ગ્રહે. ચાર પ્રકારે સહુ લય થાય, મેટો મહાપ્રલય કહેવાય માટે વિસ્તારી તે કહ, સભ્ય અને સાંભળજે સહજ સત્વહીન સહ પ્રાણ થાય, મહાપ્રલય સાથે જ ગરાય ૪. પ્રથમ પવનને આજ્ઞા કરે, તે બ્રહ્માંડ વિષે બહુ ફરે.
થળ ઉરાડ પાડે ઝાર્ડ, વકર્યો વાયુ કરે અનાડી લેકચક્ષુમાં ધૂળ ભરાય, ધનુધર આકુળ વ્યાકુળ થાય. વોયુકેરા ઘર્ષણ વડે, પ્રકટે અગી તે બહુ નડે. બારે સૂરજ સાથે તપે, તાપે સ્થળચર જલચર ખપે. પૃથ્વી ઉપરનું જળ જેહ, સૂર્યકિરણ ખેંચી લે તે બલ છાણું જેવું હોય, થાયે તદ્ધત પૃથ્વી સોય.
Scanned by CamScanner