Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 162
________________ ૧૩૭ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૧-૩૨ અવતરણિકા : यदाऽस्य क्षयोऽभिमतः तदोपदर्शयन्नाह - અવતરણિકા :આરોગપ્રભૂત ભાવમલનો ક્ષય જે કાળે અભિમત છે તેને તે કાળને, બતાવતાં ગ્રંથકાર કહે છે – ‘તાપર્શયસાદ ના સ્થાને ‘તદુપયન્નાદ' પાઠ હોવો જોઈએ. બ્લોક : चरमे पुद्गलावर्ते, क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ।।३१।। અન્વયાર્થ : ઘ=અને વર પુત્રિાવર્તે ચરમપુદ્ગલપરાવર્તમાં મ0=આલોકપ્રભૂત ભાવમલનો ક્ષય =ક્ષય ૩૫પદd= ઉપપન્ન થાય છે વત: =જે કારણથી તત્ર ત્યાં=શરમાવર્તમાં આવશ્યમાણ નીવાના નક્ષત્રજીવોનું લક્ષણ રાહત—કહેવાયું છે. li૩૧II શ્લોકાર્ય : ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રભૂત ભાવમલનો ક્ષય ઉપપન્ન થાય છે; જે કારણથી ચરમાવર્તમાં વક્ષ્યમાણ જીવોનું લક્ષણ કહેવાયું છે. ll૩૧II ટીકા:__'चरमे पुद्गलावर्ते' यथोदितलक्षणे 'क्षयश्चास्योपपद्यते' भावमलस्य, 'जीवानां लक्षणं' 'तत्र'=चरमे पुद्गलावर्ते, 'यत एतदुदाहृतं' वक्ष्यमाणमिति ।।३१।। ટીકાર્ય : વરને પુત્રાવર્તે'..... વણ્યમાછrfમતિ . અને યથોદિત લક્ષણવાળા=શ્લોક-૨૪માં કહેલા લક્ષણવાળા, ચરમપુદ્ગલપરાવર્તનમાં આનો ભાવમલનો-પ્રભૂત ભાવમલનો, ક્ષય ઉપપન્ન થાય છે; જે કારણથી ત્યાં ચરમપુદ્ગલાવતમાં, આ=વસ્થમાણ, જીવોનું લક્ષણ કહેવાયું છે. ‘તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. 1૩૧il અવતરણિકા :यदुदाहृतं तदभिधातुमाह -

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218