SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૧-૩૨ અવતરણિકા : यदाऽस्य क्षयोऽभिमतः तदोपदर्शयन्नाह - અવતરણિકા :આરોગપ્રભૂત ભાવમલનો ક્ષય જે કાળે અભિમત છે તેને તે કાળને, બતાવતાં ગ્રંથકાર કહે છે – ‘તાપર્શયસાદ ના સ્થાને ‘તદુપયન્નાદ' પાઠ હોવો જોઈએ. બ્લોક : चरमे पुद्गलावर्ते, क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ।।३१।। અન્વયાર્થ : ઘ=અને વર પુત્રિાવર્તે ચરમપુદ્ગલપરાવર્તમાં મ0=આલોકપ્રભૂત ભાવમલનો ક્ષય =ક્ષય ૩૫પદd= ઉપપન્ન થાય છે વત: =જે કારણથી તત્ર ત્યાં=શરમાવર્તમાં આવશ્યમાણ નીવાના નક્ષત્રજીવોનું લક્ષણ રાહત—કહેવાયું છે. li૩૧II શ્લોકાર્ય : ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રભૂત ભાવમલનો ક્ષય ઉપપન્ન થાય છે; જે કારણથી ચરમાવર્તમાં વક્ષ્યમાણ જીવોનું લક્ષણ કહેવાયું છે. ll૩૧II ટીકા:__'चरमे पुद्गलावर्ते' यथोदितलक्षणे 'क्षयश्चास्योपपद्यते' भावमलस्य, 'जीवानां लक्षणं' 'तत्र'=चरमे पुद्गलावर्ते, 'यत एतदुदाहृतं' वक्ष्यमाणमिति ।।३१।। ટીકાર્ય : વરને પુત્રાવર્તે'..... વણ્યમાછrfમતિ . અને યથોદિત લક્ષણવાળા=શ્લોક-૨૪માં કહેલા લક્ષણવાળા, ચરમપુદ્ગલપરાવર્તનમાં આનો ભાવમલનો-પ્રભૂત ભાવમલનો, ક્ષય ઉપપન્ન થાય છે; જે કારણથી ત્યાં ચરમપુદ્ગલાવતમાં, આ=વસ્થમાણ, જીવોનું લક્ષણ કહેવાયું છે. ‘તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. 1૩૧il અવતરણિકા :यदुदाहृतं तदभिधातुमाह -
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy