Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 169
________________ ૧૪૪ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-રૂપ અવતરણિકા : एतदपि यनिमित्तं तदभिधातुमाह - અવતરણિતાર્થ : આ પણ અવંચકત્રય પણ, જેના નિમિતે થાય છે, તેને તે નિમિત્તને, બતાવવા માટે કહે છે – શ્લોક : एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परमस्तथाभावमलाल्पता ।।३५।। અન્વયાર્થ: ઘ=અને તઆ=અવંચકત્રય સત્રમાિિનમિત્ત=સમ્પ્રણામાદિ નિમિત્તવાળો સમયે શાસ્ત્રમાં સ્થિત સ્થિત છે અને સ્થઆનો સસામાદિનો પરમ: હેતુ=પરમ હેતુ તથામાવનાન્યતા તે પ્રકારની ભાવમલની અલ્પતા છે. li૩પા. શ્લોકાર્ચ - અને આ અવંચકચય સાણામાદિ નિમિત્તવાળો શાસ્ત્રમાં સ્થિત છે, અને સાણામાદિનો પરમ હેતુ તે પ્રકારની ભાવમલની અલ્પતા છે. ||3| ટીકા - 'एतच्च' अवञ्चकत्रयं, एतच्चावञ्चकत्रयं, 'सत्प्रणामादिनिमित्तं' - साधुवन्दनादिनिमित्तमित्यर्थः 'समये स्थितं' - सिद्धान्ते प्रतिष्ठितम्, 'अस्य' सत्प्रणामादेः, 'हेतुश्च परमः' क इत्याह 'तथाभावमलाल्पता'-कर्मसम्बन्धयोग्यताल्पता, रत्नादिमलापगमे ज्योत्स्नादिप्रवृत्तिवदिति योगाचार्याः ।।३५ ।। ટીકાર્ય : da'=ગવખ્યત્ર, ... વોરા || અને આ=અવંચકત્રય, સટૂણામાદિ નિમિત્તવાળોઃ સાધુવંદનાદિ નિમિત્તવાળો, શાસ્ત્રમાં સ્થિત છે=સિદ્ધાંતમાં પ્રતિષ્ઠિત છે, અને આલોકસણામાદિનો પરમહેતુ કોણ છે? એથી કહે છે : તથા પ્રકારની ભાવમલની અલ્પતા છેકસતૂણામાદિમાં નિમિત્ત બને તેવા પ્રકારની કર્મસંબંધની યોગ્યતાની અલ્પતા છે, જેમ રત્નાદિના મલના અપગમમાં જ્યોત્સાદિની પ્રવૃત્તિ છે, એ પ્રમાણે યોગાચાર્યો કહે છે. ૩પા. ‘ત્મવિમતાપી' માં ‘' પદથી સુવર્ણનું ગ્રહણ કરવું. ‘સત્કાર' માં ‘દ' પદથી સપુરુષોનાં પૂજન, સત્કારનું ગ્રહણ કરવું. —પ્રવૃત્તવર્ધાત' માં ' પદથી સુવર્ણની કાંતિનું ગ્રહણ કરવું.

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218