________________
=
12
કે
ॐ नमोऽर्हद्भ्यः । एँ नमः ॥
उपधान विधि.
ઉપધાન એટલે શું ? મુનિ મહારાજાઓને સૂવ-સિદ્ધાંતના અભ્યાસની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જેમ ગોહન કરવાનું પરમાત્માએ સિદ્ધાંતેદ્વારા ફરમાવ્યું છે, અને તે આજ્ઞાનું આરાધન કરવાના અભિલાષી મુનિએ ગોદ્ધહન કરે છે, તે પ્રમાણે શ્રાવકેને માટે દેવવંદનમાં આવતા સૂત્રેને અંગે ઉપધાન વહન કરવાનું શાસ્ત્રકારે ફરમાવેલું છે. પ્રથમ અક્ષર માત્રથી તે તે સૂત્રો કંઠે કર્યા હોય અથવા અર્થ સહિત તેનું પરિજ્ઞાન મેળવ્યું હોયપરંતુ જેમ અનેક પ્રકારના મંત્ર સિદ્ધ કરવાને માટે તેના ક૯પ મુજબ અમુક તપસ્યા કરવી પડે છે, અમુક સ્થિતિમાં, અમુક સ્થળે અને અમુક આસને બેસવું પડે છે; અમુક સંખ્યામાં તે તે મંત્રને એકાગ્ર ચિતે જાપ કરે પડે છે, અને તે પ્રસંગે પ્રાપ્ત થતા ઉપ -ઉપસર્ગો સહન કરવા પડે છે ત્યારે તે મંત્ર સિદ્ધ થાય છે, અને પછી તેને યથાયોગ્ય ઉપયોગ કરી શકાય છે, તેમ નમસ્કારાદિ સૂરોને યથાયોગ્ય રીતે પ્રાપ્ત કરવા માટે અમુક તપસ્યા કરવી, અમુક