Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
View full book text
________________
વિસ્તૃત અનુક્રમણિકા
પર્વ પહેલું : શ્રી આદીશ્વર ચરિત્ર. ઢા રસનાં ચોવીશ તીર્થકરોનો સ્તુતિ–પ્રભુના તેર ભવમાંહેથી પહેલા ભવનું વર્ણન– ધનસાર્થવાહનો વસંતપુર જવાની તૈયારી-ધર્મઘોષ આચાર્યને સાથે જવા વિચાર–ધન સાર્થવાહ પાસે માગણી–મુનિના અચારનું સ્વરૂપ–સાથે ચાલવું-પ્રીમ ને વર્ષાઋતુનું વર્ણન-માર્ગમાં કરેલે પાર્વલેઓની દુ:ખદાયક સ્થિતિ-ધર્મઘોષ આચાર્યનું ધનને થયેલ સ્મરણ-સાર્થવાહનું સૂરિ સમીપે આવવુંતેણે દર્શાવેલ પશ્ચાત્તાપ -આચાર્યો કરેલ તેનું નિવારણ–વહોરવા આવવાનું આમંત્રણ–ધનશ્રેષ્ઠીએ કરેલ ઘતનું દાન-બોધિબીજની પ્રાપ્તિ-રાત્રિએ પુનઃ સૂરિ પામે ગમન–સૂરિએ આપેલી દેશના–દાનાદિ ચાર પ્રકારના ધર્મનું વર્ણન-દાનધર્મનું સવિશેષ વર્ણન–અભયદાન સંબંધે છેવોનું વર્ણન–સાર્થવાહનું સ્વસ્થાન ગમન-પડાવ ઉપાડો-ઈચ્છિત સ્થાને પહોંચવું-પ્રાંતે મરણ પામી બીજ ભવમાં ઉત્તરકક્ષેત્રમાં યુગલિક પુરુષપણે ઉપજવું-દશ પ્રકારના કલ્પવૃક્ષનું વર્ણન-ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થવું-ચોથે ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબળ નામે વિદ્યાધર–તેના પિતા શતબળ રાજાએ કરેલ સુઠ વિચારણા-પ્રાપ્ત થયેલ વિરાગ્ય-મહાબળનું રાજ્ય પર સ્થાપન-શતબળ રાજાએ લીધેલ દીક્ષા–તેમને સ્વર્ગગમન-મહાબળની રાજ્યસ્થિતિ-સ્વયંબદ્ધ મંત્રીને થયેલ હિતવિચાર-તેણે રાજાને કરેલ સભા સમક્ષ સદુપદેશ-તે સાંભળી સ ભિનમતિ નામના મંત્રીએ કરેલ તેનું ખંડન અને નાસ્તિક મતનું લંડન-સ્વયબદ્ધ મંત્રીએ કરેલ નાસ્તિક મતનું ખંડન- શતમતિ મંત્રીએ કરેલ ક્ષણિકવાદનું સ્થાપન-સ્વયંખ કરેલ તેનું ખંડન-મહામતિ મંત્રીએ કરેલ બાપાવાદનું સ્થાપન સ્વયં બુદ્ધે કરેલ તેનુ ખંડન-મહાબળ રાજાએ ઉઠાવેલ એગ્ય અવસર સંબંધી પ્રશ્નસ્વયંબ તેને કરેલ ખુલાસો_રાજાન પૂર્વપુરુષોને કહેલ ઇતિહાસ -રાજાનું એક માસાવશેષ આયુષ્ય-રાજાને તે જાણવાથી થયેલ ખેદ-તેનું નિવારણ-મહાબળ રાજાએ લીધેલ દીક્ષા-બીજ દેવલોકમાં લલિતાંગદેવપણે ઉપજવું (પાંચમો ભવ)દેવસ્થિતિનું વર્ણન-સ્વયંપ્રભાદેવીનું વર્ણન-તેનું આવી જવું–લલિતાંગદેવને થયેલ અતિ શેક સ્વયબુદ્ધ, મંત્રીનું તે જ વિમાનમાં દેવ થવું–તેણે લલિતાંગદેવને કરેલ ઉપદેશ-તેની થનારી દેવીના વર્તમાન ભવ (નિર્નામિકા)નું વર્ણન-તે ભવમાં તેણે સાંભળેલ મુનિદેશતા-મુનિએ કરેલ ચારે ગતિના દુ:ખનું વર્ણનતેણે લીધેલી દીક્ષા-તેનું સ્વયંપ્રભાદેવીપણે ઉપજવું-લલિતાંગદેવને થયેલાં વ્યવનચિહ્નો-તેનું ચવવુંમહાવિદેહ ક્ષેત્રમાં વજઘપણે ઉપજવું (છઠ્ઠો ભવ) સ્વયંપ્રભાદેવીનું શ્રીમતી થવું–તેની સાથેના પાણિગ્રહણ સંબંધી વૃત્તાંત-શ્રીમતી સહિત પોતાના રાજ્યમાં આવવું-રાજ્યલોમથી પુત્રે કરેલા વિષધૂમ્રથી થયેલ મરણ-ઉત્તરકુમાં યુગલિક (સાતમે ભવ) સૌધર્મે દેવતા (આઠમો ભવ)-મહાવિદેહ ક્ષેત્રમાં છવાનંદ વિદ્યપુત્ર (નવમો ભવ –તેના પાંચ મિત્રો-વ્યાધિગ્રસ્ત મુનિનું દેખવું–તેના યાધિનિવારણ માટે છ મિત્રોએ મળીને કરેલા પ્રયાસ-વ્યાધિનું નિવારણ-છ મિત્રોએ લીધેલ દીક્ષા–બારમા દેવલોકમાં ઉપજવું (દશમો ભવ)-મહાવિદેહમાં વજનાભ ચક્રવર્તી થવું (અગ્યારમો ભવ. તેના પિતા વજુસેન તીર્થકરની દીક્ષા-કેવળજ્ઞાન-દેશના-વજનાભ ચક્રીને થયેલ સદ્વિચાર–તેમણે લીધેલ. દીક્ષા-વસેત. તીર્થકરનું નિવણ-વજનાભાદિ મુનિઓને ઉત્પન્ન થયેલ લબ્ધિઓનું વર્ણન-વજનાભે કરેલ વીશસ્થાનકનું આરાધન-વીશ સ્થાનકનું વર્ણન-બાંધેલ તીર્થંકરપદ–સર્વાર્થસિદ્ધ વિમાને સર્વનું ઉપજવું, (બારમો ભવ)
પષ્ઠ ૧ થી ૪૧

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 346