Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 23
________________ આવશ્યકનિર્યુક્તિ અલ્પ આહાર કરનાર, અલ્પ બોલનાર, અલ્પ નિદ્રાવાળા અને અલ્પ ઉપધિ-ઉપકરણવાળા(સાધુ)ને દેવો પણ નમસ્કાર કરે છે. - પ્રતિક્રમણ - १२४४ आलोवणमालुंचन, वियडीकरणं च भावसोही य । आलोइयंमि आराहणा, अणालोइए भयणा ॥२४॥ અવલોકન (નિરીક્ષણ), આલુંચન (દોષ ઓળખવા), વિકટીકરણ (નાના-મોટાનું વિભાગીકરણ), ભાવશુદ્ધિ (નિવેદનપ્રાયશ્ચિત્ત) (આ ક્રમ છે.) આલોચન કરે તો આરાધના, અન્યથા ભજના. – કાઉસ્સગ્ગ – १५३४ पायसमा ऊसासा, कालपमाणेण हुंति नायव्वा । एयं कालपमाणं, उस्सग्गे णं तु नायव्वं ॥२५॥ કાલપ્રમાણથી એક પાદ જેટલો ઉચ્છવાસ જાણવો. આ કાયોત્સર્ગમાં કાળનું માપ જાણવું. १५४८ वासीचंदणकप्पो, जो मरणे जीविए य समसण्णो । देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥२६॥ જે કરવતથી છોલનારને પણ સુગંધ આપનાર ચંદન જેવો, જીવન-મરણમાં સમભાવવાળો, શરીર પર રાગ વિનાનો છે, તેને સાચો કાઉસ્સગ્ન હોય છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105