Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 70
________________ ૫૪ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા १०८० जीवाइभाववाओ, जो दिवेढाहिं णो खल विरुद्धो । बंधाइसाहगो तह, एत्थ इमो होइ तावो त्ति ॥८२॥ જીવાદિ તત્ત્વોની પ્રરૂપણા જે પ્રત્યક્ષ કે અન્ય આગમવચનની વિરુદ્ધ ન હોય અને બંધ-મોક્ષની સાધક હોય તે ધર્મની તાપપરીક્ષા છે. १९३ संतेसु वि भोगेसुं, नाभिस्संगो दढं अणुट्ठाणं । अत्थि अ परलोगंमि वि, पन्नं कसलाणबंधिमिणं ॥८॥ પરલોકમાં ભોગસામગ્રી મળવા છતાં રાગ ન થાય અને ધર્મકાર્ય નિશ્ચલપણે કરે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. ८७८ जीअं जोवणमिड्डी, पिअसंजोगाइ अत्थिर सव्वं । विसमखरमारुआहयकुसग्गजलबिंदुणा सरिसं ॥८४॥ આયુષ્ય, યૌવન, સમૃદ્ધિ, પ્રિયનો સંયોગ વગેરે બધું જ પવનના ઝપાટાથી સરી પડતા ઘાસની અણી પર બેઠેલાં પાણીના ટીપાં જેવું અસ્થિર છે. ८७९ विसया य दुक्खरूवा, चिंतायासबहुदुक्खसंजणणा। माइंदजालसरिसा, किंपागफलोवमा पावा ॥४५॥

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105