Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 72
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા શુભ ધ્યાનથી ધર્મ થાય અને શુભ ધ્યાન પ્રાયઃ કરીને શરીરની સ્વસ્થતા પર આધારિત છે. એટલે ધર્મને બાધા ન પહોંચે તે રીતે શરીરની સ્વસ્થતા માટે પ્રયત્ન કરવો. १६७५ इहरा छेवटुंमि, संघयणे थिरधिईए रहिअस्स । देहस्सऽसमाहिए, कत्तो सुहझाणभावो त्ति ? ॥१०॥ નહીં તો છેવટ્ટા સંઘયણમાં સ્થિરતા-વૃતિ રહિત જીવને શરીરની સ્વસ્થતા વિના શુભ ધ્યાન શી રીતે ટકે ? १३१९ वूढो गणहरसद्दो, गोअमपमुहेहिं पुरिससीहेहिं । जो तं ठवेहिं अपत्ते, जाणतो सो महापावो ॥११॥ ગૌતમસ્વામી વગેરે મહાપુરુષોએ જે ગણધરપદનું વહન કર્યું છે, તેને જાણીને અપાત્રને આપે, તે મહાપાપી છે. २० जो आयरेण पढमं, पव्वावेऊण नाणुपालेइ । सेहे सुत्तविहीए, सो पवयणपच्चणीओ त्ति ॥१२॥ જે ગુરુ પહેલાં પ્રયત્નપૂર્વક દીક્ષા આપીને પછી નૂતન દીક્ષિતનું શાસ્ત્રોક્ત વિધિથી અનુપાલન ન કરે, તે શાસનનો શત્રુ २१ अविकोविअपरमत्था, विरुद्धमिह परभवे असेवेत्ता । जं पावंति अणत्थं, सो खलु तप्पच्चओ सव्वो ॥१३॥

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105