Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 79
________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા श्रीवीरः श्रेयसे यस्य, चित्रं स्नेहदशाऽत्यये । सध्यानदीपोऽदिपिष्ट, जलसङ्गमविप्लवात् ॥१॥ જેમનો સપ્લાનરૂપી દીપક, રાગરૂપી તેલ ખૂટી જવા પર અને (જ્ઞાનરૂપી) પાણીનો સંગમ થવા પર વિશિષ્ટ રીતે પ્રકાશિત થયો, તેવા શ્રી વીરપ્રભુ અમારા કલ્યાણ માટે થાઓ. ९ अत्र क्रमात् प्रतिलिखेत्, मुखपटधर्मध्वजौ निषद्ये द्वे । पट्टककल्पत्रितये, संस्तारकोत्तरपट्टौ च दश ॥२॥ સવારે ક્રમસર મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા, ચોલપટ્ટો, ત્રણ કપડાં, સંથારો અને ઉત્તરપટ્ટો એમ ૧૦ વસ્તુનું પડિલેહણ કરવું. ११ सम्पातिमसत्त्वरजो-रेणूनां रक्षणाय मुखवस्त्रम् । वसतेः प्रमार्जनार्थं, मुखनासं तेन बध्नन्ति ॥३॥ સંપાતિમ જીવો અને રજ, અને ધૂળ મોઢામાં ન જાય તે માટે મુહપત્તિ છે. કાજો લેતી વખતે તેનાથી મોટું અને નાક બંધાય છે. १४ आदानत्वग्वर्तन-निक्षेपस्थाननिषदनादिकृते । पूर्वं प्रमार्जनार्थं, मुनिलिङ्गायेदमादेयम् ॥४॥ લેવું-મૂકવું, પડખું ફેરવવું, ઊભા થવું, બેસવું વગેરે વખતે પહેલાં પૂંજવા માટે અને સાધુના ચિહ્નરૂપે રજોહરણ રાખવાનું છે.

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105