Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 69
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા ૫૩ ९८० अइपरिणामगऽपरिणामगाण, पुण चित्तकम्मदोसेणं । अहिअंचिअविण्णेयं, दोसुदए ओसहसमाणं ॥७८॥ અતિપરિણામી કે અપરિણામીને તો વિચિત્ર કર્મદોષના કારણે છેદસૂત્રોથી અહિત જ થાય. રોગની શરૂઆતમાં ઔષધની જેમ. ९९४ आणागिज्झो अत्थो, आणाए चेव सो कहेयव्वो । दिलृतिअ दिलुता, कहणविहिविराहणा इहरा ॥७९॥ આજ્ઞાગ્રાહ્ય પદાર્થ આજ્ઞાથી કહેવો અને યુક્તિસિદ્ધ પદાર્થ યુક્તિથી કહેવો. અન્યથા દેશનાની વિધિનો ભંગ છે. १०२१ पाणवहाईआणं, पावट्ठाणाण जो उ पडिसेहो । झाणज्झयणाईणं, जो अविही एस धम्मकसो ॥८०॥ પ્રાણાતિપાતાદિ પાપસ્થાનોનો પ્રતિષેધ અને ધ્યાનઅધ્યયનાદિનું જે વિધાન, તે ધર્મની કષપરીક્ષા છે. १०२२ बज्झाणुट्ठाणेणं, जेण न बाहिज्जई तयं नियमा । संभवइ अ परिसुद्धं, सो उण धम्ममि छेउ त्ति ॥८१॥ જે બાહ્ય અનુષ્ઠાનથી તે વિધિ-નિષેધ બાધિત ન જ થાય, પણ શુદ્ધ સંભવે તે (અનુષ્ઠાન) ધર્મમાં છેદપરીક્ષા છે. આયુર્વેદ, નવા આવેલા તાવમાં દવા આપવાનો નિષેધ કરે છે. તાવ જીર્ણ થયા પછી જ દવા આપવાની હોય છે.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105