Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
૫૩ ९८० अइपरिणामगऽपरिणामगाण, पुण चित्तकम्मदोसेणं ।
अहिअंचिअविण्णेयं, दोसुदए ओसहसमाणं ॥७८॥
અતિપરિણામી કે અપરિણામીને તો વિચિત્ર કર્મદોષના કારણે છેદસૂત્રોથી અહિત જ થાય. રોગની શરૂઆતમાં ઔષધની જેમ. ९९४ आणागिज्झो अत्थो, आणाए चेव सो कहेयव्वो ।
दिलृतिअ दिलुता, कहणविहिविराहणा इहरा ॥७९॥
આજ્ઞાગ્રાહ્ય પદાર્થ આજ્ઞાથી કહેવો અને યુક્તિસિદ્ધ પદાર્થ યુક્તિથી કહેવો. અન્યથા દેશનાની વિધિનો ભંગ છે. १०२१ पाणवहाईआणं, पावट्ठाणाण जो उ पडिसेहो ।
झाणज्झयणाईणं, जो अविही एस धम्मकसो ॥८०॥
પ્રાણાતિપાતાદિ પાપસ્થાનોનો પ્રતિષેધ અને ધ્યાનઅધ્યયનાદિનું જે વિધાન, તે ધર્મની કષપરીક્ષા છે. १०२२ बज्झाणुट्ठाणेणं, जेण न बाहिज्जई तयं नियमा ।
संभवइ अ परिसुद्धं, सो उण धम्ममि छेउ त्ति ॥८१॥
જે બાહ્ય અનુષ્ઠાનથી તે વિધિ-નિષેધ બાધિત ન જ થાય, પણ શુદ્ધ સંભવે તે (અનુષ્ઠાન) ધર્મમાં છેદપરીક્ષા છે.
આયુર્વેદ, નવા આવેલા તાવમાં દવા આપવાનો નિષેધ કરે છે. તાવ જીર્ણ થયા પછી જ દવા આપવાની હોય છે.