Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 36
________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા नि.५६३ चित्तं बालाईणं गहाय, आपुच्छिऊण आयरियं । जमलजणणीसरिच्छो, निवेसई मंडलीथेरो ॥७२॥ ૨૦ બાળ વગેરે સાધુઓની ઇચ્છા જાણીને, આચાર્યને પૂછીને, જોડિયા બાળકોની માતા જેવા (બધા પર સમાન વાત્સલ્યવાળા) સ્થવિર સાધુ માંડલીમાં (ગોચરી વહેંચવા) આવે. नि.५८० हियाहारा मियाहारा, अप्पाहारा य जे नरा । न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥७३॥ જે માણસો હિતકર (પથ્ય), માપસર અને અલ્પ આહાર કરનારા છે, તેમની વૈદ્યો દવા કરતા નથી, તેઓ પોતે જ પોતાના ચિકિત્સક છે. (તેમને દવાની જરૂર પડતી નથી.). भा. २९५ उग्गमदोसाइजढं, अहवा बीअं जहा जहिं गहिअं । इइ एसो गहणविहि, असुद्धपच्छायणे अविही ॥७४॥ ઉદ્ગમાદિ દોષોથી રહિત વહોરવું અથવા જે (પાતરામાં) જ્યાં વહોર્યું ત્યાં જ રાખવું, તે વહોરવામાં વિધિ છે. અશુદ્ધ વહોરવું, કે વહોરેલી એક વસ્તુને બીજી વસ્તુથી ઢાંકવી, તે અવિધિ છે. नि.४१३ एक्काणियस्स दोसा, इत्थी साणे तहेव पडिणीए । भिक्खविसोहि महव्वय, तम्हा सबितिज्जए गमणं ॥ ७५ ॥

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105