Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 41
________________ ઉત્તરાધ્યયનસૂત્ર ૫ १/१९ नेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं व संजए । पाए पसारिए वा वि, न चिढे गुरुणंतिए ॥१०॥ સાધુ ગુરુ સમક્ષ પગ પર પગ ચડાવીને કે બે હાથની વચ્ચે બે ઢીંચણ કરીને કે પગ લાંબા કરીને ન બેસે. १/१२ मा गलिअस्सेव कसं, वयणमिच्छे पुणो पुणो । कसं व दट्ठमाइन्ने, पावगं परिवज्जए ॥११॥ ગળિયો ઘોડો જેમ ચાબૂક વિના ન ચાલે, તેમ વારંવાર ગુરુને કહેવું પડે તેમ ન કરે. જેમ સુશિક્ષિત ઘોડો ચાબૂક જોઈને જ અસવારની ઇચ્છા પ્રમાણે કરે, તેમ ગુરુની ઇચ્છાથી જ પાપ છોડવા. १/३८ खड्डुगा मे चवेडा मे, अक्कोसा य वहा य मे । कल्लाणमणुसासंतं, पावदिहित्ति मन्नइ ॥१२॥ ગુરુ જ્યારે અનુશાસન કરે, ત્યારે પાપી શિષ્ય - “મને કઠોર વચનો કહ્યા, આક્રોશ કર્યો, લાફો માર્યો, માથું” એમ માને છે. १/३९ पुत्तो मे भाइ णाइ त्ति, साहू कल्लाण मन्नइ । पावदिट्ठी उ अप्पाणं, सासं दासं व मन्नइ ॥१३॥ સુસાધુ, “ગુરુ પોતાને પુત્ર-ભાઈ કે સ્વજનની જેમ માને છે', તેવું માને છે. પાપી શિષ્ય “પોતાને ગુરુ નોકર-દાસ માને છે', તેવું માને.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105