Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 54
________________ ૩૮ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જેનું ગ્રહણ સામાન્યથી કરાય, પણ ઉપયોગ કારણે જ કરાય છે; તે ઓઘ ઉપધિ. જેનાં ગ્રહણ-ઉપયોગ બંને, કારણે જ કરાય છે, તે ઔપગ્રહિક ઉપધિ છે. १३२ हरइ रयं जीवाणं, बज्झं अब्भंतरं च जं तेण । रयहरणं ति पवुच्चइ, कारणकज्जोवयाराओ ॥२०॥ જીવોની બાહ્ય અને અત્યંતર (કર્મ)રજને જે હરે છે, તે કારણમાં કાર્યના ઉપચારથી રજોહરણ કહેવાય છે. २६० गुरुपच्चक्खाणगिलाणसेहमाईण पेहणं पुट्वि । तो अप्पणो पुव्वमहाकडाइं इअरे दुवे पच्छा ॥२१॥ પહેલાં આચાર્ય, અનશની, ગ્લાન, નૂતન દીક્ષિત વગેરેનું પડિલેહણ કરે, પછી પોતાનું કરે. (સર્વત્ર) પહેલાં યથાકત ઉપકરણનું કરે, પછી અલ્પ-બહુપરિકર્મ એ બંનેનું કરે. २६४ वसही पमज्जियव्वा, वक्खेवविवज्जिएण गीएण । उवउत्तेण विवक्खे, नायव्वो होइ अविही उ ॥२२॥ ગીતાર્થે ઉપયોગપૂર્વક, બીજા વ્યાપ વગર વસતિ પ્રમાર્જવી. (કાજો લેવો.) વ્યાક્ષેપથી કરવામાં અવિધિ જાણવો. २६५ सइ पम्हलेण मिउणा, चोप्पडमाइरहिएण जुत्तेणं । अव्विद्धदंडगेणं, दंडगपुच्छेण नऽन्नेण ॥२३॥ સદા કોમળ દશીવાળા, ચીકણા મેલ વિનાના, માપસરના, દાંડા સાથે બંધાયેલા દંડાસણથી કાજો લેવો, બીજા કોઈથી નહીં.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105