Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
૪૩
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
કારણકે સાધુનો આચાર છે કે શ્વાસોચ્છવાસ વગેરેને છોડીને ગુરુને પૂછ્યા વિના કંઈપણ કરવું કે લેવું કલ્પતું નથી. ३४६ इच्छिज्ज न इच्छिज्ज व,
तहवि अपयओ निमंतए साहू । परिणामविसुद्धीए उ, निज्जरा होअऽगहिए वि ॥३९॥
બીજો ઇચ્છે કે નહીં, તો પણ સાધુઓને આદરપૂર્વક નિમંત્રણ કરે. બીજો ન લે તો પણ, પરિણામની વિશુદ્ધિના કારણે નિર્જરા થાય. ३५४ बायालीसेसणसंकडंमि,
ifમ નીવ ન હું છતિમ | इण्हि जह न छलिज्जसि, भुंजंतो रागदोसेहिं ॥४०॥
હે જીવ! બેતાલીશ એષણા દોષોના ગહન વનમાં તું છેતરાયો નહીં. હવે વાપરતાં રાગ-દ્વેષથી ન છેતરાય તેમ કરજે. ३५५ रागद्दोसविरहिआ, वणलेवाइउवमाइ भुंजंति ।
कड्डित्तु नमोक्कारं, विहीए गुरुणा अणुन्नाया ॥४१॥
સાધુ ગુરુની રજા લઈને, નવકાર બોલીને, વિધિપૂર્વક, રાગ-દ્વેષથી રહિતપણે, વ્રણલેપ(ઘા પર લગાડવાની દવા)ની ઉપમાથી જરૂર જેટલું જ = વધુ કે ઓછું નહીં - વાપરે.
Loading... Page Navigation 1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105