Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 38
________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ પંદર કર્મભૂમિમાં જે સાધુઓ છે, તેમાંના એકની પણ આશાતના કરવાથી બધાની આશાતના થાય છે. नि.५२९ भरहेरवयविदेहे, पन्नरस वि कम्मभूमिगा साहू । एक्कंमि पूइयंमी, सव्वे ते पूइया होंति ॥८०॥ ભરત-ઐરાવત અને મહાવિદેહ, એમ પંદર કર્મભૂમિમાં જેટલા પણ સાધુ છે, તેમાંના એકની પણ ભક્તિ કરવાથી બધાની ભક્તિ કરેલી થાય છે. नि.७९५ छत्तीसगुणसमन्नागएण, तेण वि अवस्स कायव्वा । परसक्खिया विसोही, सुहृवि ववहारकुसलेणं ॥८१॥ છત્રીસ ગુણથી યુક્ત, પ્રાયશ્ચિત્ત વ્યવહારમાં નિપુણ એવા આચાર્યએ પણ અવશ્ય બીજાની પાસે જ આલોચના કરવાની છે. – ૩ત્તરાધ્યયનસૂત્રમ્ – ३/१ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतूणो । માળુસત્ત સુ સદ્ધા, સંગમંfમ ય વીરિયં દરા ચાર શ્રેષ્ઠ અંગો જીવને દુર્લભ છે : મનુષ્યપણું, જિનવાણીશ્રવણ, (તેમાં) શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105