________________
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા
ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ પંદર કર્મભૂમિમાં જે સાધુઓ છે, તેમાંના એકની પણ આશાતના કરવાથી બધાની આશાતના થાય છે. नि.५२९ भरहेरवयविदेहे, पन्नरस वि कम्मभूमिगा साहू ।
एक्कंमि पूइयंमी, सव्वे ते पूइया होंति ॥८०॥
ભરત-ઐરાવત અને મહાવિદેહ, એમ પંદર કર્મભૂમિમાં જેટલા પણ સાધુ છે, તેમાંના એકની પણ ભક્તિ કરવાથી બધાની ભક્તિ કરેલી થાય છે. नि.७९५ छत्तीसगुणसमन्नागएण, तेण वि अवस्स कायव्वा ।
परसक्खिया विसोही, सुहृवि ववहारकुसलेणं ॥८१॥
છત્રીસ ગુણથી યુક્ત, પ્રાયશ્ચિત્ત વ્યવહારમાં નિપુણ એવા આચાર્યએ પણ અવશ્ય બીજાની પાસે જ આલોચના કરવાની છે.
– ૩ત્તરાધ્યયનસૂત્રમ્ – ३/१ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतूणो ।
માળુસત્ત સુ સદ્ધા, સંગમંfમ ય વીરિયં દરા
ચાર શ્રેષ્ઠ અંગો જીવને દુર્લભ છે : મનુષ્યપણું, જિનવાણીશ્રવણ, (તેમાં) શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ.