________________
352 પ્રશ્ન
उत्तर
353 પ્રશ્ર
उत्तर
पांच मार्गणा किस गुणस्थानक में होती है ?
पांच मार्गणा चौथे अविरत सम्यक् दृष्टि गुणस्थानक में होती है । जो गिरे तो पहले, दूसरे, तीसरे गुणस्थान में और चढे तो पांचवें तथा सातवें गुणस्थानक में होती है ।
354 પ્રશ્ન
उत्तर
ओक ध्यानमें, दो ध्यानमें तीन ध्यानमें कितने गुणस्थानक હોતે હૈ?
ओक ध्यानमें अन्तिम आठ गुण स्थानक दो ध्यानमें प्रथम तीन और छट्टा कुल मिलाकर चार गुण स्थानक होते है। तीन ध्यानमें चौथा और पांचवा ये दो गुणस्थानक होते है।
शुक्लध्यान किस गुणस्थानक से प्रारंभ होता है? शुक्ल ध्यान आठवें अपूर्वकरण गुणस्थानक से प्रारंभ होता है। ગુણસ્થાનક વિશેના નમૂનારૂપ પ્રશ્નોત્તરો આ વિષયનું પ્રારંભનું જ્ઞાન મેળવવા માટે ભૂમિકારૂપે ઉપયોગી નીવડે તેમ છે. આટલા પ્રશ્નોને આધારે ભવ્યાત્માઓને આત્મસ્વરૂપ પામવા માટે આ વિષયમાં ઊંડો અભ્યાસ ક૨વાની સુવર્ણ ક્ષણ મળશે જે માનવજીવન ધન્ય-સફળ કરવામાં નિમિત્તરૂપ બનશે એવી આશા છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળગ્રંથ વાંચવા ભલામણ છે અને તેનાથી પણ અધિક તો ગીતાર્થગુરૂના સત્સંગથી આવાગહન વિષયનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
.
૧૦. પ્રથમ કર્મગ્રંથ - પ્રશ્નોત્તર
શ્રીમાન પંડિત ધીરજલાલ મહેતાએ દેશપરદેશમાં જૈનધર્મનો અભ્યાસ કરાવવા માટે અનુમોદનીય અને અનુકરણીય કાર્ય સુકૃત કર્યું છે. આ સુકૃતનો સર્વસાધારણ જનતા તથા અભ્યાસીઓ લાભ લઈ શકે તે માટે પ્રશ્નોત્તર ગ્રંથની રચના કરી છે.
Jain Education International 2010_03
૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org