Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 439
________________ માટે ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો છે તે પછી પ્રગટ લોગસ્સ કહી મુહપત્તિ પડિલેહી વાંદણા દઈ ઈચ્છા સંદિસહ ભગવાન સમત ખામણેણં અભુઠ્ઠિઓમિ અર્ભિતર પમ્બિએ ખામેલે? કહી અભુદ્ધિઓ કરે. ૧૦૮૫ પ્રશ્ન પૂર્વે સંબુઢા અને પ્રત્યેક કહી સામાન્ય તથા વિશેષથી અપરાધ ખમાવેલ છે છતાં વળી ફરીને ૩જીવાર ખમાવવાનો હેતુ શું છે? ઉત્તર છેલ્લે કરેલા કાઉસ્સગ્નમાં સ્થિત રહ્યા છતાં શુભ એકાગ્રભાવ વડે કંઈક અપરાધ સાંભળ્યો હોય તેને ખમાવવા અહીં ફરી ખામણા કરે અથવા અહીંયા પાક્ષિક પ્રતિક્રમણની સમાપ્તિ થાય છે તેથી પ્રથમના ખામણા પછી કંઈ અપ્રીતિ કર થયું હોય કે વિતથ ક્રિયા થઈ હોય તેને આ ખામણાં દ્વારા ખમાવવાની છે તથા તે પ્રમાણે કરવાની વિધિ છે અને તે કર્મક્ષયના હેતુભૂત છે તેથી કરવા યોગ્ય જ છે. તે પછી ચાર ખમાસમણ વડે પાક્ષિક ખામણાં ખામે. ૧૦૮૬ પ્રશ્ન આ ચારે ખામણાં કરવાનો હેતુ શું છે? ઉત્તર પ્રથમ ખામણાંનો હેતુ આ પ્રમાણ છે જેમ રાજાને પર્વ વિશેષ પસાર થાય ત્યારે અખંડિત બળવાળા એવો તમારો સમય સારી રીતે પસાર થયો બાકીનો પણ એમ જ પસાર થાઓ એમ કહી મંગલ નિમિત્તે બહુમાન અપાય છે. આ પ્રમાણે આચાર્યનો પાક્ષિક વિનયોપચાર પિઅંચમે તે પ્રથમ સૂત્ર વડે કરે. બીજે ખામણે ચૈત્યવંદન અને સાધુવંદનનું નિવેદન જણાવવાના હેતુથી પુર્વેિ ચેઈયાઈ કહે. ૪૧૨ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470