Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 453
________________ ઉત્તર ભવની પરંપરા દૂર કરવા અથવા તો ચોરાશી લાખના ફેરા ટાળવા માટે. દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રદક્ષિણા દેવાની હોય છે તે પ્રદક્ષિણા ત્રણવાર દેવાની હોય છે. તે પ્રદક્ષિણા ત્રણવાર ઉત્તમ એવા જમણા આવર્તે દેવાની હોય છે. તેને ભમતી પણ કહેવામાં આવે છે. ૧૧૦૦ પ્રશ્ન આરતી અને મંગલ દીવાનો અર્થ શું? ઉત્તર આરતી શબ્દના બે અર્થ થાય છે તેમાં મા અને રાત્રિ આ બે શબ્દ છે. તેમાં મા નો અર્થ મર્યાદા થાય છે એટલે રાત્રિની શરૂઆતમાં પ્રભુ સન્મુખ-દીપક પ્રગટાવીને કરવાની ક્રિયા તે અને મારા-ત્ર જેમાં ત્રણ વખત આરતિને ગોળ ગોળ ફેરવવાની હોય છે. તે આ શબ્દમાંથી માત્ર શબ્દ અપભ્રંશ નારત થઈને ભાષામાં રૂઢ થયો. બોલો તો થયો માનવો મંગલની ભાવના માટે કરતા દીપકતે મંગલદીવો તેની છેલ્લી કડીમાં આપણે બોલીએ છીએ. મંગલીક - તુમ ઘેર મંગલીક મંગલીક ચતુર્વિધ સંઘન હોજો. ૧૧૦૧પ્રશ્ન દેરાસરમાં પૂજા-સ્નાત્ર-શાંતિસ્નાત્ર કે દરેક પૂજનોમાં થાળીના ડંકા - ૨૭ જ કેમ વગાડવામાં આવે છે? ઉત્તર જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત કર્મ છે મારા તે કર્મો ઓછા થાય એવી ભાવના દરેક ક્રિયામાં રાખવાની છે. તે કર્મોનો નાશ કરવા માટે મુખ્ય રાજમાર્ગ મુનિધર્મ છે તે મુનિના-ગુણ ૨૭ છે માટે થાળી વગાડતા ડંકા ૨૭ જ વગાડવા જોઈએ. ૧૧૦૨ પ્રશ્ન દેરાસરમાં આપણે પૂજા કરવા જઈએ ત્યારે ત્યાં કોની કોની પૂજા કરવાની હોય અને કંઈ આંગળી વડે કરવાની હોય અને ૪૨૬ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470