________________
પ્રકરણસંગ્રહ
અનિવૃત્તિકરણે ગયે થકો જીવ જે કરે તે કહે છેमू०-सो तत्थ रणे सुहडो व, वयरिजयजणियपरमआणंदं।
सम्मत्तं लहइ जीवो, सामन्नण तुह पसाया ॥७॥ અર્થ– સા ) તે જીવ ત્યાં અનિવૃત્તિકરણે વિશુદ્ધ પરિણામના જેરથી મિથ્યાત્વના પુજની બે સ્થિતિ કરે. પહેલી સ્થિતિ એક અંતર્મુહૂર્તમાં વેદ્ય લઘુસ્થિતિ-મિથ્યાત્વમેહનીયન દળીયાં કે જે કડાકોડિ સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન છે તે સ્થિતિમાંથી ખેંચી લે છે. એટલે મેટી સ્થિતિમાંથી અંતમુહૂર્ત પ્રમાણ વેદ્ય સ્થિતિના દળ ખેંચીને જુદા કરે છે. પછી તેને ઉદયાવળીમાં નાખીને વેદી લેય એટલે ત્યારપછી વચમાં જે જગ્યા ખાલી રહી તેને અંતરકરણ કહીએ. હવે તે અંતરકરણના પ્રથમ સમયે ( સુદ પસાયા ) હે નાથ ! તારા પ્રસાદે કરી ક્ષાયિકસમ્યકત્વની પેઠે વિશિષ્ટ તે નહીં પરંતુ (સામા સમજે ૮૬ ) સામાન્યપણે અલ્પકાલીન એવું ઉપશમ સમતિ જીવ પામે. શી ઉપમાએ ? (ાને જુદો ) જેમ સુભટ સંગ્રામમાં (વરિયાળથપુરમા ) વૈરીને જીતવાથી પરમ આનંદ પામે તેના સરખું જીવ ઉપશમ સમતિ પામે એટલે તેને પરમ આનંદ થાય. ૭. " पावंति खवेऊणं, कम्माइ अहापवित्तीकरणेणं ।
उवलनाएण कहमवि, अभिन्नपुर्दिव तओ गंठिं ॥" " तं गिरिवरं च भेत्तुं, अपुवकरणुग्गवजधाराए।
अंतोमुत्तकालं, गंतुमनियट्टिकरणम्मि ॥"
( સ્માર સાવિત્તીવાળf) યથાપ્રવૃત્તિકરણે કરીને મિથ્યાત્વાદિ કર્મોને (૩) ખપાવીને (૩૮નાપા) નદીના પાષાણના દષ્ટાંતે કરી (રાવ) કઈ પ્રકારે ગ્રંથિપાસે આવે. પછી ( ગમનપુfધે તો ) પૂર્વે નહીં તેડેલી એવી રાગદ્વેષ પરિણતિમય મિથ્યાત્વની તે ગ્રંથિને (ાિવિાં ત્ર) પર્વતને (7) ભેદવાને (૩Yપુષgવધાનg) અપૂર્વકરણરૂપ ઉગ્ર-તીર્ણ વાની ધારાએ કરીને જીવ ગ્રંથિને ભેદતો (અંતમુહુરાઈ ) અંતર્મુહૂર્તકાળમાં ( i/નિવેદિજિ) અનિવૃત્તિકરણે ગયે થક.
ત્યાં શું કરે તે કહે છે– “વફતમાં સુતો, વર વન્માડું તથ વગાડું मिच्छत्तम्मि उइन्ने, खीणे अणुदियम्मि उवसंतं ॥"