________________
* ૨૦ j
થ્રિનુ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે જેમ સ્ફટિકમણિ લાલ પડાના સ ચેાગે લાલ દેખાય છે—થાય છે તેાપણુ સ્ફટિકમણિના વભાવની પ્રિથી જોતાં સ્ફટિકણુએ નળપણુ છે.યુ નથી, પ્રેમ આત્મા રાગાદિ કાયના સંચાગે રાગી દેખાય છે થાય છે ×પણું શુદ્ધનયની દૃષ્ટિથી તેણે શુદ્ઘતા છેડી નથી. પર્યાયષ્ટિએ મયુદ્ધના વતાં છતાં દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધતાના અનુભવ થઈ શકે છે. કે અનુભવ, ચેાથે ગુણસ્થાને થાય છે. આ પરથી વાચકને સમજાશે કે સમ્યગ્દર્શન કેટલું દુષ્કર છે. સમ્યગ્દષ્ટિનું પરિણમન જ ફરી ગયુ* હાય છે. તે ગમે તે કાર્ય કરતાં શુદ્ધ આત્માને અનુભવે છે જેમ લેલુપી માણસ મીઠાના અને શાકના સ્વાદને જુદા પાડી શકતા નથી તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદા પાડી શકતા નથી, જેમ અણુખ્ય માણસ શાકથી મીઠાને જુદે સ્વાદ લઈ શકે છે તેમ- સભ્યષ્ટિ રાગથી જ્ઞાનને જુદું અનુભવે છે. હવે એ પ્રશ્ન થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ ને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે સમજાય ? આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે, પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે અન્ને જુદા પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ—વસ્તુના યથા સ્વરૂપની ઓળખાણુથી જ, અનાદિ કાળથી રાગદ્વેષ સાથે એકાકારરૂપે. પરિણમત્તે આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથા સ્વરૂપની ઓળખાણ કરવાના પ્રયત્ન સદા કર્તવ્ય છે.
ચથા સ્વરૂપની એળખાણ કરાવવી તે આ શાસ્ત્રના મુખ્ય ઉદ્દેશ છે. તે ઉદ્દેશને પહેાંચી વળવા આ શાસ્ત્રમા આચાર્ય ભગવાને અનેક વિષચેાનુ નિરૂપણ કર્યુ. છે. જીવ અને પુદ્ગલને નિમિત્તનૈમિત્તિકપણું હાવા છતાં બન્નેનું તદ્ન સ્વતંત્ર પરિણમન, જ્ઞાનીને રાગદ્વેષનુ અકર્તા-અભક્તાપણુ, અજ્ઞાનીને રાગદ્વેષનું કર્તા-ભક્તાપણુ, સાંદર્શીનની એકાંતિકતા, ગુણુસ્થાન-આરોહણમાં' ભાવનું અને