Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 108
________________ નામમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે જીવ ૮ના ઉદયસ્થાનક પરથી ૯ના ઉદયસ્થાનક પર, ૯ના ઉદયસ્થાનક પરથી ૨૦ના ઉદયસ્થાનક પર, ૨૦ના ઉદયસ્થાનક પરથી ૨૧ના ઉદયસ્થાનક પર ન જાય. તથા ૮ના ઉદયસ્થાનકથી નીચેનું કોઈ ઉદયસ્થાનક નથી. તેથી ૮ના, ના, ૨૦ના, ૨૧ના ભૂયસ્કાર ઉદયસ્થાનકો નથી. જીવ ર૧ના વગેરે ઉદયસ્થાનકો પરથી ૨૪ના વગેરે ઉદયસ્થાનકો પર જાય છે. તેથી ઉપર કહ્યા મુજબ 8 ભૂયસ્કાર ઉદયસ્થાનકો છે. અલ્પતર ઉદયસ્થાનક-૯ :- ૩૦નું, ૨૯નું, ૨૮નું, ૨૭નું, ૨૬નું, ૨૧નું, ૨૦નું, ૯નું, ૮નું જીવ ઉપરના ઉદયસ્થાનક પરથી ૨૫ના ઉદયસ્થાનક પર, ૨૫ના ઉદયસ્થાનક પરથી ૨૪ના ઉદયસ્થાનક પર ન જાય. તથા ૩૧ના ઉદયસ્થાનકથી ઉપરનું કોઈ ઉદયસ્થાનક નથી. તેથી ૩૧ના, ૨૫ના અને ૨૪ના અલ્પતર ઉદયસ્થાનકો નથી. શેષ અલ્પતર ઉદયસ્થાનકો સંભવે છે. તે તીર્થકર અને અતીર્થકરને આશ્રયીને આ પ્રમાણે છે - (1) સ્વભાવસ્થ અતીર્થકર કેવળીને ૩૦નું ઉદયસ્થાનક હોય છે. સમુદ્ધાતમાં બીજા સમયે ઔદારિકમિશ્ર કાયયોગમાં પરાઘાત, ઉચ્છવાસ, ખગતિ 1, સ્વર ૧નો નિરોધ થતા ર૬નું ઉદયસ્થાનક થાય છે. તે પહેલુ અલ્પતર ઉદયસ્થાનક છે. (2) સ્વભાવસ્થ તીર્થકર કેવળીને ૩૧નું ઉદયસ્થાનક હોય છે. સમુદ્દઘાતમાં બીજા સમયે ઔદારિક મિશ્ર કાયયોગમાં પરાઘાત, ઉચ્છવાસ, ખગતિ 1, સ્વર ૧નો નિરોધ થતા ૨૭નું ઉદયસ્થાનક થાય છે. તે બીજુ અલ્પતર ઉદયસ્થાનક છે. (3) અતીર્થકર કેવળીને સમુદ્યાતમાં બીજા સમયે ૨૬નું ઉદયસ્થાનક હોય છે. સમુદ્યાતમાં ત્રીજા સમયે કાર્પણ

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218