Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 131
________________ 110 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે પરથી આવે ત્યારે તે 19 ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. કુલ 4 + 15 = 19 ભૂયસ્કાર ઉદીરણાસ્થાનકો છે. તે આ પ્રમાણે - ૨૭નું, ૨૮નું, ૩૧નું, ૩રનું, ૪પનું, ૪૬નું, ૪૭નું, ૪૮નું, ૪૯નું, ૫૦નું, ૫૧નું, પરનું, પ૩નું, પ૪નું, પપનું, પદનું, પ૭નું, પ૮નું, પ૯નું. અલ્પતર ઉદીરણાસ્થાનક-૨૨ - ૧લા ગુણઠાણા કે ૪થા ગુણઠાણાના ઉદીરણાસ્થાનક પરથી કેવળીના ઉદીરણાસ્થાનક પર ન જવાય. તેથી ૩૨નું અલ્પતર ઉદીરણાસ્થાનક હોતું નથી. પ૯ના ઉદીરણાસ્થાનકની ઉપરનું કોઈ ઉદીરણાસ્થાનક નથી. તેથી પ૯નું અલ્પતર ઉદીરણાસ્થાનક હોતું નથી. આમ ૩રના અને પ૯ના - આ બે ઉદીરણાસ્થાનકો અલ્પતર ઉદીરણાસ્થાનક નથી. શેષ 22 ઉદીરણાસ્થાનકો પર જયારે વધુ પ્રકૃતિવાળા ઉદીરણાસ્થાનક પરથી આવે ત્યારે તે 22 અલ્પતર ઉદીરણાસ્થાનકો છે. કુલ અલ્પતર ઉદીરણાસ્થાનકો 7 + 15 = 22 છે. તે આ પ્રમાણે - ૫૮નું, પ૭નું, પ૬નું, પપનું, પ૪નું, પ૩નું, પરનું, ૫૧નું, ૫૦નું, ૪૯નું, ૪૮નું, ૪૭નું, ૪૬નું, 45, ૪૪નું, ૩૧નું, ૩૦નું, ર૯નું, ૨૮નું, ૨૭નું, ૨૨નું, ૨૧નું. અવસ્થિત ઉદીરણાસ્થાનક-૨૪ : 24 ઉદીરણાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત ઉદીરણાસ્થાનકો 24 છે. અવક્તવ્ય ઉદીરણાસ્થાનક-નથી : ઉત્તરપ્રકૃતિઓની ઉદીરણાનો સર્વથા અભાવ થયા પછી ફરી તેમની ઉદીરણા થતી ન હોવાથી અવક્તવ્ય ઉદીરણાસ્થાનક નથી.

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218