Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 126
________________ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 105 આયુષ્યની ચરમાવલિકામાં ૬ઢા ગુણઠાણે રહેલા જીવને ૭નું ઉદીરણાસ્થાનક હોય અને ૭મા ગુણઠાણે આવીને ૬નું ઉદીરણાસ્થાનક થાય તે બીજુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. ૧૦માં ગુણઠાણાની ચરમાવલિકા પૂર્વે ૬નું ઉદીરણાસ્થાનક હોય અને ૧૦માં ગુણઠાણાની ચરમાવલિકામાં આવીને પનું ઉદીરણાસ્થાનક થાય તે ત્રીજુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. ૧૨માં ગુણઠાણાની ચરમાવલિકા પૂર્વે પનું ઉદીરણાસ્થાનક હોય અને ૧૨મા ગુણઠાણાની ચરમાવલિકામાં આવીને રનું ઉદીરણાસ્થાનક થાય તે ચોથુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. અવસ્થિત ઉદીરણાસ્થાનક-૫ :- ૮નું, ૭નું, દનું, પનું, ૨નું પાંચે ઉદીરણાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત હોય છે. તેથી અવસ્થિત ઉદીરણાસ્થાનકો પ છે - ૮નું, ૭નું, દનું, પનું, ૨નું. અવ્યક્તવ્ય ઉદીરણાસ્થાનક :- નથી સર્વથા ઉદીરણાનો અભાવ થયા પછી ફરીથી ઉદીરણા થતી નથી. તેથી અવક્તવ્ય ઉદીરણાસ્થાનક નથી. ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે : નામકર્મ સિવાયના 7 કર્મોના ઉદીરણાસ્થાનકો, ભૂયસ્કાર ઉદીરણાસ્થાનકો, અલ્પતર ઉદીરણાસ્થાનકો, અવસ્થિત ઉદીરણાસ્થાનકો અને અવક્તવ્ય ઉદીરણાસ્થાનકો તેમના ઉદયસ્થાનકો, ભૂયસ્કાર ઉદયસ્થાનકો, અલ્પતર ઉદયસ્થાનકો, અવસ્થિત ઉદયસ્થાનકો અને અવક્તવ્ય ઉદયસ્થાનકોની સમાન છે. નામકર્મના ૮ના અને ૯ના ઉદયસ્થાનકો ૧૪મા ગુણઠાણે હોય છે. ૧૪મા ગુણઠાણે ઉદીરણા થતી નથી. તેથી નામકર્મના

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218