Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 10
________________ ", "* ' , " ના નીતિ માર્ગોનુસારીના પાંત્રીશ બોલ નીતિ એટલે સદવૃત્તિ, સારી વૃત્તિ, સન્માગે નહિ વળેલો અજ્ઞાની માણસ સામાન્ય રીતે બીજાને નુકશાન પહોંચતું હોય તો પણ તેથી પોતાનો સ્વાર્થ સધાતો હોય તો તેવું કામ, તેવું આચરણ કરવામાં આતુર રહે છે. આવી જતના સ્વાર્થી વર્તનથી મનુષ્યોમાં એક બીજા સાથે અનેકવાર ઘર્ષણ ઉત્પન્ન થાય છે. તેથી અશાંતિ ઉપજે છે અને સંસાર વ્યવહારમાં ખલેલ પડે છે. આવું વર્તન અનીતિ ગણાય છે. શાંતિ અને સુખ દરેક માણસને પ્રિય હોય છે. સંસાર વ્યવહાર શાંતિપૂર્વક અને સુખપૂર્વક તેજ ચાલી શકે કે જે મનુષ્યો અનીતિ છોડી નીતિનો વ્યવહાર રાખે. અબુધ સંસારીજનેને નીતિને માગે દરવાને માટે શાસ્ત્રકારોએ પાંત્રીશ બોલ, નિયમો ઘડયા છે. તેને અનુસરવાથી માણસ નીતિને માગે ચાલતે થાય છે, તેથી તેને ધર્મનું ભાન થાય છે અને ધર્માચરણ કરવા વે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 148