Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 83
________________ ખેલ અઢાર વચન ને કાયારુપ] એ પાંચ પ્રમાદ તે (પાપને આવવાનાં ગરનાળાં રુપ આવ છે. એમ ચિતવવું તે આસવ ભાવના કહી. ぶの ૮. સમકિત [સત્ય વસ્તુ સ્વરુપ યથાર્થ સમજાય એટલે સાચાને સાચું અને ખાટાને ખાટું જાણવું તે], વ્રત નિયમ, અપ્રમાદ, અકષાય અને શુભયોગ એ પાંચ આવતાં કર્મને રોકનારા કમાડ રુપ સંવર છે. એમ ચિતવવું તે સંવર ભાવના ગણાય. ૯. સહનશીલતા અને સમજણપૂર્વક, કોઈ જાતની લાલસા વગર, વવિધ પ્રકારની તપશ્ચર્યા કરવાથી કર્મની નિર્જરા થાય છે એમ ચિતવવું તે નર્જર ભાવના જાણવી. ૧૦. હું હાલ અમુક ઘરમાં રહું છું એટલે કુવાના દેડકાની માફક અહીંપદમાં રહ્યો છે. પરંતુ ચૌદ રાજલોક આગળ હું અને મ્હારૂં હાલનું રહેઠાણ કઈ બિસાતમાં છે? પગ પસારી કેડ ઉપર હાથ રાખી ઉભેલા મનુષ્યના આકાર આવી રહેલા ચૌદ રાજલાકમાં નીચે ભવનપતિ વાણવ્યંતર અને સાત નરક છે. ત્રીછા અસંખ્ય દ્વીપ સમૂદ્રો આવી રહ્યા છે. ઉંચે જયોતિષચક્ર, બાર દેવલોક, નવ ગ્રે વેયક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર અનંત સુખનું પવિત્ર ધામ એવી સિદ્ધગતિરુપ સિદ્ધ શિલા છે. એમ ચિતવવું તે લાકભાવના જાણવી. ૧૧. ભવભ્રમણ કરતાં કરતાં જીવને સમ્યગ જ્ઞાનમય બોધિ-સમકિતની પ્રાપ્તિ થવી એ ઘણી દુર્લભ છે; અને જેના વગર મોઠાની પ્રાપ્તિ નથી. માટે આત્મામાં તેના માટેની યોગ્યતા મેળવવાની જરૂર છે. એમ ચિતવવું તે બાધિ ભાવના. ૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બાધક એવા ગુરૂની પ્રાપ્તિ અને દયામય શુદ્ધ એવા ધર્મનું સાંભળવું[શુદ્ધદેવ, ગુરૂ અને ધર્મને ઓળખવામેળવવા દુર્લભ છે. ધર્મનું સત્ય સ્વરુપ સમજવા માટે સત્પુરૂષો-ધર્મોપદેશકો દ્વારા ધર્મનું શ્રાવણ કરવું જોઈએ. પક્ષપાત રહિત, સાર્વનિક અને આત્મિક સદગુણો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148