________________
બેલ પાંત્રીશ
૧૨૩
બેલ પાંત્રીસમો
ઇન્દ્રિયોને વશ રાખવી
વિજ્ય મેળો ઈન્દ્રિય ઉપર સદા.”
ઈન્દ્રો ઉપર વિજય મેળવનાર માણસાઈવાળે ગાય પાંચ ઈન્દ્રિ સાથે મન પણ વશ કરવું જોઈએ. મનને વશ કરે તે પાંચ ઈન્દ્રિયોને વશ કરી શકે.
શોપ્રિય પાંચ ઈન્દ્રિમાં પ્રથમ મોન્ટેન્દ્રિય-કાન કાન માટે છે અને તેના શું કરવાનું છે? મન સાંભળવા માટે છે. દુનિયામાં સાંભળવાનું પણ જાણું છે.
નથી ગાળે સંભળાય, પોતાની કે પારકાની નિદ્ય સંભળાય કયો સંભળાય વિકલાઓ અને ગપ્પા પૂર સંભળાય તેમજ વ્યાખ્યાન સંભળાવ, સારી શિખામણ સંભળાય અને પ્રભુ, ગુરૂ તપ ચાર-ઉત્તમ પુરના ગુણગાન પણ સંભળાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com