Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 132
________________ બેલ પાંત્રીશ ૧૨૩ બેલ પાંત્રીસમો ઇન્દ્રિયોને વશ રાખવી વિજ્ય મેળો ઈન્દ્રિય ઉપર સદા.” ઈન્દ્રો ઉપર વિજય મેળવનાર માણસાઈવાળે ગાય પાંચ ઈન્દ્રિ સાથે મન પણ વશ કરવું જોઈએ. મનને વશ કરે તે પાંચ ઈન્દ્રિયોને વશ કરી શકે. શોપ્રિય પાંચ ઈન્દ્રિમાં પ્રથમ મોન્ટેન્દ્રિય-કાન કાન માટે છે અને તેના શું કરવાનું છે? મન સાંભળવા માટે છે. દુનિયામાં સાંભળવાનું પણ જાણું છે. નથી ગાળે સંભળાય, પોતાની કે પારકાની નિદ્ય સંભળાય કયો સંભળાય વિકલાઓ અને ગપ્પા પૂર સંભળાય તેમજ વ્યાખ્યાન સંભળાવ, સારી શિખામણ સંભળાય અને પ્રભુ, ગુરૂ તપ ચાર-ઉત્તમ પુરના ગુણગાન પણ સંભળાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148