Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 128
________________ બાલ ચાત્રીશમા અધિક સંપત્તિ હોવા છત જરૂરિયાતવાળા જીવોને દયાની લાગણીથી, પરામાણસ કઈ પકારની ભાવનાથી કે પુણ્ય નિમિત્તે યોગ્ય જીવોને જે નથી તે લાભી ગણાય છે. પણ આપતા ૧૧૯ ઈચ્છાઓ કોની પૂરી થઈ છે? ધનના પોટલા બાંધી પરભવમાં સાથે કોણ લઈ ગયેલ છે?, મરતા માણસને બચાવવાને તે ધન કોઈને ઉપયોગી થયું છે? વિગેરે વિચાર લાભી માણસને આવતા નથી. દ્રવ્યના વ્યય થવાના ભયથી મિત્રાથી દૂર રહે છે. લાભી માણસ ધર્મ કાર્યમાં ભાગ લેને નથી. જ્ઞાતિ સેવા કે દેશ સેવાના કાર્યથી પણ દૂરજ નાશે છે. લાભી માણસની ચિત્તવૃત્તિ હમેશાં ધન કે ઈચ્છિત વસ્તુ મેળવવાની અને મેળવેલાનું રક્ષણ કરવાની ફિકરમાં ફર્યા કરે છે. તેને કોઈ પત્ર પ્રકારે સંતોષ વળતો નથી. કહ્યું છે કે જે દર્શાવીશ પચ્ચાશ ભયે, શત હોય હાર તો લાખ મગેગી, કોડી અરબ ખરબ મિલે હિ, ધરાપતિ હોનેકી ચાહ જગેગી. સ્વર્ગ મૃત્યુ પાતાલકા રાજય, કરો કૃષ્ણા અતિ આગ લગેગી, સુંદર એક સંતોષ બિન, શઠ! તેરી તે ભૂખ ક્યુ ન ભગેગી. ઈચ્છા અનંતી છે, તેટલી સામગ્રી એક જીવને મળી શકતી નથી. ભને થોભ હોય જ નહિ. ‘લોભે લક્ષણ જાય’ એ કહેવત પ્રમાણે પેટમાં પૂરૂં ખાય નહિ. હલકું, બગડેલું કે સસ્તું લઈને ખાય. કપડાં સારાં પહેરે નહિ. ફાટેલાં તૂટેલાં કે અનેક થીગડાં વાળાં પહેરે. કોઈને ચણુ પણ રખાડે નહિ. દેવું ને મરવું સરખું સમજે. ધન માટે ટાઢ, તડકા, ભૂખ, તરસ, કષ્ટ, પારકી ગુલામી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148