________________
| બાલ સત્યાવીશ
બોલ સત્યાવીશ
કૃત્યાકૃત્યના તફાવતના વિશેષ પ્રકારે
જ્ઞાતા થવું “રવ પર ફત્યાફત્યના અંતર જાણવો.”
આ એટલે પોતાનું આત્મા સંબંધી અને પર એટલે પારકું-પુદગળ સંબંધી કુન એટલે કરવા એમ અને અકૃત એટલે ન કરવા યોગ્ય અર્થાત આત્માનું કર્તવ્ય અને અકર્તવ્ય શું છે? તથા પુદગળનું કાર્ય અને અકાર્ય શું છે? તેને વિચાર કરી અંતર-ભેદ જાણવું જોઈએ.
શાન-આમિક શાનઆત્માની ઓળખાણ કરવા ૦૫ દર્શનઆત્માની કે પરમાત્માની પ્રતીતિરૂદ્ધ શ્રદ્ધા વિશ્વાસ થવા ૨૫ અને ચારિત્ર-આત્મામાં રહેલ અહિંસા, સત્ય પવિત્રતામામા, નિર્ભય, વિશ્વમ કે સમભાવ આદિ સદગુરમાં અખંડ ઉપગ ૦૫; એ પણ શાન, દર્શન ચારિત્રરુપ મહાન ગુણોને વિકસાવવા તે સ્વકર્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com