________________
એલ ચાવીસમા
બેલ ચાવીસમા
ગત અને જ્ઞાનથી માય પુરૂષોની સેવા કરવી
- અશ્રુત્યાન કરવું જ્ઞાનીનું ઉદાર જે.
ae
અભ્યુત્થાન કરવું એટલે ઉઠીને ઉભા થવું. શાની પુરૂષ પધારતા બ્રેઈને ઉઠી ઉભા થવું, ‘પધારો પધારો' કહીને આદરસત્કાર આપવા. બેસવા માટે આસન,ખાવા-પીવા યોગ્ય વસ્તુ આપી અને ક્ષેમકુશળ કે સુખશાંતિ પૂછવાપૂર્વક સન્માન આપવું. પોતાના સ્થાનથી, ચારિત્રથી કે નીતિથી પતિત થયેલાને ટેકો આપી-સમજવી ઠેકાણે લાવવા કે સંકટના સમયે જે રીતે બને તે રીતે પક્ષપાતરહિત સહાયતા કરવી, વિગેરે આદરસત્કાર કરવા.
ઈન્દ્રિયો અને મનને જીતનાર વ્રુદ્ધ કે યુવાન વ્રતધારી ત્યાગીશાની-સાધુ-સંત પુરૂષો કે જેઓ ગૃહસ્થોના આશ્રયથી પોતાનું સંયમી જીવન શાંતિથી પસાર કરી શકે છે; અન્ન, જળ, વજ્ર, સ્થાન અને ઔષધ વિગેરે માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com