________________
૫૬
ખાલ તેરમા
લક્ષ્મી (ધન)ના અનુસારે વેષ ધારણ કરવા
* સ્વચ્છતાપૂર્વક ધરવા સાદે વેષ જો
બાલ તેરમે
‘ગંદકી ત્યાં મંદગી’ શરીર, કપડાં અને ઘર વિગેરે ગંદાં રાખવાં એ રોગ અને હિંસાનું કારણ છે; તેમજ જોનાર માણસને દુગંછા કે નિદા કરવાનું નિમિત્ત મળે છે. માટે શરીર, કપડાં અને ઘર વિગેરે હમેશાં સ્વચ્છ રાખવાં.
શરીરસ્વચ્છતા ન્હાવાથી થાય છે. ન્હાવું એ ગૃહસ્થાના આચાર છે. તદન સ્નાન ન કરવાથી ધર્મની હેલણા થાય. તેમ ઘણું પાણી રેડવાથી હિંસા, ગંદકી અને રોગની ઉત્પત્તિ થાય. માટે સ્નાન વિગેરેમાં ગળેલા અને જરૂરિયાત પૂરતા પાણીના ઉપયોગ કરી સ્વચ્છતા જાળવવી એ વિવેકી માણસનું કામ છે. નહાવું એ ધર્મ નથી, પરંતુ સ્વચ્છતા જાળવવાથી ગંદકી અને રોગાદિ ન થતાં પરિણામે દયા પળે છે. ચિત્ત નિર્મળ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com