Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ એ જમાનામાં પાટણ જેવા શહેરમાં પણ કેટલાક કુરિવાજો ચાલતા હતા. મરણુ પાછળ લાકાના શાક લાંખા કાળ સુધી ચાલતે સ્ત્રીએ ભેગી થઇને ખૂબ જોરશેારથી છાતી કુસ્તી હતી. કાઇ કાંઇ ઠેકાણે તે આ ક્રિયા કરાવવા માટે ભાડુતી સ્ત્રીએ પણ લાવવાને રીવાજ હતા. વ્યાખ્યાનમાં મહારાજશ્રી આ બધી ‘અજ્ઞાનપ્રથા દૂર કરવા માટે તેમજ જીવન અને મરણના વિષય પર સુંદર રીતે સમજાવતા જીવનની મહુર્ત્ત અને મૃત્યુની અનિવાય તાના વિષય તેમણે એવી સુદર રીતે સમજાવ્યા કે જેથી આવા કુરિવાજો બંધ થયાં.
*
એ વખતે પાટણમાં ચંદન બહેન મગનલાલ અને મેના બહેન લલ્લુભાઇએ ઉપધાન કરાવ્યાં, અને ઘણાં સ્ત્રીપુરુષોએ ચતુર્થ વ્રતનાં પચ્ચખાણ લીધાં. તે વખતે શ્રી હર્ષી મુનિજી, જેમ મુનિજી અને ઉદ્યોત મુનિજી તથા બીજા મુનિને શ્રી આચારાંગ, કલ્પસૂત્ર, મહાનિશીથ સૂત્રના યાગમાં પ્રવેશ કર કરાવવામાં આવ્યા હતા. ઉપધાન અને યાગની ક્રિયા શ્રી જશ મુનિએ
*
કરાવી હતી.
*)
પાટણથી શેઠ નગીનચંદે સાંકળચર શ્રી શખેશ્વરજીની છરી પાળતા મોટા સધ કાયા અને મહારાજ સાહેબના સાન્નિધ્યમાં સૌ યાત્રિકાએ અનેક યુવ આનદ અનુભજ્યે. સંઘપતિએ મહારાજ સાહેબના સ્વઠુંસ્તે સંઘપતિની માલા પહેરી.
T +
+ !'
*
I m
E !
શ્રી જિનદત્તસૂરિજી તથા જિનકુશળરિજીની ચરણપાદુકા પાટણમાં ઘણાં વખતથી હતી, પણ વ્યવસ્થિત સ્વરૂપે દહેરી વગેરે ત્યાં ન હતો. મહારાજશ્રીના ઉપદેશથી શેઠ પન્નાલાલ પુરણચક ૧૦૦૦ ખચી શહેરની બહાર શામલાજીની નજીક એક રમ્ય બગીચામાં શેઠ જીવણલાલજીના હાથે એક દહેરીનુ ખાતમુહૂર્ત કરાવ્યું અને મહારાજ શ્રી ના શુભ હસ્તે તેમાં પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી. પાટણથી ચાણસ્મા, ગાંભુ, ખલેલ વગેરે ગામા ફરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. સુરતથી શેઠ ધરમચંદ નગીનચ, ભાઇચ દ્રભાઈ વગેરે શેઠીઆએ મહારાજશ્રીને સુરત પધારવા વિનંતિ કરવા આવ્યા અને મહારાજશ્રીએ તેમની વિનતિ માન્ય કરી.
૧૪ – સુરતમાં ફરી ચામાસુ
,મહારાજશ્રી ખ`ભાત વગેરે સ્થળેાએ ફરી સુરત આવ્યા અને ત્યાં શેઠ પ્રેમચંદ, રાયચ દની ધમશાળામાં રહ્યા. ત્યાંથી દેવસુરગચ્છના ઉપાશ્રયે આવ્યા, લેાકેાના ઉત્સાહના કાંઈ પાર ન હતા. સુરતવાસીએ પર મેાહનલાલજી મહારાજે ખરેખર જાદુ કર્યુ હતું. તેઓ મડ઼ારાજશ્રીને જુવે કે પેતપોતાના કામ ધંધા ભૂલી મેાહનમય બની જતા.
સુરતમાં આ ચામાસા દરમિયાન સૌથી પ્રથમ શ્રી સુરતમડન પાર્શ્વનાથજી તથા શ્રી કુંથુનાથજી, તેમજ શ્રી મનમેાહન પાનાથજીની પ્રતિષ્ઠા મહારાજશ્રીએ કરાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org