Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી માહનલાલજી અને શતાબ્દી ગ્રંથ:
શ્રી અભયદેવસૂરિએ ‘ગંધદ્ધ’િની સસ્કૃત છાયા ગન્ધપ્રાણિ’ આપી છે, અને અથ ‘ગ‘ધતૃપ્તિ’ એટલે કે ‘તૃપ્તિકારક સુગધ’ એવા કર્યો છે. ‘પ્રાકૃત શબ્દ મહાણુ વ’માં આ અર્થ સ્વીકારાયા છે. અને સ્વત ંત્ર રીતે તેમાં ધણના અર્થ ‘તૃપ્તિ', ‘સંતાષ’ પણ આપ્યા છે. રત્નચ'દ્રજીના અર્ધમાગધી કેાશમાં ગંધણિના અથ ગંધના જથ્થા, સમૂહ’ એવા કર્યાં છે.
૪૮
અભયદેવસૂરિની વ્યાખ્યામાં ચૈાગ્ય રીતે જ ગધપ્રાણિ”નું વિવરણ ‘સુરભિગ ધગુણુ તૃષિહેતુ પુદ્ગલસમૂહ' કર્યાં છે; તેમાંથી કેશે ગ‘ધસમૂહ' શબ્દો લઇ લીધા. ‘અભિધાન રાજે’માં ધાણુ’રૂપે એક શબ્દ ‘ઉત્તરાધ્યયન' (૩)માં એવા નિર્દેશ સાથે ‘સુભિક્ષ’ વિભવ’ એવા અર્થાંમાં આપ્યા છે, તે પણ શકા નાતરે તેમ છે. તે જ કેશમાં ‘ઘાણિ’ ( છાયા ‘ઘ્રાણિ’) તૃપ્તિના અર્થમાં, અને ‘રાજપ્રશ્નીય' ‘જીવાભિગમ’માંથી ગંધદ્યાણિ (છાયા ગંધાણિ' ) રૂપના શબ્દ ‘ઘ્રાણેંદ્રિયની નિવૃત્તિ કરનાર ગધદ્રવ્ય’ એવા અર્થમાં નોંધ્યા છે, તેમાં ઘાણિએ ‘ણિ”ને ખદલે અપપાઠ કે પ્રમાદથી અપાયું, જણાય છે. પ્રામાણિક શબ્દસ્વરૂપ ‘ણિ’ જ છે.
પ્રાકૃત કેશામાં ધણિ” શબ્દના એક પ્રયોગ ‘ તૃપ્તિ ઉત્પન્ન કરવાની શક્તિ એ અમાં વિશેષાવશ્યકભાષ્યમાંથી પણ નોંધાયા છે.
ણિ'ની છાયારૂપે આપેલેા ‘પ્રાણિ’ સસ્કૃત કેશેામાં નથી નોંધાયા. મૂળ ધાતુ Â' (પ્રાતિ, પ્રતિ, યતિ ) પાણિનીય ધાતુપાઠ (૨૨, ૧૧ )માં તૃપ્તિ અર્થે આપ્યા છે. પણ તેનેા સંસ્કૃત સાહિત્યમાંથી કાઈ પ્રયાગ નથી નોંધાયા. નૈધ ટુક ( ૨, ૧૪) માં આપેલા શતાધિક ગત્યક ધાતુઓમાં જે પ્રાતિ’, પ્રતિ’, ‘પ્રયતિ’ આપ્યા છે, તે ધાતુપાડના તૃષ્ટિ અંક ધાતુથી નુ નથી જણાત.
આ બ્રા' કે ‘Â' ઉપરથી ‘પ્રાણિ’ નામ (‘હા’ ઉપરથી ‘હાનિ’ વગેરે જેમ ) થાય, તેમ ‘પ્રતિ’રૂપ જોતાં પ્રણિ’ પણ થયું હોય. તે ઉપરથી પ્રાકૃત ‘ણિ.’સસ્કૃતમાં ધૈ”, ‘પ્રણિ’ કે ‘પ્રાણિ”ના પ્રયાગ નથી મળ્યા, પણ અપભ્રંશમાંથી અને અર્વાચીન ભાષામાંથી તેમના કે સાધિત શબ્દોના પ્રયાગ ટાંકી શકાય તેમ છે.
પુષ્પદંત કવિના અપભ્રંશ કાવ્ય ‘જસહેરરિ’માં ‘ધાઈ’(=ધરાય, તૃપ્ત થાય )ને ‘ધણિ” (=તૃપ્તિ, ધરવ ) વપરાયા છે.
અણુમ્મિ જિમિયસ્મિ અણ્ણા કહું ધાઇ ( ૩, ૧૩, ૮ )
‘ એક જણ જમે તેથી બીજે કઇ રીતે ધરાય ?’
મિગિ ભુખિય દુખિય સુક્ષ્મણિ
થણુ જીહઇ લિહમિ ણુ લમ ધણ (૨, ૩૬, ૭)
‘(માતા) હરણી ભૂખી-દુઃખી હતી. તેનાં આંચળ સુકાયેલાં હતાં. આંચળ હું જીભથી ચાટતા, પણ મને ધરાયાના ભાવ ન થતા.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org