Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મેાહનલાલજી અવશતાબ્દી ગ્રંથ પહેલા પાસું”ના અથ સમીપ’ કરાયા છે તેમાં વાંધા નથી, પરંતુ (પૃ. ૩૬૯માં) નીચે મુજબનું જે કથન છે તે વિચારણીય છેઃ—
“ ઉપસ ને દૂર કરનાર, ભક્તવત્સલ પાર્શ્વનાથને હું વંદન કરુ છુ.... ભક્તોને સમીપ હાવાના વાસ્તવિક અર્થ ‘ભક્તવત્સલ’ થાય છે. ”
૩ર
પૃ. ૩૭૩ માં કહ્યું છે કે “ પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથપ્રભુને દરેક જાતના ઉપસર્વાં દૂર કરનારા તથા ભક્તજનાની સમીપ રહેનારા દર્શાવવામાં આવ્યા છે. ” આમ અહીં · ઉવસગ્ગહર' અને પાસ” ને એની પછીના ‘વાસ' નાં વિશેષણે ગણ્યાં છે. તેથી ભક્તવત્સલ' જેવા અર્થ ઉપજાવવા પડ્યો છે. વિષમ પરિસ્થિતિ ન હોવા છતાં ‘અધ્યાહત’ ના આશ્રય લેવા પડ્યોર છે, વળી જૈન દૃષ્ટિએ વાસ્તવિક રીતે કાઈ પણ તીથ કરને ‘ ભક્તવત્સલ ’ કહેવાય ખરા ? શું ભક્તવત્સલતા વીતરાગતા સાથે સુસ’ગત ગણાય ખરી ? એ જો ઔપચારિક રીતે જ સમુચિત ગણાય તેમ હાય તે અકલ્પલતા વગેરેમાં આપેલ અર્થાને પ્રાધાન્ય નહિ આપવામાં શું સબળ કારણ છે તે મારા ખ્યાલમાં આવતું નથી.
પાર્શ્વદેવગણુિએ પૃ. ૯૮માં ‘ ઉપસર્ગ ’ અને ‘હર' શબ્દની નિષ્પત્તિ દર્શાવી છે.
અકલ્પલતાં (પૃ. ૧૦) માં ઉપસર્ગો ચાર પ્રકારના ગણાવાયા છેઃ (૧) દિવ્ય (દેવકૃત), (૨) માનુષ ( મનુષ્યકૃત ), (૩) તૈરશ્ર્વ (તિયચકૃત ) અને (૪) આત્મસ‘વેદનીય. હેષ કીર્તિસૂરિએ પૃ. ૧૪ માં પહેલા ત્રણ જ પ્રકારના ઉપસર્ગો દર્શાવ્યા છે અને ઉત્તરઝયણ ( અ૦ ૩૧, ગા૦ ૫) માં આ ત્રણના જ ઉલ્લેખ છે.
૮
‘કમ્મઘણુમુ”—પા દેવગણિએ “ ક્વચિત્ પનિપાત પણ હોય છે” એમ કહી આનેા અર્થ નિખિડ-ગાઢ કમ થી રહિત” એમ કર્યાં છે. આ ૨૩અ અકલ્પલતા (પૃ. ૧૧ ) માં અપાયા છે. સાથે સાથે ત્યાં કહ્યું છે કે આત્વને લઇને ‘ધન' વિશેષણ હોવા છતાં પનિપાત કરાયેા છે. વિશેષમાં ‘ઘન’ એટલે દીર્ઘકાળની સ્થિતિવાળાં કે બહુપ્રદેશવાળાં, કર્યાં તે ઘાતી કર્મો અને એનાથી મુક્ત એટલે સર્વજ્ઞ એમ કહ્યું છે. અકલ્પલતા ( પૃ. ૧૧ ) માં આ અર્થ આપવા પૂર્વ નીચે મુજબને અ કરાયા છેઃ—
(
“ મેઘ જેવા કર્મોથી મુક્ત
જ્ઞાનાવરણીયાદિ આઠ કર્માં જીવરૂપ ચન્દ્રના જ્ઞાનરૂપ કિરણમ`ડળનું આચ્છાદન કરતાં હાવાથી મેઘ’ જેવાં છે. કહ્યુ છે કે પ્રકૃતિથી ભાવની શુદ્ધિને લઈને જીવ ‘ચન્દ્ર’ જેવા છે, વિજ્ઞાન ‘ચન્દ્રિકા’ જેવું છે અને એનું આવરણ ‘મેઘ’ જેવું છે.
૨૨. આવું કાય મારી સામેની પાંચે ટીકામાંથી એકેમાં કરાયું નથી. કલ્યાણમન્દિરસ્તાત્રના ૩૯ મા પદ્યમાં દુ:ખિજનવત્સલ” તરીકે પાર્શ્વનાથનું સખેાધન છે પણ એથી કઇ સરાગતા સૂચવાઇ નથી કેમકે સુખી જનેા તરફ કોઈ અવત્સલતા નથી.
૨૩. પ્રોટીકામાં આ એક જ અથ અપાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org