Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 395
________________ મનાવિજ્ઞાન શેઠની સમતા જોઇને સ્તબ્ધ મની ગયા. પહેલાં વચમાં પણ એક શેઠનુ દૃષ્ટાંત હું આપી ગયે! છું, એ બંને દૃષ્ટાંતમાં તમને કેટલા ફેર લાગે છે ? ૩૫૮ અહિરાત્મા સચાગામાં આનદ માને છે ત્યારે અંતરાત્મા સંચાગાને પેાતાથી સાવ પર સમજે છે. એ સમજે છે કે સચેગ એ જ જીવને દુઃખની પર પરામાં કારણ છે. એ તે આજે છે ને કાલે નહિ હેાય. જીવ સ્વભાવે શુદ્ધ હાવા છતાં અને મલિન કરનાર જ સ યેાગ છે અને જીવ પેાતામાં સચેાગસ બધે આવેલી મલિનતાથી જ સંસારમાં રખડે છે. પણ એ મિલનતા કાંઇ એવી નથી કે જીવમાંથી જાય જ નહિ. જો એ જીવના ઘરની હાય તે તે કોઇ કાળે ન જાય, પણ્ ક સંચાગના ઘરની હાવાથી જરૂર જઇ શકે છે, પણ એને કાઢવા માટે આત્માએ પુરુષાર્થીની દિશા બદલાવીને પેાતાનું પરિણમન બદલાવવુ જોઇએ. રાગદ્વેષ અને મેહના પરિણમનથી મુક્ત થઇને જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પરિણમવાની જરૂર છે. જો આ રીતે આત્માજ્ઞાન, દશ ન અને ચારિત્રમાં પરિણમવા માંડે તે અવ શ્યમેવ મિલનતાના અંત આવે. અંદરની મલિનતાના જ્યાં અંત આવે ત્યાં કને પણ અંત જ છે, અને કર્મના અંત છે ત્યાં આત્મામાં જ આત્માને અનત સુખ છે. ટૂંકમાં આત્માની પ્રભુતા આત્માના પેાતાના જ અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં છે. નિજ સ્વરૂપમાં આવતાં જ તે પ્રાપ્ત થાય એમ છે. જીવ નિજ સ્વરૂપને ભૂલી પર પુદ્ગલરૂપ પરઘરમાં રમે છે, તેથી જ સસારમાં ભમે છે. સંસારભ્રમણનુ આ જ એક મૂળ કારણ છે. આ મૂળ ઉખેડવામાં ન આવે ત્યાં સુધી સંસારને કોઇ કાળે અંત ન આવે. માટે ભવના અંત લાવવા સૌ કોઇ નિજઘરમાં રહી નિજ સ્વરૂપમાં રમે એ જ એક મહેચ્છા.

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462