Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 421
________________ મને વિજ્ઞાન હું પાછળ ૩૮૪ ગયા. માગ માં મહારાજા આગળ ચાલતા હતા અને ચાલતી હતી. રાજાએ નિજ ખગ વિશ્વાસે, મારા કરમાં આપ્યું; જન્મ નૃપ મંદિરમાંહિ પેસે, તવ મેં તસ શિશ કાપ્યુ, રાજ ! શી. ૧૦” હવે અહીંથી સંસારની અજબ લીલા શરૂ થાય છે. મહિયારી આગળ વધીને પુરાહિતને કહે છે કે, રાજાને મારી ઉપર સપૂર્ણ વિશ્વાસ હાવાથી પોતાના હાથમાં રહેલી તલવાર રાજાએ મને મારા હાથમાં સોંપી દીધી અને મહારાજા જેવા મૉંદિરમાં પ્રવેશ કરવા ગયા કે મે પાછળથી તલવારના એક આટકે તેમના મસ્તકના છેદ કરી નાખ્યા. સ્ત્રીજાત અમળા કહેવાય પણ કચારેક અબળા મટીને જ્યારે પ્રબળા બને છે ત્યારે ભલભલાને ભારે પડી જાય છે. જેની આ વાર્તા ચાલે છે તે અત્યારે જેવી કમ બાંધવામાં શર બની છે તેવી પાછળથી ધમ માં શૂર બનશે. બાકી અત્યારે તે એણે પેાતાના વિશ્વાસુના મસ્તક ઉપર તલવાર વીંઝી નાખી છે, જે એના જીવનમાં ભયંકર ઘટના બની છે. રાજાના પણ પાપકમના ઉદયકાળ જાગ્યા છે. તે વિના આને આવી બુદ્ધિ ન થાય. રાજાની પેાતાની આ સ્ત્રી નહીં હેાવા છતાં રાજાએ તેને અતઃપુરમાં મેસાડી દીધી. તે રાજાના જેવાતેવા અપરાધ નથી રાજાને વધ કર્યાં બાદ પેાતાના પતિ માધવ સત કર્યાં મુજબ આ જ મંદિરમાં એક બાજુના ભાગમાં કયારનાય આવીને ભરનિદ્રામાં સુતેલા છે એને જગાડવા માટે ખૂબ ઢઢાળે છે. “રાયને મારીને પતિને જગાડું ઢઢાળતાં નવિ જાગે; નાગ ડસ્યા પતિ મરણ ગયા તવ, ઉભય ભ્રષ્ટ થઈ ભાગી, રાજ! શી. ૧૧”

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462