Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 448
________________ મૂળ મૂડી અને વ્યાજ - ૪૧૧ ઘાતિ કર્મે છે અને વેદનીય કર્મ આયુકર્મ નામ અને ગોત્ર એ અઘાતી કર્મ છે. આત્માના ગુણનું ઘાત કરે તે ઘાતિ કહેવાય. આત્મા જાગૃત બને તો આઠ કર્મની અપેક્ષાએ આત્મા ઘણે બલવાન છે. આત્મા જે સવળે પડે તો અંતર્મુહુર્તના કાળમાં કર્મોના ભુક્કા બોલાવી નાંખે અને આત્માને એ નિર્મળ બની જાય કે મૂળમૂડીના અને વ્યાજના કર્જમાંથી સદાકાળ માટે મુક્ત બનીને આત્માના અનંત વૈભવ રૂપ જ્ઞાન દર્શનાદિના ખજાનાને પામી પરમ પદને લેતા બની જાય. જા

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462