Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 399
________________ મનેાવિજ્ઞાન ૩૬૨ સ્થિતિમાં રહેવાને હું તૈયાર છુ. કહેા તેા ઉભો રહું, કહે તે બેસી જાઉં. મારા શરીરની ચામડી ઉતારતાં તમારા હાથને તકલીફ ન પડવી જોઈએ. પછી તે રાજાના સેવકો ચડૂમડ દેતા ચામડી ઉતારે છે અને મુનિ સમતારસમાં ઝીલે છે. અંતે અંતગડ કેવલી થઈને મુનિ મેક્ષપદને પામી જાય છે. ઉદયકાળને તેમણે એવી રીતે ભોગવી લીધા કે સદાકાળ માટે કર્માંના બંધનમાંથી છૂટી ગયા. એક કટુ વચન પણ આપણાથી સહન થતું નથી, જ્યારે મહાપુરૂષોએ આવા ઘેર ઉપસર્ગે પણ સમતાવે સહન કર્યાં છે. કર્માંના વિપાક આવા ચરમશરીરી પુરુષોને પણ ભોગવવા પડયા છે. પાપકર્મ નજીવુ હાય પણ તે જો તીવરસથી આચરવામાં આવે તે વિપાક અતિદ્વારૂણ બને છે. ખધક મુનિના પૂર્વભવના વૃત્તાંત ઉપરથી આ ઘટના ઘણી સ્પષ્ટ થઇ જાય છે. પેટ એ પાપનું મૂળ નહિ પણ લાભ એ પાપનું મૂળ પાપ જ આચરવા યેાગ્ય નથી, છતાં આચરાઈ જાય તે તેમાં રસ પેખાવા ન જોઈએ. એક તા કડવી તુ ંબડીનુ શાક હાય, તેને વળી સેમલને વઘાર આપવામાં આવે પછી. બાકી શું રહે ? હિંસાના વિપાકની જેમ મૂંગાપણ, મુખરેાગિતા (માંમાં થતા રાગેા ), ન સમજાય તેવી રીતે બેલવાપણું એ બધા અસત્ય પાપકર્મ નાં ફળેા છે. આવાં દુઃખદાયક ફળ ન ભોગવવાં હાય તે અસત્ય ભાષણ કરવું ન જોઈએ. વસુરાજા અસત્યના પાપથી નરકાધિકારી થયા છે. વાતવાતમાં મિથ્યાભાષણ કરનારા ભવાભવમાં નરક, નિગેાદના દુઃખને પામે છે. અસત્ય

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462