Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 13
________________ પરમ પૂજ્ય, પરમ શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાના પક પ્રભાવક, શ્રી હસ્તગીરી તીર્થોદ્ધારક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય માનતુંગભુરીશ્વરજી મહારાજાએ આ પુસ્તકના મેટરને સાંભળી જે ક્ષતિઓ હતી તે દૂર કરી આપી છે અને તેમની સલાહ સૂચન પ્રમાણે યોગ્ય ફેરફાર પણ કર્યા છે. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના શિષ્ય રત્ન સ્વ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય જિતમૃગાંકમુરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મહારાજે પણ આ પુસ્તકના મેટરને ક્ષતિરહિત કરવામાં ઘણી જ મદદ કરેલ છે. આ બન્ને મહાત્માઓએ પોતાના મિતી સમયને ભેગ આપી જે સહાયતા કરેલ છે તે માટે હું તેઓશ્રીને ત્રણ છું. નરવાહન વિજયજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 210