________________
પરમ પૂજ્ય, પરમ શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાના પક પ્રભાવક, શ્રી હસ્તગીરી તીર્થોદ્ધારક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય માનતુંગભુરીશ્વરજી મહારાજાએ આ પુસ્તકના મેટરને સાંભળી જે ક્ષતિઓ હતી તે દૂર કરી આપી છે અને તેમની સલાહ સૂચન પ્રમાણે યોગ્ય ફેરફાર પણ કર્યા છે.
પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના શિષ્ય રત્ન સ્વ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય જિતમૃગાંકમુરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મહારાજે પણ આ પુસ્તકના મેટરને ક્ષતિરહિત કરવામાં ઘણી જ મદદ કરેલ છે.
આ બન્ને મહાત્માઓએ પોતાના મિતી સમયને ભેગ આપી જે સહાયતા કરેલ છે તે માટે હું તેઓશ્રીને ત્રણ છું.
નરવાહન વિજયજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org