Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ આપ સૌની ઉદારતા અને સહકારથી પ્રશ્નોત્તરી ગ્રંથમાળાનુ આ નવમ્' પ્રકાશન આજે ખહાર પડી રહ્યું છે. આ પહેલાના આઠ પુસ્તકામાં આપેલી ચેાજનાની અત્રેથી આપશ્રીને ફરીથી યાદ અપાવું છુ કે, પ્રશ્નોત્તરી ગ્રંથમાળાની આ યાજનામાં આપશ્રી રૂા. ૨૫૧/- મેકલી સભ્ય થઈ શકે છે. આ ચેાજનામાં સભ્ય થવાથી અમે આપશ્રીને પૂ. મુ. શ્રી નરવાહ-વજયજી મ. સા. લિખિત સંપાદિત કરેલ દરેક પુસ્તકની એક એક નકલ ભેટ મેાકલી આપીશુ અમે આ પુસ્તકે પૂ સાધુ-સાધ્વી ભગવ ંતા તથા જ્ઞાન ભડારોને ફ્રી માકલીએ છીએ તેથી આપશ્રીને શ્રુતજ્ઞાનના મહાન લાભ પણ થશે. પ્રશ્નાત્તરી ગ્રંથમાળાના આ પુસ્તકો ચતુર્વિધ સંઘને ઘણા જ ઉપયેગી છે, તેા આપશ્રીની ઉદારતાના ઉલ્લેખ ગ્ર'થમાળાના કોઈ પણ એક પુસ્તકમાં દાતાએની નામાવલ’માં થાય તેવી આપશ્રીને અમારી હાર્દિક અપીલ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 210