Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પહેલી વાચના (સવારે) આ વાત સંઘના આગેવાનોએ ભદ્રબાહસ્વામીજીને કરી. ભદ્રબાહુસ્વામીજીએ પુનઃ કહ્યું કે તે (૪) હૈ “ફરીથી રાજાને કહો કે બાળકનું આયુષ્ય માત્ર સાત દિવસનું છે, એટલું જ નહી, પણ તેનું મોત કલમસૂરાની બિલાડીના નિમિત્તથી થશે.” વાચનાઓ આ આગેવાનો ફરીથી રાજાને મળ્યા અને ભદ્રબાહુસ્વામીજીનો સંદેશો જણાવ્યો. રાજાએ આખા જ આ ગામમાંથી બિલાડીઓને ગામ બહાર મૂકી દેવા ફરમાવ્યું. થોડા કલાકોમાં આખા ગામમાં એક પણ આ બિલાડી ન મળે તેવી સ્થિતિ થઈ ગઈ. સાતમા દિવસે ધાવમાતા સાથે પુત્રને ભોંયરામાં મોકલી જ દેવામાં આવ્યો, કદાચ બહાર રાખે અને ક્યાંકથી બિલાડી દોડી આવે તો ? સાતમો દિવસ થયો. ધાવમાતા ભોંયરામાં બારણા આગળ બેસીને બાળકને રમાડતી બેઠી છે જ હતી, ત્યાં ધડાક કરતો ઉપરથી બારણાનો આગળિયો પડ્યો અને તે બાળકના માથા ઉપર પડતાં છે તેની ખોપરી ફાટી ગઈ અને બાળક તત્કાળ મૃત્યુ પામ્યું. રાજા દુઃખી થઈ ગયો. બધા ખરખરો ? કરવા ગયા. હવે ભદ્રબાહસ્વામીજી પણ રાજાની પાસે તેમને સમાધિ આપવા ગયા અને તેનો શોક શાંત છે કર્યો. સુરિજીએ કહ્યું, “રાજન ! જે બનવાનું હતું તે બની ગયું. હવે શોક કરવો વ્યર્થ છે. આ બધું છે કર્માધીન છે.' ઇત્યાદિ શબ્દોથી રાજાને શાંત કર્યો. પછી રાજાએ કહ્યું, “સૂરિજી! આપનું કહેવું સાચું પડ્યું છે. પણ આપ કહેતા હતા કે બિલાડીથી હું ()

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 350